સત્રાંત પરીક્ષા ગુણ પત્રક ધોરણ ૬ થી ૮
11-10
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 ઓક્ટોબર
📜11 ઓક્ટોબર , 1737માં કોલકત્તમાં આવેલા ‘ ભૂકંપમાં 3 લાખ લોકોના મોત નીપજ્યા હતા.
📜11 ઓક્ટોબર , 1987માં ભારતની પીસા આર્મીએ શ્રીલંકામાં ઓપરેશન પવન શરૂ કર્યો હતો.
📜લિટ્ટનો કબજો નાશ કરીને જાફનાને મુક્ત કરવા માટે આ અભિયાન શરૂ કરાયું હતું.
📜11 ઓક્ટોબર , 2008માં બેલ્જિયમના અંધ ડ્રાઇવરે પૃથ્વી પર સૌથી વધુ ઝડપે વાહના ‘ ચલાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
📜11 ઓક્ટોબર , 2008ના રોજ વડા પ્રધાન મનમોહનસિંહે કાશ્મીરની ખીણમાં દોડનારી પહેલી ટ્રેનને નૌગાંવ સ્ટેશને રવાના કરી હતી.
📜11 ઓક્ટોબર , 1902માં લોકનાયકના નામથી પ્રખ્યાત રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની જયપ્રકાશ નારાયણનો જન્મ થયો હતો.
📜11 ઓક્ટોબર , 2002માં ખુબજ સુંદર અને ગોલમાલ સહિત 120 થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરનારી જાણીતી અભિનેત્રી દિના પાઠકનું અવસાન થયું હતું.
10-10
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
૧૦ ઓક્ટોબર
📜10 ઓક્ટોબર , 1756માં બ્રિટિશ ગવર્નર જનરલ રોબર્ટ ક્લાઇવ કલકત્તા પર કબજો મેળવવા મદ્રાસ ( ચેન્નાઈ ) થી કૂચ કરી હતી.
📜10 ઓક્ટોબર , 1846માં બ્રિટિશ ખગોળશાસ્ત્રી વિલિયમ લાસેલે નેચૂનના કુદરતી ઉપગ્રહની શોધ કરી હતી.
📜10 ઓક્ટોબર , 1978માં રોહિણી ( ખાદિલકર રાષ્ટ્રીય ચેસ પ્રતિયોગિતા જીતનાર પ્રથમ ભારતીય બની હતી.
📜10 ઓક્ટોબર , 1991માં ભારતે વર્લ્ડ કેરમ સ્પર્ધામાં ટીમનો ખિતાબ જીત્યો હતો.
📜10 ઓક્ટોબર , 1924માં ભારતના પ્રસિદ્ધ હોકિ ખેલાડી બલવીર સિંહનો જન્મ થયો હતો.
📜10 ઓક્ટોબર , 2011માં પદ્મભૂષણ ગઝલ સમ્રાટ જગજીત સિંહનું મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતુ.
મહત્વની ઘટનાઓ
-
1986 – સાન સાલ્વાડોરમાં 7.5 તીવ્રતાના ભૂકંપમાં 1,500 લોકો માર્યા ગયા.
-
1990 – ડિસ્કવરી 11, અમેરિકાનું 67મું માનવસહિત અવકાશ મિશન, અવકાશમાંથી પરત ફર્યું.
-
1991 – ભારતે વિશ્વ કેરમ સ્પર્ધાનું ટીમ ટાઇટલ જીત્યું.
-
1992 – બીજો હુગલી પુલ ‘વિદ્યાસાગર સેતુ’ ખોલવામાં આવ્યો.
-
1999 – 2006 માં, મેલબોર્નમાં કોમનવેલ્થ ગેમ્સની જાહેરાત કરવામાં આવી.
-
2000 – શ્રીલંકાના ભૂતપૂર્વ વડા પ્રધાન સિરીમાઓ બંદરનાઈકેનું અવસાન.
-
2001 – ખાલિદા ઝિયાએ બાંગ્લાદેશના વડા પ્રધાન તરીકે શપથ લીધા.
-
2003 – ભારતે ઈઝરાયેલ, રશિયા સાથે Avacs ના ઉત્પાદન માટે કરાર પર હસ્તાક્ષર કર્યા.
-
2004 – ઓસ્ટ્રેલિયન સંસદીય ચૂંટણીમાં વડા પ્રધાન જ્હોન હોવર્ડનો મુખ્ય વિજય.
-
2005 – એન્જેલા મર્કેલ જર્મનીના પ્રથમ મહિલા ચાન્સેલર બન્યા.
-
2008 – ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક ICICI બેંકના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો.
આજનો ખાસ દિન વિશેષ માનસિક સ્વાથ્ય દિવસ
આધુનિક યુગમાં માનસિક તણાવ એક પ્રાણપ્રશ્ન બની 7 ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ માનસિક સ્વાસ્ય સંઘ ના સંયુક્ત ઉપક્રમે ઈ.સ. ૧૯૯૨ થી દર વર્ષે જે છે ૧૦ ઓક્ટોબરના દિવસને વિશ્વ માનસિક સ્વાચ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે મોટા ભાગના લોકો એક યા ,Poth October De બીજા પ્રકારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તણાવ યુક્ત મન અસંતુલિત માનસિકતાને જન્મ આપે છે અને શારીરિક શક્તિનો પણ નાશ કરે છે. આ દિવસે વિવિધ જનજાગૃતિના ક્રાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેના કાર્યક્રમો યોજવામાં આવે છે.માનસિક બીમારીથી પીડિત હોવાથી ઘણાં લોકોને માનવોના મૂળભૂત અધિકારોથી વંચિત રહેવું પડે છે.તેઓ અન્યના પૂર્વગ્રહયુક્ત વ્યવહારો તેમજ ભેદભાવયુક્ત વર્તનનો ભોગ બને છે.
ઉપરાંત તેઓ અન્યના શારીરિક તેમજ માનસિક દુર્વ્યવહારનો ભોગ બનતા હોય છે. આજકાલ લોકો પાસે સમયની ખેંચ છે. અનેક કામકાજનો બોજ મસ્તક પર લઈને માણસ સવારથી સાંજ સુધી દોડાદોડી કરે છે, ટાઈમ મેનેજમેન્ટ ન હોવાને કારણે ક્યારેક માણસ રઘવાયો થઈને ફરે છે. પરિણામે ટેન્શન, ચિંતા,ભય વગેરેના પ્રસંગો સતત બનતા રહે છે. તેમાંથી મુક્ત થવા માટે કમ સે કમ થોડી યુગની પ્રક્રિયાઓ અને આધ્યાત્મિક વિચાર કરવો જ જોઈએ.
માનસિક તાણ દૂર કરવા પતંજલિ ઋષિ શવાસન, મકરાસન અને ધ્યાન દર્શાવે છે. માનસિક તાણના સંજોગોમાં પ્રાણાયામ સૌથી વધુ અસરકારક ઈલાજ પુરવાર થયો છે. પ્રાણાયામમાં ઊંડા અને ધીમા શ્વાસોચ્છવાસને કારણે ફેફસા પૂરા કાર્યક્ષમ રહે છે. પરિણામે લોહીને પુરતા પ્રમાણમાં ઓકિસજન મળે છે. પ્રાણાયામ અને ધ્યાનથી માણસનું મન એકાગ્ર બને છે, ચિત્ત સ્થિર બને છે. પરિણામે આપોઅપ તેને શાંતિનો અનુભવ થવા લાગે છે. દરરોજ સવારે પ્રાર્થના સાથે થોડી યોગની પ્રક્રિયા માટે માણસ સમય નહીં કાઢે, તો ક્યારેક સમય તેમને કાઢી નાંખો. +
૧ લી ઓક્ટોબર ધોરણ ૮ વિજ્ઞાન
૧ લી ઓક્ટોબર ધોરણ ૭ ગુજરાતી
૧ લી ઓક્ટોબર ધોરણ ૬ વિજ્ઞાન
૧ લી ઓક્ટોબર ધોરણ ૫ અંગ્રેજી
૧ લી ઓક્ટોબર ધોરણ ૪ અંગ્રેજી
૨૪ સપ્ટેમ્બર ધોરણ ૭ અંગ્રેજી
ગુજરાતી પ્રાર્થનાપોથી
હિન્દી પ્રાર્થનાપોથી
અંગ્રેજી પ્રાર્થનાપોથી
બાળગીતો – અભિનય ગીત પોથી
રામહાટ રજીસ્ટર
ખોયા-પાયા રજીસ્ટર
અક્ષયપાત્ર રજીસ્ટર
આજનો ગુલાબ
આજનો દીપક
30-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 એપ્રિલ
◼️૧૦૦૬ – સુપરનોવા એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.
◼️૧૯૯૩ – સી.ઇ.આર.એન. દ્વારા “વર્લ્ડ વાઇડ વેબ” (www)(World Wide Web)પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.
◼️૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.
◼️૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
મહત્વની ઘટનાઓ
-
૧૦૦૬ – સુપરનોવા (Supernova) એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.
-
૧૮૩૮ – નિકારાગુઆએ સેન્ટ્રલ અમેરિકન ફેડરેશનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
-
૧૮૯૭ – કેવેન્ડિશ લેબોરેટરીના જે. જે. થોમસને લંડનની રોયલ ઇન્સ્ટિટ્યૂશનમાં એક વ્યાખ્યાનમાં પ્રોટોન (પરમાણુ ન્યુક્લિયસમાં) કરતા ૧,૮૦૦ ગણા નાના પેટા પરમાણુ કણ તરીકે ઈલેક્ટ્રોનની શોધની જાહેરાત કરી.
-
૧૯૦૫ – આલ્બર્ટ આઇન્સ્ટાઇને ઝુરિચ યુનિવર્સિટીમાં પોતાનો શોધનિબંધ રજૂ કર્યો.
-
૧૯૯૩ – સી.ઇ.આર.એન. (CERN) દ્વારા “વર્લ્ડ વાઇડ વેબ” (www)(World Wide Web) પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.
-
૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.
-
૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
આજનો દિન વિશેષ ફાતિમા બીબી
૩૦ એપ્રિલ
ફાતિમા બીબી
સુપ્રિમ કોર્ટના પૂર્વ અને ભારતના પ્રથમ ન્યાયાધીશ મીરા સાહિબ ફાતિમા બીબીનો જન્મ ૩૦ એપ્રિલ, ૧૯૨૭ ના રોજ કેરળના પથાનામથીટ્ટામા થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૈદાઈશ શહેરમાં પૂર્ણ કર્યું. ત્રિવેન્દમમા બી.એસ.સી કરી તિરુવનંતપુરમમા તેમણે બી.એલ ની પદવી મેળવી. ઈ.સ.૧૯૮૯ મા સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવા આવી અને એ વખતે ફાતિમા બીબી પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધીશ તરીકે નિમણુંક થઈ.
સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ૦૬ ઓક્ટોબર,૧૯૮૯ થી ૨૪ એપ્રિલ,૧૯૯૨ સુધી તેઓ ફરજ બજાવી.ઈ.સ.૧૯૯૭ થી ઈ.સ.૨૦૦૧ સુધી તેમણે તમિલનાડુના રાજ્યપાલ તરીકે રહ્યા.
29-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
29 એપ્રિલ
♦️૧૯૫૧ – તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું.
♦️૧૯૬૫ – ‘પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ’ દ્વારા,’રેહબર શ્રેણી’નાં સાતમાં રોકેટનું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું.
♦️૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.
♦️૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન
મહત્વની ઘટનાઓ
-
૧૯૫૧ – તિબેટ પર ચીનના કબજા વિશે હંગામી સંધિ સાથે, તિબેટિયન પ્રતિનિધિ મંડળ ચીનની સરકારને મળ્યું.
-
૧૯૬૫ – ‘પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ’ (SUPARCO) દ્વારા,’રેહબર શ્રેણી’નાં સાતમા રોકેટનું (rocket) સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાયું.
-
૧૯૮૬ – લોસ એન્જેલસની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં લાગેલી આગથી ૪,૦૦,૦૦૦ પુસ્તકો અને અન્ય વસ્તુઓને નુકસાન થયું.
-
૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં ૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું (cyclone) ત્રાટક્યું, જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.
-
૧૯૯૭ – રાસાયણિક શસ્ત્ર સંમેલન ૧૯૯૩નો અમલ કરવામાં આવ્યો. જે અંતર્ગત રાસાયણિક શસ્ત્રોના ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
-
૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ
૨૯ એપ્રિલ
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા ‘અંબ્રેલા ઓર્ગેનાઈઝેશન’ દ્વારા યુનેસ્કોના સહયોગમાં ૨૯ એપ્રિલના રોજ દરેક પ્રકારના નૃત્યો માટે મનાવવામાં આવે છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. આ ઉજવણી ઈ.સ.૧૯૮૨ થી યુનેસ્કોની અંતરરાષ્ટ્રીય રંગમંચ છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં International Literacy દ્વારા શરૂ કરાયેલ પ્રત્યે જાગૃતતા ઉત્પન્ન કરવાનો અને વિશ્વભરની સરકારોને નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઊભી કરવા માટે મનાવવાન પાએ આશરે ૨૦૦૦ વર્ષ ત્રેતાયુગમાં દેવતાઓની વિનંતી પર બ્રહ્માજીએ નૃત્ય વેદ તૈયાર અને ત્યારથી સંસારમાં નૃત્યની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે.
આ નૃત્યવેદને સામવેદ,અર્થવવેદ,યજુર્વેદ અને ઋગ્વેદમાં અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવિધ નૃત્યમાં નૃત્યકલા, મોહિનીઅટ્ટમ, કથકલી,કથક,ઓડિસી,ભરતનાટ્યમ અને કુચી કુડીનો સમાવેશ થાય છે.
28-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 એપ્રિલ
મહત્વની ઘટનાઓ
-
૧૭૫૮ – મરાઠાઓ એટોકની લડાઈમાં દુર્રાની સામ્રાજ્ય (અફઘાનો)ને હરાવીને શહેર પર કબજો કર્યો.
-
૧૭૮૮ – મેરીલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર સાતમું રાજ્ય બન્યું.
-
૧૯૨૦ – અઝારબૈજાન સોવિયેત સમાજવાદી ગણરાજ્યાની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૨૩ – વેમ્બલી સ્ટેડિયમ (જૂનું એમ્પાયર સ્ટેડિયમ) ખુલ્લું મૂકવામાં આવ્યું.
-
૧૯૩૨ – માનવજાત માટે, પીળા તાવ (yellow fever)ની રસી શોધાઇ.
-
૧૯૬૯ – ‘ચાર્લસ દ ગોલે’, ફ્રાન્સના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
-
૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.
-
૧૯૯૬ – વ્હાઇટવોટર વિવાદ : રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને બચાવ માટે 41⁄2 કલાકની વિડિયોટેપ કરેલી જુબાની આપી.
-
૨૦૦૧ – લક્ષાધિપતિ ‘ડેનિસ ટિટો’ વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.
-
૨૦૦૫ – ‘પેટંટ કાનૂન સંધિ’ અમલમાં આવી.
આજનો દિન વિશેષ વિનાયક કૃષ્ણ ગોકાક
૨૮ એપ્રિલ
વિનાયક કૃષ્ણ ગોકાક
કન્નડ ભાષાના મુખ્ય સાહિત્યકારો પૈકીના વિનાયક કૃષ્ણ ગોકાકનો જન્મ ૦૯ ઓગસ્ટ,૧૯૦૯ માં કર્ણાટકના હાવેરી જિલ્લામાં થયો હતો. પ્રથમ કવિતા સંકલન ‘કલોપાસક’ પ્રકાશિત થઈ હતી. વિનાયક કૃષ્ણ ગોકાક દત્તાત્રેય રામચંદ્રના સંપર્કમાં આવ્યા તેમના નેતૃત્વમાં કાવ્યના એક નવા યુગની શરૂઆત થઈ. ઈ. ૧૯૩૪ માં “કલોપાસક’ માં નવી પરંપરાના ગીતનું સર્જન કર્યું છે. ઈ.સ.૧ પ્રકાશિત થઈ. નાટકમાં પણ વિનાયક કૃષ્ણ ‘જનનાયક’ અને ઈ.સ.૧૯૪૭ મા ‘યુગાંત માં ‘સમુદ્ર ગીતેગલુ’ મા એ ઈ.સ.૧૯૩૯ મા લેખન કર્યું હતું.
વિનાયક કૃષ્ણ ગોકાકની રચનાઓમાં ‘અભ્યુદય’, ‘કાનેય વીશ ન દિવસ’, ‘ભારત સિંધુ રશ્મિ’ સમાવેશ થાય છે. અંગ્રેજી કાવ્ય રચનાઓમાં “ધ સોંગ ઓફ લાઈફ એન્ડ અંડર પોયમ્સ’, ‘ઈન લાઈફ ટેમ્પલ્સ’, ‘કાશ્મીર એન્ડ બ્લાઇન્ડ મેન’ નો સમાવેશ થાય છે. સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપવા વિનાયક કૃષ્ણ ગોકાકને જ્ઞાનપીઠ પુરસ્કાર, પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ૨૮ એપ્રિલ,૧૯૯૨ ના રોજ વિનાયક કૃષ્ણ ગોકાકનું નિધન થયું.
27-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 એપ્રિલ
♦️27 એપ્રિલ 1526ના રોજ મુગલ સામ્રાજ્યના શાસક બાબર દિલ્હીના સુલતાને પરાજિત કરી નવા બાદશાહ બન્યા
♦️27 એપ્રિલ 1878 કલકત્તા વિશ્વવિદ્યાલય મહિલાઓને યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રમાં પ્રથમ મંજૂરી આપી હતી
♦️27 એપ્રિલ 1960માં નેશનલ ડિફેન્સ કોલેજ ની દિલ્હીમાં સ્થાપના થઇ હતી
♦️27 એપ્રિલ 1972માં અંતરિક્ષ યાન અપોલો -16 પૃથ્વી પર પરત કર્યું હતું
♦️27 એપ્રિલ 1949માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પી સતશિવમ નો જન્મ થયો હતો
♦️27 એપ્રિલ 2017 માં લાંબા સમય સુધી કેન્સરથી પીડિત ફિલ્મ અભિનેતા વિનોદ ખન્નાનું 70 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૮૧ – ઝેરોક્ષ પાર્ક (Xerox PARC)એ કોમ્પ્યુટર માઉસ(computer mouse)નો પરિચય કરાવ્યો.
-
૨૦૦૫ – સુપર જમ્બોજેટ વિમાન એરબસ એ ૩૮૦ (Airbus A380)એ ટુલોસ (Toulouse) ફ્રાન્સથી પોતાનું પ્રથમ ઉડાન ભર્યું.
-
૨૦૦૬ – ન્યુયોર્ક શહેરમાં નવા ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ માટે ફ્રિડમ ટાવર (Freedom Tower)નું બાંધકામ શરૂ થયું.
-
૨૦૦૭ – ઈઝરાયલના પુરાતત્ત્વવિદોએ જેરુસલેમની દક્ષિણે હેરોડની કબર શોધી કાઢી.
આજનો દિન વિશેષ મણિભાઈ દેસાઈ
૨૭ એપ્રિલ
મણિભાઈ દેસાઈ
ગાંધીયુગના રત્ન મણિલાલ દેસાઈનો જન્મ ૨૭ એપ્રિલ,૧૯૨૦ ના રોજ ગુજરાતના સુરત પાસેના કોસમાડ ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં જ પૂર્ણ કર્યું. મણિભાઈ અભ્યાસમાં હંમેશા પ્રથમ ક્રમે જ રહેતા. કૉલેજકાળ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીજીનાં સંપર્કમાં આવ્યા ત્યારે મીઠા સત્યાગ્રહ ચાલતું હતુ. આઝાદીની લડતમાં જોડાવા તેમણે કૉલેજના છેલ્લાં વર્ષમાં અભ્યાસ અધૂરો મૂકી ઈ.સ.૧૯૪૩ માં મણિભાઈ મહા તમાં જોડાઈ ગયા. ાંધીજી સાથે જેલમાં ગયા.
તેમને સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. ઈ.સ.૧૯૪૪ માં જયારે તેઓ જેલમાંથી મુક્ત થયા ત્યારે ગ્રામ્યના વિકાસ માટે તેઓ લાગી ગયા. મહાત્મા ગાંધીજ મણિભાઈ દેસાઈએ સમાજસુ મણિભાઈ પોતાનું જીવ રાનું કામ પણ કર્યું. ગામના વિકાસ માટે સમર્પિત કર્યું અને મહાત્મા ગાંધીજીના ખોળામાં માથું મારી મૂકીને બોલ્યા “બાપુ મારી રાખ ઉરુળી કાંચનમાં પડશે, એ મારી પ્રતિજ્ઞા છે.’ મણિલાલ દેસાઇ લોકોની વ્યસનમુક્તિ, કરજમુક્તિ, પડતર જમીનનો વિકાસ, શિક્ષણ વગેરે કાર્યક્રમો હાથ ધર્યા. ઈ.સ.૧૯૯૩ મણિભાઈ દેસાઈનું નિધન થયું.
26-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 એપ્રિલ
♦️૧૯૩૩ – ગેસ્ટાપો (Gestapo), નાઝી જર્મનીનાં અધિકૃત છુપી પોલીસ દળનીં રચના કરાઇ.
♦️૧૯૬૨ – નાસા (NASA)નું ‘રેન્જર-૪’ અવકાશયાન,ચંદ્રપર ટુટી પડ્યું.
♦️૧૯૬૪ – ટાંગાનિકા અને ઝાંઝીબાર નું એકત્રીકરણ થઇ અને ટાન્ઝાનિયા દેશનું નિર્માણ થયું.
♦️૧૯૭૦ – વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અસ્તિત્વમાં આવ્યું.
♦️૧૯૮૬ – સોવિયેત યુનિયન માં,હવે યુક્રેઇન ચર્નોબિલ દુર્ઘટના બની, જે વિશ્વની સૌથી ખરાબ અણુ વિજ મથક દુર્ઘટના ગણાઇ.
♦️૧૯૯૪ – ભૌતિકશાસ્ત્રીઓએ ‘ટોપ ક્વાર્ક સબએટોમિક પાર્ટિકલ નાં પ્રથમ પુરાવાઓ મળ્યાની જાહેરાત કરી.
♦️૧૯૨૦ – શ્રીનિવાસ રામાનુજન , ભારતીય ગણિત શાસ્ત્રીનું અવસાન(જ. ૧૮૮૭
મહત્વની ઘટનાઓ
-
૧૯૩૩ – ગેસ્ટાપો (Gestapo), નાઝી જર્મનીનાં અધિકૃત છુપી પોલીસ દળની રચના કરાઇ.
-
૧૯૬૨ – નાસા (NASA)નું ‘રેન્જર-૪’ અવકાશયાન,ચંદ્ર પર ટૂટી પડ્યું.
-
૧૯૬૩ – લિબિયા સંવિધાન સંશોધન દ્વારા યુનાઇટેડ કિંગડમ ઓફ લિબિયામાંથી કિંગડમ ઑફ લિબિયા બન્યું તથા ચૂંટણીમાં મહિલા ભાગીદારીની મંજૂરી આપી.
-
૧૯૬૪ – ટાંગાનિકા(Tanganyika) અને ઝાંઝીબાર (Zanzibar)નું એકત્રીકરણ થઇ અને ટાન્ઝાનિયા(Tanzania) દેશનું નિર્માણ થયું.
-
૧૯૭૦ – વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અસ્તિત્વમાં આવ્યું.
-
૧૯૮૬ – સોવિયેત યુનિયન (Soviet Union)માં,હવે યુક્રેઇન (Ukraine), ચર્નોબિલ દુર્ઘટના (nuclear disaster) બની, જે વિશ્વની સૌથી ખરાબ અણુ વિજ મથક દુર્ઘટના ગણાઇ.
-
૧૯૯૪ – ભૌતિકશાસ્ત્રીઓએ ‘ટોપ ક્વાર્ક (top quark) સબએટોમિક પાર્ટિકલ (subatomic particle)’નાં પ્રથમ પુરાવાઓ મળ્યાની જાહેરાત કરી.
-
૨૦૦૫ – આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ સિરિયાએ લેબેનાનમાંથી તેના ૧૪,૦૦૦ સૈનિકોનું સૈન્ય દળ પાછું ખેંચ્યું અને લેબેનાન પરના તેના ૨૯ વર્ષના સૈન્ય વર્ચસ્વનો અંત આણ્યો.
આજનો દિન વિશેષ પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી
૨૬ એપ્રિલ
પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી
આર્યસમાજના પ્રસિદ્ધ નેતા સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનો જન્મ ૨૬ એપ્રિલ, ૧૮૬૪ ના રોજ પાકિસ્તાનના મુલ્તાનમાં થયો હતો. આર્યસમાજના પાંચ મુખ્ય પ્રમુખમાં પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે. તેમના પિતા લાલા રામકૃષ્ણ ફારસી ભાષાના પ્રસિદ્ધ વિદ્વાન હતા. પ્રાથમિક શિક્ષણ મુલ્તાનમાં જ પૂર્ણ કર્યું કે જ્યાં લાલા હંસરાજ અને લાલા લજપતરાય પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી એ નાનપણમાં જ ઉર્દુ અને ગ્રંથોનું વાંચન કર્યું હતું. પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પંડિત ગુરુદત્ત વિદ્ય મહર્ષિ દયાનંદના જીવનકાળ દરમ્યા લોકો તેમના સંપર્કમાં આવ્યા પૈકીના એક હતા.
પંડિત પ્રસાર તેમજ સામાજિક સરસ્વતીના દેહાન્ત સ્થાપનાનો પ્રસ્ત જય માત્ર ને અભ્યાસ કર્યો હતો. જીના પ્રસિદ્ધ વિદ્વાનોના ..એ સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યું. આર્યસમાજના સંપર્કમાં આવ્યા. .૧૮૨૫ થી ઈ.સ.૧૮૮૩ માં દેશના અનેક પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી પણ અનેક શિષ્યો વિદ્યાર્થી એ તેમનું સમગ્ર જીવન વેદોના પ્રચાર- ર્યોમાં વ્યતિત કર્યું. ગુરુદત્ત એ સ્વામી દયાનંદ તેમની સ્મૃતિમાં ‘દયાનંદ એંગ્લો વૈદિક કૉલજ’ ની મુક્યો. અનેક પ્રયાસ બાદ ઈ.સ.૧૮૮૬ માં લાહોરમાં ડી.એ.વી શાળાની સ્થાપના કરી અને લાલા હંસરાજને આ શાળાનાં પ્રથમ આચાર્ય તરીકે નિમણુંક કરવામાં આવી. પંડિત ગુરુદત્ત વિદ્યાર્થીના બે અંગ્રેજી લેખ “વૈદિક સંજ્ઞા વિજ્ઞાન’ અને ‘વૈદિક સંજ્ઞા વિજ્ઞાન તેમજ યુરોપના વિદ્વાન’ ને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં રાખવામાં આવ્યા. માત્ર ૨૬ વર્ષની ઉંમરે ક્ષય રોગના કારણે ૧૯ માર્ચ,૧૮૯૦ ના રોજ અવસાન થયું.
25-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 એપ્રિલ
♦️1678 – ફ્રેન્ચ સૈન્ય એ વિપ્રેસ શહેરને કબજે કર્યું.
♦️1867 – જાપાનની રાજધાની ટોક્યોમાં વિદેશી વેપાર ની મંજૂરી
♦️1968 – હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક બડે ગુલામ અલી ખાનનું અવસાન થયું
♦️1980 – યુએસ આર્મી નો તહેરાનમાં યુએસ દૂતાવાસ ખાતે બાંખકસને મુક્ત કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો
♦️1983 – જર્મન મેગેઝીન સ્ટર્ન એ હિટલરની વિવાદિત ડાયરીનો પ્રથમ હપ્તો પ્રકાશિત થયો
♦️2005 – જાપાનમાં એક ટ્રેન અકસ્માતમાં 107 લોકોના મોત નિપજ્યા
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૨ – હાઇવેમેન નિકોલસ જે. પેલેટિયર ગિલોટીન દ્વારા મૃત્યુદંદ આપવામાં આવેલી પ્રથમ વ્યક્તિ બન્યા.
-
૧૭૯૨ – “લા માર્સિલેઇઝ” (ફ્રેન્ચ રાષ્ટ્રગીત), ક્લાઉડ જોસેફ રુઝટ ડી લિસ્લે દ્વારા રચવામાં આવ્યું.
-
૧૯૦૧ – ન્યુયોર્ક અમેરિકાનું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં વાહનોની લાઇસન્સ પ્લેટ જરૂરી બનાવાઇ.
-
૧૯૩૯ – બેટમેન (ચિત્રકથા) (Batman), નું પ્રકાશન કરાયું.
-
૧૯૫૩ – ‘ફ્રાન્સિસ ક્રિક'(Francis Crick) અને ‘જેમ્સ ડી.વોટસન’ (James D. Watson) દ્વારા ડીએનએ(DNA)નાં દ્વિ આવર્ત(double helix) બંધારણની શોધ પ્રસિધ્ધ કરાઇ.
-
૧૯૫૪ – પ્રથમ વ્યવહારુ સૌર કોષ બેલ ટેલિફોન લેબોરેટરીઝ દ્વારા જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો.
-
૧૯૬૧ – ‘રોબર્ટ નોયસ'(Robert Noyce)ને ‘ઇન્ટિગ્રેટેડ સર્કિટ’ (integrated circuit) માટેનાં સર્વહક્કો (patent) પ્રદાન કરાયા.
-
૧૯૮૩ – ‘પાયોનિયર-૧૦’ અવકાશયાન યમની ભ્રમણકક્ષાને પાર કરી ગયું.
-
૧૯૯૦ – અવકાશયાન ‘ડિસ્કવરી’ દ્વારા,’હબલ સ્પેશ ટેલિસ્કોપ’ને તેની ભ્રમણકક્ષામાં ગોઠવાયું.
-
૨૦૦૩ – માનવ સંજનીન યોજના (Human Genome Project), ૨.૫ વર્ષ પછી અપેક્ષાકૃત રીતે સમાપ્ત થઇ.
-
૨૦૦૫ – બલ્ગેરિયા અને રોમાનિયા એ યુરોપિયન સંઘમાં જોડાવા માટે પ્રવેશ સંધિઓ પર હસ્તાક્ષર કર્યા.
આજનો દિન વિશેષ વિશ્વ મેલેરિયા દિવસ
૨૫ એપ્રિલ
વિશ્વ મેલેરિયા દિવસ
દર વર્ષે ૨૫ એપ્રિલના રોજ મેલેરિયાની જાગૃતિ લાવવા માટે વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમ મેલેરિયા દિવસ ૨૫ એપ્રિલ, ૨૦૦૮ ના રોજ મનાવવામાં આવ્યો હતો. “મેલેરિયાની વૈશ્વિક ટેકનીકલ વ્યૂહરચના ૨૦૧૬-૨૦૩૦” અનુસાર દીર્ઘકાલીન લક્ષ્યાંકોને 25 APRIL world malaria day 5 AVRIL 25 પહોંચી વળવા વિશ્વને મેલેરિયા મુક્ત કરવા માટે આ વર્ષનો વિષય સારી પ્રગતિ માટે મેલેરિયાનો નાશ કરો. માદા એનોફિલીસ મચ્છર કરડવાને કારણે મેલેરિયા થાય છે. ભારતમાં આખા વર્ષ દરમ્યાન આ બિમારી જોવા મળે છે. વર્ષાઋતુના સમય પછી મચ્છર વધુ પ્રમાણમાં પ્રજનન કરે છે. તે માત્ર ભારતમ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક કારણ છે.
આ પહોંચાડે છે રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં મોટું નુકશાન ya kushared મેલેરિયા સામે રક્ષણ મેળવવા માટેની કેટલીક વિશેષ સાવચેતીઓ : * મચ્છરનો કરડવાનો સમય ખાસ કરીને રાત્રીનો સમયગાળો છે તેથી એ સમય પર વિશેષ રાખવી. * તમારા ઘરની આસપાસ જ્યા મચ્છરોના પ્રજજન સ્થળો હોય તેનો નાશ કરો. * મચ્છરદાનીની અંદર સુવો. * આખી બાયોવાળા કપડા પહેરવા. * તમારા ફળિયામાં જંતુનાશકોનો છંટકાવ કરો. * ઘરની બારીઓમાં નેટ લગાવો.
24-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 એપ્રિલ
♦️૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોય નો ઘોડો) નો ઉપયોગ કરી ટ્રોય (Troy)માં પ્રવેશ્યા.
♦️૧૭૦૪ – બોસ્ટન,અમેરિકામાં પ્રથમ નિયમિત અખબાર,’ધ ન્યુ-લેટર’ પ્રકાશિત થયું.
♦️૧૯૬૭ – અવકાશયાત્રી ‘વ્લાદિમિર કોમરોવ’નું ‘સોયુઝ-૧’ અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.
♦️૧૯૬૮ – મોરેસિયશ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
♦️૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝઉપગ્રહ,’ડોંગ ફેંગ હોંગ ૧’ નું પ્રક્ષેપણ કરાયું.
♦️૧૯૯૩ – ભારતમાં,પંચાયતી રાજ સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોયનો ઘોડો)નો ઉપયોગ કરી ટ્રોયમાં પ્રવેશ્યા. (પારંપારિક તારીખ)
-
૧૭૦૪ – બ્રિટિશ કોલોનિયલ અમેરિકાનું પ્રથમ નિયમિત અખબાર ધ બોસ્ટન ન્યૂઝ-લેટર પ્રકાશિત થયું.
-
૧૮૩૭ – ભારતના સુરત શહેરમાં લાગેલી ભયાનક આગને કારણે ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા અને ૯૦૦૦થી વધુ મકાનો નાશ પામ્યા હતા.
-
૧૯૫૩ – વિન્સ્ટન ચર્ચિલને રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા નાઇટની ઉપાધિ આપવામાં આવી.
-
૧૯૬૭ – અવકાશયાત્રી ‘વ્લાદિમિર કોમરોવ’નું ‘સોયુઝ-૧’ અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.
-
૧૯૬૮ – મોરિશિયસ, સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.
-
૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝ ઉપગ્રહ,’ડોંગ ફેંગ હોંગ ૧’ (Dong Fang Hong I)નું પ્રક્ષેપણ કરાયું.
-
૧૯૯૩ – ભારતમાં પંચાયતી રાજની સ્થાપના કરતો ૭૩મો સંવિધાનિક સુધારો અમલમાં આવ્યો.
આજનો દિન વિશેષ સચિન તેંડુલકર
૨૪ એપ્રિલ
સચિન તેંડુલકર
માસ્ટર બ્લાસ્ટર,લિટલ માસ્ટર અને લિટલ ચેમ્પિયન તરીકે જાણીતાં ક્રિકેટ જગતના શહેનશાહ સચિન તેંડુલકરનો જન્મ ૨૪ એપ્રિલ, ૧૯૭૩ ના રોજ મુંબઈમાં થયો હતો. તે ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે. વર્ષ ૨૦૦૨ માં વિઝડને સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને વિવિયન રિચાર્ડ્સ બાદ બીજા ક્રમના સૌથી મહાન સચિન તેંડુલકર એ ટેસ્ટ મેચ દિવસીય મેચોમાં સર બેટ્સમેન ગણાવ્યા છે.
વનડે બંનેમાં સૌથી વધુ રન
નોંધાવનારો ખેલાડી છે અને બંને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારવાનો પણ વિક્રમ ધરાવે . સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારનાર પ્રથમ ખેલ છે, તેમજ ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વિક્રમ ધરાવે છે. સચિન તેંડુલકરને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન રતના રમત ક્ષેત્રે અપાતા સૌથી ઉચ્ચ સન્માન રાજીવ પદ્મવિભૂષણ અને ગાંધી ખેલરત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. સચિન તેંડુલકરે ૧૪ નવેમ્બર, ૨૦૧૩ એ વેસ્ટ ઇન્ડીઝ સામે અંતિમ ટેસ્ટ રમ્યા હતા અને ૧૮ માર્ચ,૨૦૧૨ એ પાકિસ્તાન સામે અંતિમ વન-ડે મેચ રમ્યા હતા.
23-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
23 એપ્રિલ
♦️૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ (પહેલી)ની હાજરીમાં ભજવવામાં આવ્યું.
♦️૧૬૩૫ – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના.
♦️૧૯૨૯ – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજીત ફિલ્મ કંપનીની સ્થાપના.
♦️૧૯૩૦ – પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત.
♦️૧૯૩૫ – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું.
♦️૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો (હિંદુ વારસા ધારો ૧૯૫૭).
♦️૧૯૯૦ – નામીબીઆ, યુનાઈટેડ નેશન્સનું ૧૬૦મું સભ્ય રાષ્ટ્ર બન્યું અને કોમનવેલ્થ દેશોનું ૫૦મું.
મહત્વની ઘટનાઓ
-
૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Merry Wives of Windsor (વિન્ડસરની ખુશમિજાજ પત્નિઓ) પ્રથમ વખત ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ (પહેલી)ની હાજરીમાં ભજવવામાં આવ્યું.
-
૧૬૩૫ – અમેરિકાની પ્રથમ સરકારી શાળાની સ્થાપના.
-
૧૬૬૦ – સ્વીડન અને પોલેન્ડ વચ્ચે ઓલિવા સંધિ.
-
૧૯૧૪ – શિકાગોમાં રીગલી ફિલ્ડ (તત્કાલીન વીઘમાન પાર્ક) ખાતે બેઝબોલની પ્રથમ રમત રમાઈ.
-
૧૯૨૯ – ચંદુલાલ શાહ અને ગોહર દ્વારા મુંબઇમાં રણજીત ફિલ્મ કંપનીની સ્થાપના.
-
૧૯૩૦ – પેશાવરમાં (હાલ પાકિસ્તાનમાં) રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત.
-
૧૯૩૫ – પોલેન્ડમાં બંધારણને માન્ય કરવામાં આવ્યું.
-
૧૯૪૯ – ચાઇનીઝ ગૃહયુદ્ધ: પીપલ્સ લિબરેશન આર્મી નેવીની સ્થાપના.
-
૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ: પાકિસ્તાન આર્મી અને રઝાકર (પાકિસ્તાન આર્મી દ્વારા આયોજિત પૂર્વ પાકિસ્તાની અર્ધલશ્કરી દળ) દ્વારા પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ના જાથિભંગા વિસ્તારમાં આશરે ૩,૦૦૦ હિન્દુ શરણાર્થીઓનો હત્યાકાંડ.
-
૧૯૮૫ – કોકા-કોલાએ તેની ફોર્મ્યુલા બદલીને નવી કોક બજારમાં મૂકી. મોટાપાયે નકારાત્મક પ્રતિસાદને પરિણામે ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં મૂળ ફોર્મ્યુલા બજારમાં પાછી મૂકાઈ.
-
૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો. (હિંદુ વારસા ધારો ૧૯૫૭)
આજનો દિન વિશેષ વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ
૨૩ એપ્રિલ
વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ
૨૩ એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે મનાવાય છે. સાથોસાથ આ દિવસ મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે. તદુપરાંત આ દિવસ કોપીરાઈટ દિવસ તરીકે ઉજવાય છે. જ્ઞાન વધારવા માટે પુસ્તકોનું વાંચન PPY WO Book Day એ એક મહત્વનો આધાર ગણાય છે. માનવજાતિએ મેળવેલું બધું જ જ્ઞાન પુસ્તકોમાં ભરેલું છે. જ્યારથી લખવા અને છાપવાની શરૂઆત થઈ ત્યારથી માનવ દ્વારા મેળવેલું જ્ઞાન લિપિ છે. કરીને સંગ્રહ કરવામાં આવે ive fastarewin વિશ્વ પુસ્તક દિવસ હતી.
પ્રગતિશીલ જીવન ાવવાની શરૂઆત ઈ.સ.૧૯૯૫ મા થઈ પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, કેમકે પુસ્તકો દ્વારા જ જીવનનું માર્ગદ ન અને પ્રેરણાપ્રકાશ મળે છે. સાચાં પુસ્તકો સહેજે આપણાં મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો માર્ગ બતાવે છે.
મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, “ સારા પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે.” પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન,ચિંતન,મનન દ્વારા પૂજા કરીને વરદાન મેળવી શકાય છે. ઉત્તમ પુસ્તકોના એકાપૂર્વક વાંચનને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ.
22-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
22 એપ્રિલ
♦️૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર “In God We Trust” (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.
♦️૧૯૭૦ – પ્રથમ વખત વિશ્વ પૃથ્વિ દિન મનાવવામાં આવ્યો.
♦️૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.
♦️૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.
♦️૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતિય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.
મહત્વની ઘટનાઓ
-
૧૬૨૨ – ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ હોર્મુઝ ટાપુ પર કબજો મેળવી ટાપુ પર પોર્ટુગીઝ નિયંત્રણ સમાપ્ત કર્યું.
-
૧૮૬૨ – ઇતિહાસપ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસનો ચુકાદો આવ્યો કે જેમાં કરસનદાસ મૂળજીને નિર્દોષ તથા મહારાજા જદુનાથજીને દોષી જાહેર કરાયા.
-
૧૮૬૪ – અમેરિકન કોંગ્રેસે કોઇનેજ એક્ટ પસાર કર્યો, જેના મુજબ અમેરિકાનાં દરેક ચલણી સિક્કા ઉપર “In God We Trust” (ઇશ્વરમાં અમને શ્રદ્ધા છે) લખવું ફરજીયાત બન્યું.
-
૧૯૩૦ – યુનાઇટેડ કિંગડમ, જાપાન અને અમેરિકાએ સબમરીન યુદ્ધને નિયંત્રિત કરતી અને જહાજ નિર્માણને મર્યાદિત કરતી લંડન નેવલ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
-
૧૯૬૯ – કલકત્તામાં એક સામૂહિક રેલીમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી-લેનિનિસ્ટ)ની રચનાની જાહેરાત કરવામાં આવી.
-
૧૯૭૦ – પ્રથમ વખત પૃથ્વી દિવસ મનાવવામાં આવ્યો.
-
૧૯૭૭ – ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ સૌ પ્રથમ જીવંત ટેલિફોન ટ્રાફિક વહન કરવામાં આવ્યો.
-
૧૯૯૪ – કેન્સાસમાં મૃત્યુદંડની સજા પુનઃ શરૂ કરવામાં આવી.
-
૧૯૯૮ – અમેરિકાના ઓર્લેન્ડો શહેરની નજીક ડિઝની એનિમલ કિંગ્ડમ ખુલ્લુ મુકવામાં આવ્યું.
-
૨૦૦૦ – શ્રીલંકાનાં એલીફન્ટ પાસનાં દ્વિતીય યુદ્ધમાં તમિલ વ્યાધ્રો લશ્કરી છાવણી પર અંકુશ મેળવીને ૮ વર્ષ સુધી પોતાના તાબામાં રાખે છે.
-
૨૦૧૬ – ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા પેરિસ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આજનો દિન વિશેષ વિશ્વ પૃથ્વી દિવસ
૨૨ એપ્રિલ
વિશ્વ પૃથ્વી દિવસ
દુનિયાભરમાં વર્ષમાં એક દિવસ પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ઈ.સ.૧૯૭૦ થી દર વર્ષે ૨૨ એપ્રિલના રોજ મનાવાતો વિશ્વ પૃથ્વી દિવસનું સામાજિક અને રાજનીતિક મહત્વ છે. આ દિવસ અમેરિકી સીનેટર ગેલાર્ડ નેલ્સનની મગજની ઉપજ છે જે ઘણા વર્ષોથી પર્યાવરણને સર્વ માટે એક રસ્તો શોધી રહ્યા હતા. આમ તો એવી ઘણી તરકીબ છે જેનાં Earth Day April 221 દ્વારા આપણે એકલા અને સામુહિક રૂપે ધરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ.
દરેક લોકોએ પૃથ્વીને બચાવવા માટે કંઈક ને કંઈક કરતા જોઈએ. પૃથ્વી દિવસે દરેક મનુષ્ય ધરતીમાતાને બચાવવાનો, સમૃદ્ધ કરવાનો સં કરે તો જ એ બચી શકશે. આપણને કુદરત તરફથી ઘણી બધી વસ્તુઓ * પૃથ્વી દિવસે શું કરવું જોઈએ ? નહીં, ઝેરી સામગ્રી નહીં, નકામો કચરો નહીં. > આજના દિવસે પ્લાસ્ટિક નહીં, આ બધાથી મુક્ત વિશ્વની → પૃથ્વી દિન ઉજવવાનો આપણે કરવાની છે. અને સ્થળ અગાઉથી નક્કી કરી શક્ય હોય એટલા માધ્યમથી જાહેરાત | ડૉ અને પર્યાવરણ સબંધી સ્લાઈડ શોનું આયોજન કરો. ફોટોગ્રાફરોની મદદથી ભાગ લઈ રહેલા તમામ માટે ફોટોગ્રાફી – સ્થાનિક વન્ય પ્રદર્શનનું ોજન કરી શકાય. > વિવિધ પર્યાવરણ સંબંધી સ્પર્ધાનું આયોજન કરી પર્યાવરણ સંબંધી ઈનામ આપી શકાય. – ઓછા ખર્ચે કાર્યક્રમનું આયોજન કરી વસ્તુઓ નવી ખરીદવાને બદલે નકામી ચીજોમાંથી નવી ચીજો બનાવી શકાય. પર્યાવરણલક્ષી ગીતોનું આયોજન કરી શકાય. વન્યજીવનને બચાવવા પ્રતિજ્ઞા લઈ શકાય.
21-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 એપ્રિલ
♦️ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
♦️૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
♦️૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
♦️૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના
♦️૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
♦️૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
♦️૧૯૯૭ – ભારતના ૧૨મા વડા પ્રધાન તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.
મહત્વની ઘટનાઓ
-
ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે રોમની સ્થાપના કરી.
-
૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને દિલ્હીની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
-
૧૫૦૯ – હેન્રી ૮માએ બિનસત્તાવાર રીતે ઈંગ્લેન્ડની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
-
૧૫૦૯ – છત્રપતિ શિવાજી સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
-
૧૫૨૬ – પાણીપતની પ્રથમ લડાઈ બાબર અને લોદી વંશના આક્રમણકારી દળો વચ્ચે લડવામાં આવી હતી.
-
૧૮૬૩ – બહા ઉ’લ્લાહ કે જેમને બહાઇ ધર્મના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને “He whom God shall make manifest” તરીકે ઘોષિત કરી.
-
૧૯૪૪ – ફ્રાન્સમાં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
-
૧૯૬૦ – વોશિંગટનમાં બહાઇ ધર્મની સ્થાપના.
-
૧૯૮૭ – તમિલ વ્યાધ્રો પર શ્રીલંકાનાં શહેર કોલંબોમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
-
૧૯૯૪ – ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ નીતિ હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
-
૧૯૯૪ – સૌર મંડળની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
-
૧૯૯૭ – ભારતના ૧૨મા વડાપ્રધાન તરીકે ઇન્દ્ર કુમાર ગુજરાલનાં શપથ ગ્રહણ.
આજનો દિન વિશેષ ભારતીય સિવિલ સેવા દિવસ
૨૧ એપ્રિલ
ભારતીય સિવિલ સેવા દિવસ
સિવિલ સેવા દિવસ/ લોકસેવા દિવસ દર વર્ષે ૨૧ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. સિવિલ સર્વિસ સેવા અંગ્રેજ લોર્ડ કોર્નવોલીસ એ સેવા ચાલુ કરી. અંગ્રેજોનું શાસન જયારે ભારતમાં હતું ત્યારે માત્ર અંગ્રેજ લોકોની આ પદ પર ભરતી કરવામાં આવતી હતી. સિવિલ સેવા એ રાષ્ટ્રની
પ્રથમ અને અત્યંત મહત્વનું ગણાતું પદ છે. આ પદ પર સેવા આપવા દર વર્ષે વવામાં આવે છે. સમગ્ર ફોર્મ ભરે છે. આ પરિક્ષા IAS,IPS,IFS તેમજ GROUP-A,B ઉત્તમતક રહેલી છે.UPSC દ્વારા આશરે ૧૦૦૦ જેટલી જગ્યા માટે અરજી ભારત દેશમાં આશરે ૧૧ લાખ ઉમેદવારો પરિક્ષા ૦૩ તબક્કામાં લેવામાં આવે છે. પરિક્ષા પાસ કક્ષાની નોકરીમાં ભારત દેશની સેવા કરવા ભારતીય સિવિલ સેવા દિવસે દરેક સર્વશ્રેષ્ઠ સેવા માટે પુરસ્કાર આ માટે ઉત્તમ સેવા બદલ આપ તમામ અધિકારીઓને કામગીરી બદલ ભારતીય સેવાના અધિકારીઓને તેમની આવે છે.
આ પુરસ્કાર તેમણે કરેલ નાગરિકો આવે છે. આ અવસરે કેન્દ્રિય અને રાજ્યના તના વડાપ્રધાન દ્વારા સાર્વજનિક ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કરવામાં આવે છે. લોપ્રશાસનમાં ઉત્કૃષ્ટતા માટે વડાપ્રધાન પુરસ્કાર કુલ ત્રણ શ્રેણીમાં આપવામાં આવે છે. સમ્માન, પુરસ્કારની આ યોજના વર્ષ ૨૦૦૬ થી શરૂ કરવામાં આવી. આ યોજના અંતર્ગત વ્યક્તિગત કે જૂથમાં કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ અધિકારીને પુરસ્કાર મળવાપાત્ર છે. આ પુરસ્કારમાં એક પદક,સ્ક્રોલ અને ૦૧ લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. એક ગૃપ હોય તો કુલ ૦૫ લાખ રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે.
20-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 એપ્રિલ
♦️1236 :- રઝિયા સુલ્તાનના પિતા ઈલતુંમિસનું અવસાન થયું.
♦️1887 :- પદ્મભૂષણ અને પેન્ટર જેમીની રોયનો જન્મ થયો.
♦️1954 :- ભારત અને ચીન વચ્ચે પંચશીલના કરાર થયા.
♦️1960 :- પન્નાલાલ ઘોષનું અવસાન થયું.
મહત્વની ઘટનાઓ
આજનો દિન વિશેષ
19-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 એપ્રિલ
♦️1451 :- અફઘાન શહેનશાહ બહલોલ ખાં લોદીએ દિલ્લી પર કબજો કર્યો.
♦️1919 :- ફ્રાન્ચની સાંસદે દિવસમાં આઠ કલાક કામ કરવાનો નિર્ણય કર્યો.
♦️1948 :- ચાંગ કાઈ શેક રાષ્ટ્રવાદી ચીનના રાષ્ટ્રપતિ બન્યા.
♦️1950 :- શ્યામા પ્રશાદ મુખરજીએ મંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું. તેઓ કેન્દ્ર સરકારના પ્રથમ મંત્રી હતા.
♦️1960 :- આફ્રો એશિયન કોન્ફરન્સ નવી દિલ્લીમાં પુરી થઇ.
♦️1971 :- આફ્રિકન દેશ સીયરા લાઓને પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું.
♦️1975 :- ભારતનો પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ અવકાશમાં તરતો મુકવામાં આવ્યો.
♦️1976 :- મહારુચિ દયાનંદ યુનિવર્સિટીની હરિયાણામાં સ્થાપના થઇ.
♦️1995 :- રાજેન્દ્ર કુમારી બાજપાઈને પોન્ડિચેરીના Lt. ગવર્નર નિયુક્ત કર્યા.
મહત્વની ઘટનાઓ
-
૧૯૭૫ – ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ રશિયાના કાપુસ્તિન યાર નામનાં રશિયન અવકાશ મથકેથી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.
આજનો દિન વિશેષ મહાત્મા હંસરાજ
૧૯ એપ્રિલ
મહાત્મા હંસરાજ
પંજાબના પ્રસિદ્ધ આર્યસમાજના નેતા, સમાજસુધારક અને શિક્ષણવિદ મહાત્મા હંસરાજનો જન્મ ૧૯ એપ્રિલ, ૧૮૬૪ ના રોજ પંજાબમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ સ્થાનિક શાળામાં મેળવ્યું અને સ્નાતક સરકારી કૉલેજમાં લાહોરમાં પૂર્ણ કર્યું. લાહોર સ્વામી દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા અને તેમના વિચારોથી પ્રભાવિત થયા. મહાત્મા હંસરાજ માજસેવા કરવાનો સંકલ્પ લીધો. સમય મળતા જ તેઓ ગરીબો અને ભણ લોકોને શિક્ષણ આપતા.
સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિ સ્થાપના કરી હતી. ઈ.સ.૧૮૮૯ બની ગઈ. ઈ.સ.૧૯૧૧ સુધી તે હંસરાજ એ શિક્ષણ સંસ્થાની યાનંદ એંગ્લો-વૈદિક હાઈસ્કુલ’ કૉલેજ સંસ્થામાં કાર્ય કર્યું. ઈ.સ.૧૯૧૯ માં તેમણે અમૃતસરમાં ભારતીય સામાજિક સેમિનારની અધ્યક્ષતા કરી હતી. આર્યસમાજની વિશ્વની સૌપ્રથમ કોન્ફરન્સ ઈ.સ.૧૯૨૭ માં ભારતમાં યોજાઈ હતી જેમાં તેમનીધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી. ઈ.સ.૧૯૨૨ માં મહાત્મા હંસરાજે ‘મોપલા વિદ્રોહ’ દરમ્યાન મુસ્લિમ ધર્મ અંગીકાર કરનાર ૨૫૦૦ હિન્દુને ફરી હિન્દુ ધર્મમાં પરિવર્તન કરાવ્યું હતું. મહાત્મા હંસરાજ એક રાષ્ટ્રભક્ત હતા અને જાતિવાદના તેઓ વિરોધી હતા. શિક્ષણના પ્રસાર માટેનું તેમનું યોગદાન મહત્વનું રહ્યું હતું.સમાજસેવા અને શિક્ષણ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર મહાત્મા હંસરાજનું અવસાન ૧૫ નવેમ્બર,૧૯૩૮ ના રોજ થયું હતુ.
18-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
18 એપ્રિલ
મહત્વની ઘટનાઓ
-
૨૦૦૮ – ઇન્ડિયન પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચસાથે પ્રથમ સિઝનનો પ્રારંભ.
આજનો દિન વિશેષ ડૉ. ઘોંડો કેશવ કર્વે
૧૮ એપ્રિલ
ડૉ. ઘોંડો કેશવ કર્વે
આધુનિક ભારતના મહાન સમાજસુધારક અને ઉદ્ધારક ડૉ. ઘોંડો કેશવ કર્વેનો જન્મ ૧૮ એપ્રિલ,૧૮૫૮ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં પૂર્ણ કર્યું. ઉચ્ચ અભ્યાસ અર્થે તેઓ મુંબઈ ગયા. ઈ.સ.૧૮૮૪ માં ગણિત વિષયમાં સ્નાતક પૂર્ણ કર્યું અને મરાઠી શાળામાં શિક્ષક તરીકે રહ્યા. મહાન દેશભક્ત અને સમાજસુધારક દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે । મહાદેવ ગોવિંદ રાનડે જેવાં મહાપુરુષોના સંપર્કમાં આવ્યા અને તેમના ફર્ગ્યુસન કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા ચલાવવામાં આવેલ નવી શિક્ષણનીતિ કાર્યોમાં વ્યસ્ત રહ્યા. ઈ.સ.૧૯૦૭ પગલે સમાજસેવામાં જોડાયા.
મહાત્મા ગાંધીજી દ્વારા એ સમયે હારાષ્ટ્ર સમાજસુધારક સમિતિના ાઓ માટે ‘મહિલા વિદ્યાલય’ ની સ્થાપના .કરી અને ઈ.સ.૧૯૧૬ માં મહિલા માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. ડૉ. ઘોંડો કેશવ કર્વે મહાન સમાજસુધારકની સાથોસાથ શિક્ષણશાસ્ત્રી પણ હતા. ગામમાં શિક્ષણ શિક્ષણનો પ્રસાર કરવા ૫૦ થી વધુ પ્રાથમિક કરી.ઈ.સ૧૯૫૫ માં ભારત સરકારે પદ્મવિભૂષણ પુરસ્કારથી સહજ સુલભ બનાવવા વિદ્યાલયોની સ્થા સમ્માનિત કરવા આવ્યા. ડૉ. ઘોંડો કેશવ કર્વેની ઈ.સ.૧૯૫૮ માં જન્મશતાબ્દી મનાવવામાં આવી અને ભારત સરકારે આ અવસરે અવિસ્મરણીય ઉજવણી કરવા ભારત સરકારે ‘ભારતરત્ન’ થી સમ્માનિત કરવામાં આવ્યા અને તેમના સમ્માન અને ટપાલ ટિકિટ
બહાર પાડવામાં આવી. ૦૯ નવેમ્બર, ૧૯૬૨ મા મહાન આત્માએ આ લોકમાંથી વિદાય લીધી.
17-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 એપ્રિલ
♦️1815 :- ઇન્ડોનેશિયાનો તમબોરા જવાળામુખી ફાટ્યો હતો જેમાં દોઢ લાખ લોકો માર્યા ગયા હતા.
♦️1946 :- સિરિયાએ ફ્રાંચ થી આઝાદી મેળવી. પણ અત્યારે દેશમાં ગૃહયુદ્ધ ચાલે છે. વિદ્રોહીઓ અને ISIS (Islamik State of Iraq and Siriya) આતંકવાદીઓએ દેશના મોટા હિસ્સા પર કબ્જો કર્યો છે.
♦️1977 :- સ્વતંત્ર પાર્ટીનું જનતા પાર્ટીમાં વિલીનીકરણ. આ પાર્ટીની સ્થાપના ચક્રવર્તી રાજગોપાલચારીએ 1959માં નહેરુની સમાજવાદી નીતિના વિરોધમાં કરી હતી.
♦️1999 :- અટલ બિહારી વાજપાયીની સરકાર એક મત માટે જતી રહી હતી. વિશ્વાસમત પ્રસ્તાવમાં સરકારના સમર્થનમાં 269 અને વિરોધમાં 270 મત પડ્યા હતા
મહત્વની ઘટનાઓ
1995 – પાકિસ્તાનમાં બાળ મજૂરીનો અંત લાવનાર યુવા કાર્યકર ઇકબાલ મસીહની હત્યા.
2003- 55 વર્ષ પછી ભારત-યુકે પાર્લામેન્ટરી ફોરમની રચના.
2006-ચાડ આફ્રિકન યુનિયન સુદાનના વલણને કારણે શાંતિ વાટાઘાટોમાંથી ખસી ગયું.
દક્ષિણ કોરિયાએ 2007-2014 એશિયાડનું આયોજન કર્યું હતું.
2008 –
ફુગાવાનો દર 0.27% ઘટીને 7.14% થયો. હનુંગ થોમસ એન્ડ ટેક્સટાઈલ્સ લિ.એ ચીની કંપનીને ખરીદવા માટે સમજૂતીનું મેમોરેન્ડમ આપ્યું હતું.
ભારત અને બ્રાઝિલ વચ્ચે ચાર મહત્વના કરારો થયા.
આજનો દિન વિશેષ ગીત શેઠી
૧૭ એપ્રિલ
ગીત શેઠી બિલિયર્ડસ અને સ્નૂકર ખેલાડી ગીત શેઠીનો જન્મ ૧૭ એપ્રિલ,૧૯૬૧ ના રોજ દિલ્લીમાં થયો હતો. તેમનું પૂરું નામ ગીત શ્રીરામ શેઠી છે. અમદાવાદમાં એમ.બી.એ. ની ડિગ્રી મેળવ્યા બાદ ટાટા ઓઈલ મિલમાં મેનેજરની નોકરી કરી. ઈ.સ.૧૯૮૨ માં ગીત શેઠીએ રાષ્ટ્રીય સિનિયર ટાઇટલ જીતીને માઈકલ ફરેરાને હરાવ્યા અને જુનિયર ડબલ્સમાં પણ અદ્ભુત જીત મેળવી. ઈ.સ.૧૯૮૪ માં ગીત શેઠીએ લેન્ડમાં આંતરરાષ્ટ્રીય સ્નૂકરમાં ચેમ્પિયનશીપ જીતી અને વિન્ડસરમ આંતરરાષ્ટ્રીય બિલિયર્ડસ ચેમ્પિયનશીપ જીતી.
દિલ્લીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય ચેમ્પીયનશીપમાં ફાઈનલમાં ૭૪ વર્ષીય બોબ માર્શલને હરાવ્યા. .સ.૧૯૮૭ માં ગીત શેઠી વિશ્વના એકમાત્ર બિલિયર્ડસ ખેલાડી હતા જેમ ૧૪૭ સ્કોર કર્યો. ઈ.સ.૧૯૮૫,૧૯૮૭,૨૦૦૧ માં વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશીપ જીતી ઉપરાંત વર્ષ ૨૦૦૨,૨૦૦૩ ,૨૦૦૮ તેમજ વર્ષ ૨૦૦૭ માં કાંસ્યપદક તેમજ વર્ષ ૨૦૦૮ માં સુવર્ણપદક મેળવ્યા હતા. ભારત સરકારે રમતગમતક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવવા બદલ ઈ.સ.૧૯૮૬ માં અર્જુન પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત વર્ષ ૧૯૯૨-૯૩ માં ભારતનો સર્વોચ્ચ રમત ક્ષેત્રનો પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા.
16-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 એપ્રિલ
♦️૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલ્વે સેવાની શરૂઆત,જે બોરીબંદર,મુંબઇ થી થાણે સુધી શરૂ કરાઇ.
♦️૧૯૧૨ – ‘હેરિએટ ક્વિમ્બી હવાઇ જહાજ દ્વારા ઉડીને ‘ઇંગ્લિશ ખાડી’ પસાર કરનાર પ્રથમ મહિલા બની.
♦️૧૯૧૯ – જલિયાવાલા બાગ હત્યાકાંડનાં વિરોધમાં,ગાંધીજીએ “પ્રાર્થના અને અનશન” દિવસ મનાવ્યો.
♦️૧૯૭૨ – ‘એપોલો ૧૬’ અવકાશયાનનું,’કેપ કાનવેરલ’,ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૫૩ – ભારતમાં પ્રથમ યાત્રી રેલવે સેવાની શરૂઆત, જે બોરીબંદર,મુંબઇથી થાણે સુધી શરૂ કરાઇ.
-
૧૯૧૨ – ‘હેરિએટ ક્વિમ્બી'(Harriet Quimby),હવાઇ જહાજ દ્વારા ઉડીને ‘ઇંગ્લિશ ખાડી’ પસાર કરનાર પ્રથમ મહિલા બની.
-
૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં ગાંધીજીએ “પ્રાર્થના અને અનશન” દિવસ મનાવ્યો.
-
૧૯૭૨ – ‘એપોલો ૧૬’ અવકાશયાનનું,’કેપ કાનવેરલ’,ફ્લોરિડા, મથકેથી પ્રક્ષેપણ કરાયું.
આજનો દિન વિશેષ નંદલાલ બોસ
૧૬ એપ્રિલ
નંદલાલ બોસ
ભારતના પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોસનો જન્મ ૦૩ ડિસેમ્બરના રોજ બિહારના મુંગેર જિલ્લામાં થયો હતો. અભ્યાસમાં તેઓ સફળ ન રહ્યા પરંતુ ચિત્રમાં તેઓ માસ્ટર રહ્યા. નંદલાલને કલાશાળામાં પ્રવેશ મેળવ્યો અને ૦૫ વર્ષ સુધી ચિત્રનું ઊંડાણપૂર્વક શિક્ષણ મેળવ્યું. ઈ.સ. ૧૯૦૫ થી ઈ.સ.૧૯૧૦ સુધી ત્તાની સરકારી આર્ટ કૉલેજમાં અવનીન્દ્રનાથ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મેળવ્યું. કલાક્ષેત્રે શિક્ષણ મેળવ્યા બાદ શાંતિનિકેતન કલાભવન અધ્યાપક તરીકે રહ્યા. કલાક્ષેત્રની સાથોસાથ નંદલાલ સ્વતંત્રતા આંદોલનમાં પણ જોડાયા હતા.
નંદલાલ બોસનો સંપર્ક પંડિત જવાહરલાલ નહેરુ સાથે થયો અને ભારતીય સંવિધાનમાં ચિત્ર ઈતિહાસની વિકાસયાત્રા ાની તક મળી. ચિત્રમાં મુખ્યત્વે ભારતીય મહાત્મા ગાંધીજી સાથે અનેક તેઓ સ્વતંત્રતા આંદોલનમાં નંદલાલ । એ મહત્વપૂર્ણ કાર્ય કાર્ય હતા.અનેક યુનિવર્સિટી દ્વારા નંદલાલ ડી.લીટની પદવીથી સમ્માનિત કર્યા. ઈ.સ.૧૯૫૪ માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. ૧૬ એપ્રિલ, ૧૯૬૬ ન રોજ નંદલાલ બોસે આ જગતમાંથી વિદાય લીધી.
15-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
15 એપ્રિલ
♦️૧૮૬૫ – અબ્રાહમ લિંકનનું મૃત્યુ,આગલી સાંજે ગોળીબારમાં ઘવાયેલા.’એન્ડ્રુ જોન્સન’ અમેરિકાનાં ૧૭માં પ્રમુખ બન્યા.
♦️૧૮૯૨ – ‘જનરલ ઇલેક્ટ્રિક કંપની'(GE)ની સ્થાપના
♦️૧૯૧૨ – ટાઇટેનિક જહાજ આગલી રાત્રે હિમખંડ સાથે અથડાયા બાદ,અઢી કલાક પછી, ડુબ્યું.
♦️૧૯૨૩ – મધુપ્રમેહ (diabetics)નાં દર્દીઓ માટે ઇન્સ્યુલિન (Insulin) સર્વત્ર ઉપલબ્ધ બન્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૬૫ – અબ્રાહમ લિંકનનું મૃત્યુ,આગલી સાંજે ગોળીબારમાં ઘવાયેલા.’એન્ડ્રુ જોન્સન’ અમેરિકાનાં ૧૭માં પ્રમુખ બન્યા.
-
૧૮૯૨ – ‘જનરલ ઇલેક્ટ્રિક કંપની'(GE)ની સ્થાપના.
-
૧૯૧૨ – ટાઇટેનિક જહાજ આગલી રાત્રે હિમખંડ સાથે અથડાયા બાદ,અઢી કલાક પછી, ડૂબ્યું.
-
૧૯૨૩ – મધુપ્રમેહ (diabetics)નાં દર્દીઓ માટે ઇન્સ્યુલિન (Insulin) સર્વત્ર ઉપલબ્ધ બન્યું.
આજનો દિન વિશેષ સુલ્તાનખાન
૧૫ એપ્રિલ
સુલ્તાનખાન ભારતના પ્રસિદ્ધ સારંગીવાદક અને શાસ્ત્રીય ગાયક સુલ્તાનખાનનો જન્મ ૧૫ એપ્રિલ, ૧૯૪૦ ના રોજ રાજસ્થાનના જયપુર શહેરમાં થયો હતો. ભારતમાં સારંગીને પુનૅજીવિત કરવાનો શ્રેય સુલ્તાનખાનનો છે. સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા ગુલાબખાન પાસેથી પ્રાપ્ત કર્યું. ઉસ્તાદ સુ નખાન ભારતીય સંગીતક્ષેત્રે અનેક મહાન સંગીતકારો સાથે કાર્ય કરી ચૂક્યા છે. તેમની કલાથી લતા મંગેશકર, તબલાવાદક વાંસળી વાદક હરિપ્રસાદ ચોરસિયા રક્ખા ખાન,ઝાકીર હુસૈન, સંતૂરવાદક પંડિત શિવકુમાર.
શર્મા પણ પ્રભાવિત કર્યા. ઉસ્તાદ સુલ્તાનખ બીટના સદસ્ય તરીકે પ્રખ્યાત બેન્ડ બીટલ્સ’ ભારતમાં ફ્યુજન સંગીત સમૂહ તબલા હતા. આ ઉપરાંત પંડિત રવિશંકર અને સાથે તેમણે આંતરરાષ્ટ્રીય સંગીત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ઉસ્તાદ સુલ્તાન ખાનને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ તેમજ બે વાર ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’ અને મહારાષ્ટ્રના ‘સ્વર્ણ પદક પુરસ્કાર’ થી નવાજવામાં આવ્યા છે. ઈ.સ. ૧૯૯૮ મા ‘અમેરિકન અકાદમી ઓફ આર્ટિસ્ટ એવોર્ડ’ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. સારંગીને વિશેષ પ્રસિદ્ધિ અપાવનાર ઉસ્તાદ સુલ્તાનખાનનું દેહાવસાન ૨૭ નવેમ્બર, ૨૦૧૧ ના રોજ થયું.
14-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
14 એપ્રિલ
♦️૧૬૯૯ –ખાલસા પંથનો જન્મ, (શીખ ધર્મમાં ભાઈચારો), નાનકશાહી પંચાંગ પ્રમાણે
♦️૧૮૨૮ – ‘નોહ વેબસ્ટરે’ પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્ક(કોપીરાઇટ) નોંધાવ્યા. (જે હજુ “વેબસ્ટરર્સ ડિક્શનરી” થી પ્રખ્યાત છે.)
♦️૧૮૬૫ – અમેરિકાનાં પ્રમુખ ‘અબ્રાહમ લિંકન’ની,ફોર્ડ થિએટરમાં,’જોહન વિલ્ક્સ બૂથ’ દ્વારા ગોળી મારી હત્યા કરાઇ.
♦️૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ ‘ટાઇટેનિક’,ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ.
♦️૧૯૪૪ – મુંબઇ વિસ્ફોટ મુંબઇનાં બંદરમાં ભયાનક વિસ્ફોટને કારણે ૩૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨ કરોડ પાઉન્ડનું આર્થિક નુકશાન થયું.
♦️૧૯૫૬ – શિકાગો,અમેરિકામાં, પ્રથમ ‘વિડિયોટેપ’નું નિદર્શન કરાયું.
♦️૨૦૦૩ – માનવ રંગસુત્રિય પરિયોજના પૂર્ણ કરાઇ.જેમાં ૯૯% માનવ રંગસુત્રો ને, ૯૯.૯૯% ચોક્કસતા સાથે ચોક્કસ ક્રમાંકમાં ઓળખી કાઢવામાં આવ્યા.
મહત્વની ઘટનાઓ
-
૧૬૯૯ – ખાલસા (Khalsa): ખાલસા પંથનો જન્મ, (શીખ ધર્મમાં ભાઈચારો), નાનકશાહી પંચાંગ પ્રમાણે (Nanakshahi calendar).
-
૧૮૨૮ – ‘નોહ વેબસ્ટરે’ પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્ક(કોપીરાઇટ) નોંધાવ્યા. (જે હજુ “વેબસ્ટરર્સ ડિક્શનરી” થી પ્રખ્યાત છે.)
-
૧૮૬૦ – પ્રથમ ‘પોની એક્સપ્રેસ’ (Pony Express) સવાર ‘સેક્રેમેન્ટો’,’કેલિફોર્નિયા’ પહોંચ્યો.(અમેરિકાની આ શરૂઆતી ટપાલ સેવા હતી જેમાં ટટ્ટુ,નાનો અશ્વ,સવાર દ્વ્રારા પત્રો મોકલાતા).
-
૧૮૬૫ – અમેરિકાનાં પ્રમુખ ‘અબ્રાહમ લિંકન’ની,ફોર્ડ થિએટરમાં,’જોહન વિલ્ક્સ બૂથ’ દ્વારા ગોળી મારી હત્યા કરાઇ.
-
૧૮૯૪ – થોમસ આલ્વા એડિસને ‘કાઇનેટોસ્કોપ’ (kinetoscope)નું નિદર્શન કર્યું, જેમાં એક નાનાં કાણા મારફત ચિત્રોની હારમાળા પ્રદર્શિત કરી હલનચલનનો આભાસ ઉત્પન કરાતો હતો.આ સાધન ચલચિત્રનું પુર્વજ ગણાયું.
-
૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ ‘ટાઇટેનિક’,ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ.
-
૧૯૪૪ – મુંબઇ વિસ્ફોટ (૧૯૪૪) (Bombay Explosion (1944)): મુંબઇનાં બંદરમાં ભયાનક વિસ્ફોટને કારણે ૩૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨ કરોડ પાઉન્ડ (હાલના આશરે ૧.૫ અબજ રૂપિયા)નું આર્થિક નુકશાન થયું.
-
૧૯૫૬ – શિકાગો,અમેરિકામાં, પ્રથમ ‘વિડિયોટેપ’નું નિદર્શન કરાયું.
-
૧૯૮૬ – બાંગ્લાદેશનાં ગોપાલગંજ જિલ્લામાં ૧ કિ.ગ્રા. વજનના કરા (hailstone) પડ્યા,જેનાથી ૯૨ લોકોનાં મૃત્યુ થયા. આ અત્યાર સુધીમાં નોંધાયેલ સૌથી મોટા કરા છે.
-
૨૦૦૩ – માનવ રંગસુત્રિય પરિયોજના (Human Genome Project) પૂર્ણ કરાઇ.જેમાં ૯૯% માનવ રંગસુત્રો (genome)ને, ૯૯.૯૯% ચોક્કસતા સાથે ચોક્કસ ક્રમાંકમાં ઓળખી કાઢવામાં આવ્યા.
આજનો દિન વિશેષ ડૉ. ભીમરાવ આંબેડકર
૧૪ એપ્રિલ
ડૉ. ભીમરાવ આંબેડકર
કાયદાશાસ્ત્રી, રાજનેતા, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ,૧૮૯૧ ના રોજ મધ્યપ્રદેશના મહુમાં થયો હતો. એક ગરીબ પરિવારમાં જન્મેલા આંબેડકરે ભારતની વર્ણવ્યવસ્થાના નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી તેઓ બાબાસાહેબ ના હુલામણા નામથી પણ જાણીતા છે. એલિફીન્સટન કૉલેજમાં ઈ.સ.૧૯૧૨ માં સ્નાતક પૂર્ણ કર્યું. તેમણે ભારતમાં બૌદ્ધ પુનજાગરણ આંદોલનની શરૂઅ કરી. તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતા.ડૉ.આંબેડકર જીવન સંઘર્ષનું પ્રતિક છે. તે અનન્ય જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધું. તેમના નેતા હતા જેમણે પોતાનું આખુ તેત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા.
ઈમાનદારી, સત્યતા, દ્રઢતા, નિયમિતતાના દર્શન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવના મેઘાવી વિદ્યાર્થીના નાતે ષ્યવૃત્તિ આપીને ઈ.સ.૧૯૧૩ માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર,માનવવિજ્ઞાનનો . અભ્યાસ ભીમરાવે કર્યો. ભીમરાવ આંબેડકર સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો પાલવની છાયા બની ગયા. ભીમરાવે કહ્યું કે વર્ગહીન સમાજ
વાદળની જેમ ભીમને માટે રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે.
ડૉ.ભીમરાવ આં રને સર્વસંમતિથી સંવિધાન સભાની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. ૦૩ ઓગસ્ટ,૧૯૪૭ ,મા ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ.ભીમરાવ આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા. ૦૪ નવેમ્બર,૧૯૪૮ મા ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું. મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૦૮ પરિશિષ્ટ હતા. ૨૬ નવેમ્બર,૧૯૪૯ માં ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું અને ૨૬ જાન્યુઆરી,૧૯૫૦ થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. ૦૬ ડિસેમ્બર,૧૯૫૬ મા ડૉ.ભીમરાવ આંબેડકરનું અવસાન થયું. ઈ.સ.૧૯૯૮ મા તેમને ‘અમેરિકન અકાદમી ઓફ આર્ટિસ્ટ એવોર્ડ’ પુરસ્કાર આપી સમ્માન કરવામાં આવ્યું.
11-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 એપ્રિલ
♦️૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો
♦️૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
♦️૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.
♦️૧૯૭૦ – ચંદ્રયાન ‘એપોલો ૧૩’ નું પ્રક્ષેપણ કરાયું.
♦️૧૯૭૬ – પ્રથમ ‘પર્સનલ કોમ્પ્યુટર’ “એપલ ૧” બનાવાયું.
♦️૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર ‘ઇદી અમીન’ને હટાવાયા.
મહત્વની ઘટનાઓ
-
૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો (special relativity).
-
૧૯૦૯ – તેલ અવીવ શહેરની સ્થાપના થઈ.
-
૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..
-
૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારિત થયો.
-
૧૯૭૦ – ચંદ્રયાન ‘એપોલો ૧૩’ નું(Apollo 13) પ્રક્ષેપણ કરાયું.
-
૧૯૭૬ – પ્રથમ ‘પર્સનલ કોમ્પ્યુટર’ “એપલ ૧” (Apple I) બનાવાયું.
-
૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર ‘ઇદી અમીન’ને હટાવાયા.
આજનો દિન વિશેષ કસ્તુરબા ગાંધી
૧૧ એપ્રિલ કસ્તુરબા ગાંધી મહાત્મા ગાંધીજીના પત્ની અને ‘બા’ ના નામથી જાણીતા કસ્તુરબા ગાંધીનો જન્મ ૧૧ એપ્રિલ,૧૮૬૯ મા પોરબંદરમાં થયો હતો. કસ્તુરબા શિક્ષિત ન હોવા છતાં તેમનું વ્યક્તિત્વ અને બૌદ્ધિક જ્ઞાન અસામાન્ય હતું. કસ્તુરબાના માત્ર ૦૬ વર્ષની વયે મોહનદાસ સાથે સગાઈ કરવામાં આવી. ૧૩ વર્ષની વયે તેમના લગ્ન થયા. ગાંધીજીએ લગ્ન બાદ કસ્તુરબાને લખતા-વાચતા શીખવ્યું. ગાંધીજી કહેતા કે જે લોકો મારા અને કસ્તુરબાના સંપર્કમાં આવતા તેઓ હંમેશા મારી અપે શ્રદ્ધા રાખતા હતા.
કસ્તુરબા ઉંમરમાં ગાંધીજી કરતાં સાથોસાથ રાજકીય ચળવળોમાં જોડાયે સાથે દક્ષિણ આફ્રિકા ગયા. ઈ.સ. કરતાં કસ્તુરબા ઉપર વધારે મહિના મોટા હતા. કસ્તુરબા ગાંધીજીની રહ્યા. તેઓ ઈ.સ.૧૮૯૭ મા ગાંધીજીની થી ઈ.સ.૧૯૧૪ દરમ્યાન તેમણે ડર્બન પાસે આવેલ ‘ફોનિક્સ આશ્રમ’ ની પ્રવૃત્તિઓમાં સહયોગ આપ્યો હતો. ઈ.સ.૧૯૧૫ મા જયારે ગાંધીજી ગળી આંદોલનકરવા સાથે જોડાયેલા કામદારો,ખેડૂતોના ટેકાના આવ્યા ત્યારે કસ્તુરબા પણ તેમના સહભાગી બન્યા. કસ્તુરબા કામદારોના બાળકો અને સ્ત્રીઓને સ્વચ્છતા,શિસ્ત અને વાંચન-લેખન શીખવતા.ભારત છોડો આંદોલન દરમ્યાન તેમની ધરપકડ કરવામાં આવી અને એ જ રાતે તેમની તબિયત નાદુરસ્ત થઈ. ૨૨ ફેબ્રુઆરી,૧૯૪૪ ના રોજ કસ્તુરબાનું અવસાન થયું. તેમના અવસાન બાદ રાષ્ટ્રએ ‘મહિલા કલ્યાણ’ નામથી એક કરોડ રૂપિયા એકત્ર કર્યા અને ઈન્દોરમાં ‘કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ’ ની સ્થાપના કરવામાં આવી.
13-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 એપ્રિલ
♦️1699 :- શીખ ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી.
♦️1890 :- ફિલ્મ ડાયરેક્ટર રામચંદ્ર (દાદા સાહેબ ફાળકે)નો જન્મ થયો.
♦️1919 :- પંજાબના અમૃતસરમાં આવેલ જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે ગોળીબાર કર્યો. જેમાં સરકારી આંકડા અનુસાર 389ના મૃત્યુ થયા હતા અને 1500 જેટલા જખમી.
♦️1939 :- અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ માટે ઇન્ડિયન રેડ આર્મીની સ્થાપના થઇ.
♦️1948 :- ભુવનેશ્વર ઓરિસ્સા રાજ્યનું પાટનગર બન્યું.
♦️1982 :- ગદર પાર્ટીની સ્થાપનાના ફાઉન્ડર સભ્ય પંડિત પરમાનંદનું અવસાન થયું.
♦️1984 :- રાકેશ શર્મા અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી બન્યા.
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો.
-
૧૮૨૯ – બ્રિટિશ ધારાસભાએ,રોમન કેથોલિકોને ધાર્મિક સ્વાતંત્ર્ય જાહેર કર્યું.
-
૧૯૧૯ – જલિયાંવાલા બાગ હત્યાકાંડ : રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો. જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૩૭૯ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
-
૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના (Hindustani Lal Sena) (Indian Red Army) ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઈ.
-
૧૯૭૦ – ‘એપોલો ૧૩'(Apollo 13) જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું.
-
૧૯૭૪ – ‘વેસ્ટર્ન યુનિયને’, નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,’વેબસ્ટાર ૧’ નું પ્રક્ષેપણ કર્યું.
-
૧૯૮૪ – અવકાશ યાન “ચેલેન્જરે”,ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું.
આજનો દિન વિશેષ જલિયાંવાલા બાગ હત્યાકાંડ
૧૩ એપ્રિલ
જલિયાંવાલા બાગ હત્યાકાંડ
પંજાબના અમૃતસરમાં આવેલ સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. ૧૩ એપ્રિલ,૧૯૧૯ ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરના નેતૃત્વમાં અંગ્રેજી હુકુમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવા અબાલ- વૃદ્ધ અને બાળકો સહિત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ ક્યો હતો.
દિવસે આખા પંજાબ અને કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી સના રૂપમાં ઉજવે છે. તે દિવસે પણ હજારોની સંખ્યામાં ઈ.સ.૧૮૫૭ ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ અંગ્રેજોનું આઝાદી માટે ચાલી રહેલ આંદોલન પર રોક લગાવવા આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની મનાવતા હોય છે. ૧૩ એપ્રિલ,૧૬૯૯ ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના મોટો તહેવાર છે અને શીખો તેને સામુહિક જન્મદિ લોકો દૂરદૂરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા દમનકારી વલણ શરૂ થઈ ચૂક્યું હતું.
રોલેટ એક્ટ કાયદો અમલમાં મુક્યો રોલેટ એક્ટના કાળા કાયદા આફ્રિકાથી ભારત આવ્યા એક્ટના વિરોધનું માન કર્યું હતું. આંદોલન એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેના ચરમ પર પહોંચ્યું હતું. આશરે ૫ હજાર લોકો જલીયાંવાલા બાગમાં ભેગા થયા હતા ત્યારે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયર ૯૦ બ્રિટિશ સૈનિકો સાથે લઈને ત્યાં પહોંચી ગયા હતા. તેમના બધાંના હાથમાં ગોળીઓ ભરેલી રાયફલ હતા. સૈનિકોએ બાગને ઘેરીને કોઈપણ ચેતવણી આપ્યા વગર નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાના શરૂ કરી દીધા હતા. ૧૦ મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ ફાયર થઈ હતી. કેટલાંક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં રહેલા એકમાત્ર કુવામાં કુદી ગયા, પરંતુ જોતજોતામાં તે કુવામાં લાશોનો ઢગલો થયો હતો. આ જધન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ઈ.સ.૧૯૧૯ ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણુંક કરી હતી.જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ પણ લોકોની
સરકારને વધારે અધિકાર આપવામાં આવ્યા હતા. ગાંધીજી એ સમયે અને ધીમેધીમે તેમની લોકપ્રિયતા વધી રહી હતી.
12-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
12 એપ્રિલ
♦️૧૯૫૫ – પોલિયોની રસી, જે ડો.જોનાસ સાક દ્વારા શોધાયેલ, તે રસીને સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી.
♦️૧૯૬૧ – યુરિ ગાગારિન, બાહ્ય અવકાશમાં જનાર પ્રથમ માનવ બન્યો.
♦️૧૯૮૧ – અવકાશ યાનનું પ્રથમ પ્રક્ષેપણ : મિશન પર કોલંબિયાનું પ્રક્ષેપણ.
મહત્વની ઘટનાઓ
-
૧૯૫૫ – પોલિયોની રસી, જે ડો.જોનાસ સાક દ્વારા શોધાયેલ, તે રસીને સલામત અને અસરકારક જાહેર કરવામાં આવી.
-
૧૯૬૧ – યુરિ ગાગારિન (Yuri Gagarin), બાહ્ય અવકાશમાં જનાર પ્રથમ માનવ બન્યો. યાનઃ’વસ્તોક ૧'(Vostok 1).
-
૧૯૮૧ – અવકાશ યાનનું (Space Shuttle) પ્રથમ પ્રક્ષેપણ : મિશન (‘STS-1’) પર કોલંબિયા (Columbia)નું પ્રક્ષેપણ.
આજનો દિન વિશેષ સુમિત્રા મહાજન
૧૨ એપ્રિલ સુમિત્રા મહાજન
૧૬ મી લોકસભાના અધ્યક્ષ તરીકે રહેલા સુમિત્રા મહાજનનો જન્મ ૧૨ એપ્રિલ, ૧૯૪૩ ના રોજ મહારાષ્ટ્રના ચિપલુનમા થયો હતો. સુમિત્રા મહાજને એમ.એ અને એલ.એલ.બી.ની ડિગ્રી ઇન્દોર યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. સતત ૦૮ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવનાર જૂન,૨૦૧૪ ના રોજ લોકસભાના નવા અધ્ય ઈ.સ.૨૦૦૪ સુધી તેઓ રાજ્યમંત્રી તરીકે સુમિત્રા મહાજનના સ્પીકર પર બિરાજમાન થનાર બીજા સામાજિક સુધારણાના ક્ષેત્ર બન્યા. ઈ.સ.૧૯૯૯ થી હતા. ચૂંટાયા બાદ તે સ્પીકરના પદ ડેલા બન્યા છે. મહિલા કલ્યાણ અને અનેક મહત્વના કાર્યો કર્યાં હતા. રાજકીય ક્ષેત્રની સાથોસાથ સાંસ્કૃતિક સંસ્થાઓમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા. મધ્યપ્રદેશમાં મરાઠી અકાદમીમાં પૂર્વ અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે.
10-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
10 એપ્રિલ
મહત્વની ઘટનાઓ
-
૧૭૧૦ – ‘કોપીરાઇટ’ને વ્યવસ્થિત કરતો પ્રથમ કાયદો બ્રિટનમાં દાખલ કરાયો.
-
૧૮૫૭ – મેરઠમાં, ૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ.
-
૧૯૧૨ – “ટાઇટેનિક” (RMS Titanic) આગબોટે,તેની પ્રથમ અને એકમાત્ર સફર માટે,સાઉથમ્પ્ટન,ઇંગ્લેન્ડ,નું બારું છોડ્યું.
-
૧૯૯૪ – ઝારખંડ રાજ્યમાં આવેલા કેડરમા જિલ્લાની રચના આજના દિવસે જુના હજારીબાગ જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી હતી.
આજનો દિન વિશેષ મોરારજી દેસાઈ
૧૦ એપ્રિલ
મોરારજી દેસાઈ
ભારતના ચોથા વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ ૨૯ ફેબ્રુઆરી,૧૮૯૬ ના રોજ ગુજરાતના ભદેલીમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનું મહત્વ જાણ્યુ હતું. મોરારજી દેસાઈએ મુંબઈની એલફીસ્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. ઈ.સ.૧૯૧૮ મા વિલ્સન કૉલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા તેમણે ડેપ્યુટી કલેકટર તરીકે અમદાવાદમા નિમણુંક થઈ. મહાત્મા ગાંધીજીની આગેવાની હેઠળ ભારત જયારે આઝાદીની લડત લડી રહ્યું હતુ ત્યારે દાંડી યાત્રાથી છોડી દીધી.
આઝાદીની લડત દરમ્યાન ત્રણ મા તેઓ એક રાજકીય પાર્ટીના સભ્ય આયોજિત વ્યક્તિગત સત્યાગ્રહન મા ‘ભારત છોડો’. આંદોલન કરવામાં આવ્યા. રાજય બન્યા.ઈ.સ.૧૯૫૨ વિત થઈને તેમણે સરકારી નોકરી ખત તેઓ જેલમાં જઈ આવ્યા. ઈ.સ.૧૯૩૧ ઈ.સ.૧૯૪૧ માં મહાત્મા ગાંધીજી દ્વારા માંદોલન દરમ્યાન જેલમાં ગયા અને ફરી ઈ.સ. ૧૯૪૨ યાન પણ જેલમાં ગયા. ઈ.સ.૧૯૪૫ મા તેમને મુક્ત ઘાનસભાની ચુંટણી બાદ તેઓ મુંબઈના મહેસૂલ અને ગૃહમંત્રી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. ૨૪ માર્ચ,૧૯૭૭ ન રોજ તેઓ
પો. આથી દેશના વડાપ્રધાન બન્યા અને તેમણે સફળ નેતાની ભૂમિકા ભજવીને આકરા નિર્ણયો લઈને જરૂરી વસ્તુઓના ભાવો ઘટાડીને સામાન્ય લોકોમાં વધુ લોકપ્રિય થયા. ઈ.સ.૧૯૯૧ મા મોરારજી દેસાઈને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા
હતા. પાકિસ્તાને મોરારજી દેસાઈને ‘તહરીક-એ-પાકિસ્તાન’ નો સર્વશ્રેષ્ઠ નાગરિક સમ્માન આપ્યું હતું.ચરખા અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજી દેસાઈનું નિધન ૧૦ એપ્રિલ,૧૯૯૫ ના રોજ થયું.
9-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 એપ્રિલ
♦️૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો.
♦️૧૮૫૮ – ગંગા નદીની નહેરનું ઉદઘાટન
♦️૧૯૧૫ – ગાંધીજીએ ભોજનમાં માત્ર પાંચ વસ્તુઓ જ ખાવાનું વ્રત લીધું.
♦️૧૯૨૦ – ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકારની લડતની શરૂઆત કરી.
♦️૧૯૫૩ – “વોર્નર બ્રધર્સ” દ્વારા પ્રથમ ‘ત્રિપારિમાણીક ચલચિત્ર'(3-D film),”હાઉસ ઓફ્ વેક્સ” રજુ થયું.
♦️૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું.
♦️૨૦૦૫ – બ્રિટનનાં ‘પ્રિન્સ ચાર્લસ’ નાં ‘કેમિલા પાર્કર’ સાથે લગ્ન થયા.
મહત્વની ઘટનાઓ
-
૧૪૧૩ – હેન્રિ પાંચમો,ઇંગ્લેન્ડ ની ગાદીએ બેઠો.
-
૧૮૫૮ – ગંગા નદીની નહેરનું ઉદઘાટન
-
૧૯૧૫ – ગાંધીજીએ ભોજનમાં માત્ર પાંચ વસ્તુઓ જ ખાવાનું વ્રત લીધું.
-
૧૯૨૦ – ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે અસહકારની લડતની શરૂઆત કરી.
-
૧૯૫૩ – “વોર્નર બ્રધર્સ” દ્વારા પ્રથમ ‘ત્રિપારિમાણીક ચલચિત્ર'(3-D film),”હાઉસ ઓફ્ વેક્સ” રજુ થયું.
-
૧૯૬૭ – પ્રથમ બોઇંગ ૭૩૭ વિમાને પોતાનું પહેલું ઉડાન ભર્યું.
-
૨૦૦૫ – બ્રિટનનાં ‘પ્રિન્સ ચાર્લસ’ નાં ‘કેમિલા પાર્કર’ સાથે લગ્ન થયા.
આજનો દિન વિશેષ રાહુલ સાંકૃત્યાયન
|૦૯ એપ્રિલ રાહુલ સાંકૃત્યાયન
હિંદી યાત્રા સાહિત્યના જનક તરીકે જાણીતા રાહુલ સાંકૃત્યાયનનો જન્મ ૦૯ એપ્રિલ, ૧૮૯૩ ના રોજ ઉત્તરપ્રદેશના પન્દહા ગામમાં થયો હતો. ઈ.સ.૧૯૩૦ માં લંકામાં બૌદ્ધ હોવાને કારણે તેમનું નામ રાહુલ પડ્યું.તેમનું અન્ય નામ કેદારનાથ પાંડે અને દામોદર સ્વામી છે. ગૃહત્યાગ કર્યા બાદ તેમણે વાણસીની યાત્રા કરી.વારાણસીમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો. રાહુલ સાંકૃત્યાયન એ પીડિતોની સેવા કરવા લાગ્યા અને સ્વતંત્રતા આંદોલનમાં સજા થઈ. રાહુલ સાંકૃત્યાયન એ લંકાનો સવા વર્ષ રહ્યા અને લંકાની દ્રિતિય રાહુલ સાંકૃત્યાયન એ ગ્રહમાં ભાગ લીધો અને જેલની માસનો પ્રવાસ કર્યો. તિબેટમાં યાત્રા કરી.દેશોની યાત્રા કરી.
ખેતમજુરોના આંદોલનમાં તેમણે ઈ.સ.૧ થી ઈ.સ.૧૯૪૪ સુધી ભાગ લીધો. તેમણે વિભિન્ન વિષયોમાં ૧૫૦ થી વધુ ગ્રંથોની રચના કરી છે. જેમાંથી ૧૨૯ જેટલા ગ્રંથો પ્રકાશિત ઈ.સ.૧૯૪૨ ના ભારત છોડો આંદોલન સમયે સ્વામી સહજાનંદ સરસ્વતી દ્વારા પ્રકાશિત સાપ્તાહિક પત્ર ‘હુંકાર’ મા તેમણે સંપાદક તરીકે રહ્યા. રાહુલ સાંકૃત્યાયનને ઈ.સ.૧૯૫૮ મા ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ અને ઈ.સ.૧૯૬૩ મા ભારત સરકાર દ્વારા “પદ્મભૂષણ’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ૭૦ વર્ષની ઉંમરે ૧૪ એપ્રિલ,૧૯૬૩ ના રોજ દેહત્યાગ કર્યો.
8-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
8 એપ્રિલ
♦️૧૯૨૯ – ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ: દિલ્હી મુખ્ય ધારાગૃહમાં,ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા બોમ્બ અને ચોપાનિયા ફેંકાયા. બન્નેની ધરપકડ.
♦️૧૯૫૦ – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાક્ત-નહેરૂ સંધિ
♦️૧૯૫૭ – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી.
♦️૧૯૮૫ – ભોપાલ દુર્ઘટના: ભારતે ‘યુનિયન કાર્બાઇડ’ વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૯૨૯ – ભારતીય સ્વાતંત્ર્યતા સંગ્રામ: દિલ્હી મુખ્ય ધારાગૃહમાં,ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દ્વારા બોમ્બ અને ચોપાનિયા ફેંકાયા. બન્નેની ધરપકડ.
-
૧૯૫૦ – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાક્ત-નહેરૂ સંધિ (Liaquat-Nehru Pact).
-
૧૯૫૭ – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી.
-
૧૯૮૫ – ભોપાલ દુર્ઘટના: ભારતે ‘યુનિયન કાર્બાઇડ’ વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો.
આજનો દિન વિશેષ કોફી અન્નાન
૦૮ એપ્રિલ કોફી અન્નાન
સંયુક્ત રાષ્ટ્ર સંઘના સાતમાં મહાસચિવ તરીકે સેવા આપી એવા કોફી અન્નાનનો જન્મ ૦૮ એપ્રિલ, ૧૯૩૮ ના રોજ ધાનામાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ અમેરિકા ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા. અર્થશાસ્ત્ર વિષયમાં સ્નાતક પૂર્ણ કર્યા બાદ એમ.આઈ.ટી કૉલેજમાં મેનેજમેન્ટમાં એમ.એસ પદવી પ્રાપ્ત કરી. ઈ.સ.૧૯૬૨ માં અન્નાન એ સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં બજેટ અધિકારી તરીકે કાર્ય શરૂ કર્યું. શાંતિ અભિયાનમાં તેઓ સહાયક મહાસચિવ તરીકે રહી ચૂક્યા હતા.
૦૧ જાન્યુઆરી,૧૯૯૭ થી ૩૧ ડિસેમ્બર,૨૦૦૬ સુધી તેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ રહ્યા. વર્ષ ૨૦૦૧ માં તેમણે નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.t
7-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
7 એપ્રિલ
❇️ 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન
➖વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં ૧૯૧ સભ્ય દેશો દ્વારા ઉજવાય છે.
♦️૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.
♦️૧૯૦૬ – નેપલ્સમાં ‘માઉન્ટ વિસુવિયસ’ જવાળામુખી ફાટી નિકળ્યો.
♦️૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગઠન કરાયું.
♦️૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ (કોમ્પ્યુટર) જાહેર કર્યું.
♦️૨૦૦૧ – “માર્સ ઓડિસી” નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું.
♦️૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.
-
૧૯૦૬ – નેપલ્સમાં ‘માઉન્ટ વિસુવિયસ’ જવાળામુખી ફાટી નિકળ્યો.
-
૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું ગઠન કરાયું.
-
૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ (કોમ્પ્યુટર) જાહેર કર્યું.
-
૨૦૦૧ – “માર્સ ઓડિસી”(Mars Odyssey) નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું.
-
૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું.
આજનો દિન વિશેષ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા ૦૭ એપ્રિલના દિવસને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જાહેર કરવામાં આવે છે. દર વર્ષે વૈશ્વિક સ્વાસ્થ્યની સમૂહ ચિંતાના ભાગરૂપે એક જુદા જ વિષયને પ્રસ્તુત કરવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવાની શરૂઆત ઈ.સ.૧૯૫૦ થી થઈ. ૦૭ એપ્રિલ,૧૯૪૮ થઈ. WHO ની પ્રથમ વિશ્વ સ્વાસ્થ્ય સભા विश्व स्वास्थ्य दिन ld health d WHO ની સ્થાપના જેમાં ૦૭ એપ્રિલ એ દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વિશે :
સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક સહયોગી સંસ્થા ન રૂપે વિશ્વના ૧૯૩ દેશોએ સાથે મળી સ્વિત્ઝર ન્ડન જીનીવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સંસ્થાની સ્થાપના કરી. જેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર શારીરિક, માનસિક અને સામાજિક રૂપે પૂર્ણ સ્વસ્થ હોવું એજ માનવ સ્વાસ્થ્યની પરિભાષા છે. લોકોની કથળતી જતી જીવનશૈલીને કારણે બીમારીઓ પણ વધી રહી છે. સ્વાસ્થ્યને લઈને આજે વ્યક્તિએ પોતે વધુ જાગૃત થવાની જરૂર છે.આવો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં અને સમગ્ર જીવન દરમ્યાન આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે કેટલાંક સંકલ્પ કરીએ….
6-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
6 એપ્રિલ
♦️1672: ફ્રાન્સે નેધરલેન્ડ્સ પર યુદ્ધની જાહેરાત કરી.
♦️1789: યુ.એસ. કૉંગ્રેસનો નિયમિત સત્ર ફેડરલ હોલ ન્યૂયોર્કમાં શરૂ થાય છે.
♦️1896: પ્રથમ આધુનિક ઓલિમ્પિક્સ એથેન્સમાં શરૂ થયું.
♦️1917: પ્રથમ વિશ્વ યુદ્ધમાં, યુનાઇટેડ સ્ટેટ્સે જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું.
♦️1919: રોલેટી એક્ટ સામે શરૂ થયેલા નાગરિક આજ્ઞાભંગ ચળવળ હેઠળ ગાંધીજીએ સૌપ્રથમ ભારત-સરકારની હડતાળ માટે બોલાવ્યું.
♦️1931: સુચિત્રા સેન, ભારતીય સિનેમાનો શ્રેષ્ઠ કૃતિ બંગાળમાં થયો હતો.
♦️1942: જાપાનના વિમાનોએ પ્રથમ વખત ભારત પર બોમ્બ ધડાકા કરી
♦️1998: પાકિસ્તાન સફળતાપૂર્વક મધ્યમ રેન્જ મિસાઈલ ‘ગૌરી બેલિસ્ટિક’ નું પરીક્ષણ કર્યું.
♦️1980: ભારતીય જનતા પાર્ટીની રચના થઈ.
મહત્વની ઘટનાઓ
-
૧૮૬૯ – કચકડા (Celluloid)ની પેટન્ટ (એકાધિકાર) લેવામાં આવી .
-
૧૮૯૬ – એથેન્સમાં, રોમન સમ્રાટ દ્વારા પ્રતિબંધિત કરાયા પછી,૧૫૦૦ વર્ષ પછી પ્રથમ અર્વાચિન ઓલિમ્પીક રમતોત્સવનું ઉદ્ઘાટન કરાયું.
-
૧૯૦૯ – ‘રોબર્ટ પિયરી’ અને ‘મેથ્યુ હેન્સન’ માન્યતા મુજબ ઉત્તર ધ્રુવ પર પહોંચ્યા.
-
૧૯૧૯ – મહાત્મા ગાંધીજીએ અસહકારનું એલાન આપ્યું.
-
૧૯૩૦ – મહાત્મા ગાંધીજીએ નવસારી જિલ્લાના દાંડી ખાતે મીઠાનો ગાંગડો ઉપાડ્યો અને જાહેર કર્યુ કે:”આ સાથે, હું બ્રિટિશ સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાખીશ”. અને “મીઠાનો સત્યાગ્રહ” શરૂ કર્યો.
-
૧૯૭૩ – “પાયોનિયર-૧૧” અવકાશયાનનું પ્રક્ષેપણ થયું.
-
૧૯૯૮ – પાકિસ્તાને મધ્યમ દુરીનાં પ્રક્ષેપાત્રનું પરિક્ષણ કર્યું,જે ભારતને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે.
આજનો દિન વિશેષ પન્નાલાલ પટેલ
૦૬ એપ્રિલ
પન્નાલાલ પટેલ
ગુજરાતી ભાષાના મહાન સાહિત્યકારપન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ ૦૭ મે,૧૯૧૨ના રોજ રાજસ્થાનના માંડલી ગામમાં થયો હતો. પન્નાલાલ પટેલે લેખનકાર્યની શરૂઆત ‘શેઠની શારદા’ વાર્તા દ્વારા કરી હતી. તેમને ‘સાહિત્ય જગતના ચમત્કાર’, ‘જાનપેદી નવલકથાના સર્જક તરીકે ઓળખાય છે. માનવીની ભવાઈ નવલકથાને દુષ્કાળમાંથી ઉભું થતું આલેખેલી છે.
આ માત છે : ભીંત ફાડીને ઉગ્યો પીપળો. ફિલ્મ બની હતી. તેમના દ્વારા રચિત અનુરૂપ આલેખાયેલી ભાગ્યના ભેરું નવલકથા ગ્રામજીવન અને કાળુ અને રાજુની પ્રણય સુંદરમે પન્નાલાલ પટેલ માટે માનવીની ભવાઈ ઈ.સ.૧૯૯૪ નવલકથામાં વળામણાં, મીણ માટીના માનવી, છે. ઈ.સ.૧૯૮૫ જીવ,માનવીની ભવાઈ, ભાંગ્યાના ભેરું, નવું લોહી વગેરે નવલકથાનો સમાવેશ થાય માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. તેમાં ઈ.સ.૧૯૦૦ નો છપ્પનીયો દુકાળનું વર્ણન છે. આ નવલકથા અંગ્રેજી સહિત ૧૦ ભાષામાં રૂપાંતર થઈ છે. ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ પન્નાલાલ પટેલને ઈ.સ.૧૯૫૦ માં રણજીતરામ પુરસ્કાર’ અને ઈ.સ.૧૯૮૫ માં ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ૦૫ એપ્રિલ,૧૯૮૯ ના રોજ પન્નાલાલ પટેલનું દેહાવસાન થયું હતુ.
5-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
5 એપ્રિલ
♦️1843: બ્રિટીશિકા વિક્ટોરિયાના બ્રિટિશ કોલોનીમાં હોંગકોંગમાં જોડાવાની જાહેરાત કરી.
♦️1908: બાબુ જગજીવન રામ એક રાજકારણી, સામાજિક કાર્યકર, સંસદીય અને કેબિનેટ મંત્રી તરીકે જન્મ્યા હતા.
♦️1930: ગાંધીજી તેમના ટેકેદારો સાથે મીઠું કાયદો તોડવા માટે ડુંદી પહોંચ્યા.
♦️1955: વિલોન ચર્ચિલ બ્રિટિશ વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું
♦️1957: દેશમાં પહેલીવાર અને કેરળમાં લોકશાહી રીતે ચૂંટાયેલા ચૂંટણીઓમાં પ્રથમ વખત, કમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં આવી અને ઇએમએસ નમ્બૂદિરીપદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
♦️1979: બોમ્બે (હવે મુંબઇ) માં દેશનો પ્રથમ નૌસેના સંગ્રહાલય ખુલવાનો.
♦️1993: પ્રસિદ્ધ બૉલીવુડની અભિનેત્રી દિવાળી ભારતી રહસ્યમય રીતે મૃત્યુ પામે છે
♦️1999: મલેશિયામાં હેન્દ્ર નામના વાયરસ સામે રક્ષણ આપવા માટે 8 મિલિયન 30 હજાર ડુક્કરનું મોટા પાયે હત્યા કરવામાં આવ્યું હતું
મહત્વની ઘટનાઓ
-
૧૭૨૨ – ડચ અન્વેષક ‘જેકબ રોગ્ગવીને'(Jacob Roggeveen) ઇસ્ટર ટાપુ (Easter Island) શોધી કાઢ્યો.
-
૧૯૩૦ – અસહકાર આંદોલન દરમિયાન, ગાંધીજીએ પ્રસિધ્ધ દાંડીકુચ કરી અને મીઠાનાં કાનુનનો ભંગ કર્યો.
-
૧૯૫૭ – ભારતમાં, સામ્યવાદીઓ, કેરળમાં પ્રથમ વખત ચુંટાઇ આવ્યા અને ‘ઇ.એમ.એસ.નામ્બૂદ્રિપાદ’ તેમનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
આજનો દિન વિશેષ જગજીવનરામ
|૦૫ એપ્રિલ
જગજીવનરામ
આધુનિક ભારતીય રાજનીતિના મહાન પુરુષ કે જેમને ‘બાબુજી’ તરીકે ઓળખવામાં આવતા એવા જગજીવનરામનો જન્મ ૦૫ એપ્રિલના રોજ બિહારના ચંદવા ગામમાં થયો હતો. સ્નાતક કલકત્તા યુનિવર્સિટીમાં પૂર્ણ કર્યા બાદ જગજીવનરામ તે સમયે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડતમાં જોડાયા. મહાત્મા ગણાતા જગજીવનરામ ઈ.સ.૧૯૩૬ માં ૨૮ વિધાનસભાના સદસ્ય તરીકે ચુંટાયા.
મહાત્મા ગાંધીજીએ ૦૯ ઓઓગષ્ટ ૧૯૪૨ ના રોજ મુંબઈથી શરૂ કરેલ ‘ભારત છોડો આંદોલનમાં’ જ વનરામ મુખ્ય હતા. બિહારમાં આંદોલનને વધુ તેજ ગતિએ ચાલુ કરવાના પ્રયત્નો કરતા જ તેમની ધરપકડ કરવામાં આવી. ઈ.સ.૧૯૪૬ માં પંડિત જવાહરલાલ નહેરુની સરકારમાં તેમને સ્થાન મળ્યું અને આઝાદી બાદ તેમની શ્રમમંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી તેમજ ત્રીસ વર્ષ સુધી તેઓ મંત્રીમંડળમાં રહ્યા. જગજીવનરામ એ સામાજિક કાર્યકર્તા, કેબિનેટ મંત્રીના રૂપે દેશની સેવા કરવા તેમનું જીવન સમર્પિત કરી દીધું હતુ.
૨૩ માર્ચ,૧૯૭૭ થી ૨૨ ઓગસ્ટ,૧૯૭૯ સુધી તેઓ ભારતના નાયબ વડાપ્રધાન પદ પર રહ્યા હતા. ભારતીય સમાજ અને રાજનીતિમાં દલિત વર્ગના મસીહાનું ૦૬ જુલાઈ,૧૯૮૬ ના રોજ ૭૮ વર્ષની વયે નિધન થયું.
* * *
4-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 એપ્રિલ
♦️૧૮૧૮ – અમેરિકાએ પટ્ટા અને તારા વાળો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
♦️૧૯૦૫ – ભારતમાં, કાંગડા ખીણમાં સવારે ૬:૧૯ વાગ્યે ધરતીકંપ આવ્યો, જેમાં ૨૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો.
♦️૧૯૬૮ – એપોલો અભિયાન: નાસા (NASA)એ “એપોલો ૬” નું પ્રક્ષેપણ કર્યું.
♦️૧૯૭૩ – ન્યુયોર્કમાં “વર્લ્ડ ટ્રેડ સેન્ટર” અધિકૃત રીતે ખુલ્લું મુકાયું.
♦️૧૯૭૫ – બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં ‘માઇક્રોસોફ્ટ’ની રચના થઇ.
♦️૧૯૭૯ – પાકિસ્તાન ના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ.
♦️૧૯૮૩ – અવકાશ યાન “ચેલેન્જરે” પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી.(STS-6)
મહત્વની ઘટનાઓ
-
૧૮૧૮ – અમેરિકાએ પટ્ટા અને તારા વાળો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.
-
૧૯૦૫ – ભારતમાં, કાંગડા ખીણમાં સવારે ૬:૧૯ વાગ્યે ધરતીકંપ આવ્યો, જેમાં ૨૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો.
-
૧૯૬૮ – એપોલો અભિયાન: નાસા (NASA)એ “એપોલો ૬” નું પ્રક્ષેપણ કર્યું.
-
૧૯૭૩ – ન્યુયોર્કમાં “વર્લ્ડ ટ્રેડ સેન્ટર” અધિકૃત રીતે ખુલ્લું મુકાયું.
-
૧૯૭૫ – બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં ‘માઇક્રોસોફ્ટ’ની રચના થઇ.
-
૧૯૭૯ – પાકિસ્તાનના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ.
-
૧૯૮૩ – અવકાશ યાન “ચેલેન્જરે” પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી.(STS-6).
આજનો દિન વિશેષ માખણલાલ ચતુર્વેદી
૦૪ એપ્રિલ
માખણલાલ ચતુર્વેદી
હિન્દી જગતના કવિ, પત્રકાર માખણલાલ ચતુર્વેદીનો જન્મ ૦૪ એપ્રિલ, ૧૮૮૯ ના રોજ મધ્યપ્રદેશના બાવઈ ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે ઘરે જ સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું. ઈ.સ.૧૯૧૩ માં માખણલાલ ચતુર્વેદીએ પ્રભા પત્રિકાનું સંપાદનનું આરંભ કર્યો.
ઈ.સ.૧૯૧૮ માં તેમણે ‘કૃષ્ણાર્જુન યુદ્ધ’ નામની નાટકની રચના કરી હતી. ગણેશ શંકર વિદ્યાર્થીના સંપર્કમાંઆવતાં તેઓ સ્વતંત્રતા આંદોલનમાં ોડાયા હતા. ૧૨ મે,૧૯૨૧ ના ણલાલ ચતુર્વેદીની ધરપકડ થઈ વિદ્યાર્થીની ધરપકડ બાદ ‘પ્રતાપ’ નુ રોજ આંદોલનમાં જોડાવાને કારણે અને ઈ.સ.૧૯૨૨ મા ગણેશ સંપાદકીય કાર્યભાર સંભા
ઈ.સ.૧૯૪૩ માં હિન્દી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ થયા.
રચનાઓમાં ‘કૃષ્ણાર્જુન યુદ્ધ’, ‘હિમકિરીટીની’, ચતુર્વેદીજીની ‘સાહિત્ય દેવતા’, ‘સમર્પણ’, વગેરે છે. હિન્દી સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ માખણલાલ ચતુર્વેદીને ઈ.સ.૧૯૪૯ માં સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સ્વતંત્રતા સેનાની માખણલાલ ચતુર્વેદીનુ અવસાન ઈ.સ.૧૯૬૮ માં થયું હતું.
3-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
૩ એપ્રિલ
♦️1680: રાયગઢ છત્રપતિ શિવાજી મૃત્યુ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના પ્રથમ પાયો મૂકે.
♦️1903: જન્મ કમલા દેવી ચટ્ટોપાધ્યાય સામાજિક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની.
♦️1929: પ્રખ્યાત હિન્દી સાહિત્યિક લેખક નિર્માલ વર્માનો જન્મ.
♦️1942: બીજા વિશ્વયુદ્ધ II ના બીજા વિશ્વયુદ્ધમાં જાપાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી.
♦️1962: ભારતનો પ્રખ્યાત અભિનેત્રી જયા પ્રદા.
♦️2000 યુકેમાં એક વિવાદાસ્પદ કાયદો છે, જે તેને સરકાર તરફથી કૂપન્સ ખરીદી યુકે કપડાં અને ખોરાક વસ્તુઓ તે માગી આશ્રય ખરીદી કરશે જણાવ્યું હતું કે ઘડ્યો.
♦️2007: 14 મી સાર્ક કોન્ફરન્સ નવી દિલ્હીમાં શરૂ થાય છે.
♦️2010: એપલનો પ્રથમ આઇપેડ બજારમાં આવ્યો
મહત્વની ઘટનાઓ
-
૧૯૭૩ – પ્રથમ સેલ ફોન કોલ કરાયો,ન્યુયોર્ક,અમેરિકામાં.
આજનો દિન વિશેષ સામ માણેકશા
ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડાજનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ ૦૩ એપ્રિલ, ૧૯૧૪ ના રોજ અમૃતસરમાં થયો હતો. તેમણે અમૃતસરમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યા બાદ નૈનીતાલની શેરવુડ કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું.દેહરાદુનમાં આવેલ મિલીટરી અકાદમીની પ્રથમ બેચમાં પસંદ કરાયેલા ૪૦ વિદ્યાર્થીઓ પૈકી માણેકશા એક હતા. માણેકશાનો ગુજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી,હિંદી અને અંગ્રેજી ભાષાઓ.
ઈ.સ.૧૯૩૪ માં કમિશન્ડ ઓફિસર બન્યા બાદ મ્યાનમાર પર આક્રમણ કર્યું ત્યારે તેમણે
એમનું સારું પ્રભુત્વ હતું. બન્યા. ઈ.સ.૧૯૪૨ માં જાપાને તેમનું મરણોત્તર બહુમાન સેનાધ્યક્ષ તરીકે સાધારણ શૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું. એ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી.
ભાવનાથી પ્રેરાઈને ૧૭મી પોતાનો મિલિટરીક્રોસ વાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પરકશાના પોશાક પર લગાડી દીધો. ઈ.સ.૧૯૬૯ માં તેમને કરવામાં આવી. ઈ.સ.૧૯૭૧ માં બાંગ્લાદેશના સર્જન પૂર્વે ઈ.સ.૧૯૭૧ માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિવસનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું.ઈ.સ.૧૯૬૭ માં ‘પદ્મભૂષણ’ ઈ.સ.૧૯૭૨ માં “પદ્મવિભુષણ’ નો ખિતાબ અને ઈ.સ.૧૯૭૦ માં અમેરિકન એવોર્ડ એ ઈ.સ. ૧૯૭૯ માં ‘શક્તિપદ ઓવ નેપાળ’એવોર્ડ મળ્યો હતો. ૨૭ જૂન,૨૦૦૮ ના રોજ સામ માણેકશાનું નિધન થયું હતું.
2-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
2 એપ્રિલ
♦️૧૭૫૫ – કોમોડોર વિલિયમ જેમ્સે ભારત નાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,’સુવર્ણદુર્ગ’ પર કબ્જો કર્યો.
♦️૧૯૦૨ – “ઇલેક્ટ્રીક થિએટર”, લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.
♦️૧૯૭૫ – ટોરોન્ટો,કેનેડામાં, ‘સી.એન.ટાવર’નું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર (૧,૮૧૫.૪ ફિટ)નીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.
♦️૧૯૮૪ – સ્કોડ્રન લિડર રાકેશ શર્મા સોયુઝ ટી-૧૧ અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.
♦️૨૦૧૧ – ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૫૫ – કોમોડોર વિલિયમ જેમ્સે ભારતનાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,’સુવર્ણદુર્ગ’ (Suvarnadurg) પર કબ્જો કર્યો.
-
૧૯૦૨ – “ઇલેક્ટ્રીક થિએટર”, લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.
-
૧૯૭૫ – ટોરોન્ટો,કેનેડામાં, ‘સી.એન.ટાવર’નું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર (૧,૮૧૫.૪ ફિટ)નીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.
-
૧૯૮૪ – સ્કોડ્રન લિડર રાકેશ શર્મા (Rakesh Sharma) સોયુઝ ટી-૧૧ (Soyuz T-11) અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.
-
૨૦૧૧ – ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.
આજનો દિન વિશેષ કૃષ્ણકુમારસિંહ ગોહિલ
૦૨ એપ્રિલ
કૃષ્ણકુમારસિંહ ગોહિલભાવનગર રાજ્યના અંતિમ રાજવી
કૃષ્ણ કુમાર સિંહજીનો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ ભાવનગરમાં થયો હતો. કૃષ્ણકુમારસિંહજી મહારાજા ભાવસિંહ (દ્વિતિય) ના જયેષ્ઠપુત્ર અને તેમનીગાદીના વારસ હતા. કૃષ્ણકુમાર સિંહજી એ તેમના ગર આવેલા ગાંધીજીતેઓ ઘણા પ્રભાવિત કૉલેજમાં અભ્યાસ કર્યા પછીપિતાના અવસાન બાદ ઈ.સ.૧૯૧૯ માં માત્ર ૦૭ વર્ષની વયના હતા ત્યારે ગાદી સંભાળી હતી. બાર તેર વર્ષની ઉંમરે ભાવ સાથે કૃષ્ણકુમારસિંહજીની મુલાકાત યોજાઈ હતી, જેમ થયા હતા. કૃષ્ણકુમારસિંહજી એ રાજકોટની રાજ કૃષ્ણકુમારસિંહજીને ઈંગ્લેન્ડમાં અભ્યાસ કૃષ્ણકુમારસિંહજી એ તેમના પિતા અને કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિ દ્વારા શરૂ કરાયેલા સુધારાના કાર્યો જેવાં સુધારા, ગ્રામપંચાયતોની અને ભાવનગર રાજ્યની ધારાસભાની રચના વગેરે કાર્યો આગળ ધપાવ્યા. કૃષ્ણકુમારસિંહજીના પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ.૧૯૩૮ ના વર્ષમાં રાજ્યપાલ બન્યા .
KCSI ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા ના. ઈ.સ.૧૯૪૮ માં કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના પ્રથમ ભારતીય બહુમાન મેળવ્યું. એજ વર્ષે એમને રોયલ ભારતીય નૌકાદળના માનદ કમાન્ડર પણ બનાવાયા. વર્ષ ૨૦૧૨ થી ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે.ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે પણ તેમણે કાર્ય કરેલું છે. ૦૨ એપ્રિલ, ૧૯૬૫ ના દિવસે ૫૨ વર્ષની ઉંમરે અને ૪૬ વર્ષનાં શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું.
1-4
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 એપ્રિલ
♦️♦️1582: 1582 માં ફ્રાન્સમાં મૂર્ખ દિવસ શરૂ થયો. આ દિવસે, પોપ ચાર્લ્સ આઇએક્સે જૂના કૅલેન્ડરની જગ્યાએ નવું રોમન કૅલેન્ડર શરૂ કર્યું હતું.
♦️♦️1935: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 લી એપ્રિલ, 1935 થી કાર્ય કરવાનું શરૂ કર્યું. આ માટે, બ્રિટીશરોએ 1934 ના કાયદાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટને કાયદો બનાવ્યો હતો.
♦️♦️1976 પર: સ્ટીવ જોબ્સ અને તેમના સાથીઓ સાથે મળીને સુયોજિત 1 લી એપ્રિલ, 1976 એપલ કંપની પર. 2007 માં, કંપનીનું નામ બદલીને એપલ ઇન્ક.
♦️♦️1793: જાપાનમાં અન્સેન જ્વાળામુખી ફાટી નીકળ્યું જેના કારણે 53,000 લોકો મૃત્યુ પામ્યા.
♦️♦️ 1839: કોલકાતા મેડિકલ કૉલેજ અને હોસ્પિટલને વીસ પથારીથી શરૂ કરાઈ હતી.
♦️♦️2001: ભૂતપૂર્વ યુગોસ્લાવિયાના પ્રમુખ સ્લોબોડન મિલોસેવિચને ધરપકડ કરવામાં આવી મિલોસ્વિચ પર ભ્રષ્ટાચાર અને સરકારી ભંડોળની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
♦️♦️1983: ઇરાક ઇરાન પર ઝડપી હુમલાઓ
મહત્વની ઘટનાઓ
- ૧૮૬૭ – સીંગાપુર બ્રિટનની કોલોની બન્યું.
- ૧૯૨૪ – ‘રોયલ કેનેડિયન વાયુદળ’ની રચના કરાઇ.
- ૧૯૩૫ – ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના
- ૧૯૩૬ – ઓરિસ્સા,જે અગાઉ ‘કલિંગ’ કે ‘ઉત્કલ’ તરીકે ઓળખાતું, ભારતનું રાજ્ય બન્યું.
- ૧૯૭૩ – પ્રોજેક્ટ ટાઇગર, વાઘ સંરક્ષણ કાર્યક્રમ, ‘કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન’ ભારતમાં શરૂ કરાયો.
- ૧૯૭૬ – સ્ટિવ જોબ્સ અને સ્ટિવ વોઝનિક દ્વારા “એપલ કોમ્પ્યુટર”ની સ્થાપના કરાઇ.
- ૨૦૦૧ – નેધરલેન્ડમાં,સમલૈંગિક વિવાહ કાયદેસર કરાયા, તે આ પ્રકારની માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો.
- ૨૦૦૪ – ગૂગલે તેની નવી સેવા, “જી-મેઇલ” જાહેર જનતા માટે શરૂ કરી.
આજનો દિન વિશેષ એપ્રિલ ફૂલ દિવસ
૦૧ એપ્રિલ
એપ્રિલ ફૂલ દિવસઆજે તમને કોઈ આશ્ચર્યજનક વાત સાંભળવા મળે કે કોઈ તમને આકસ્મિક બોલાવે અથવા કોઈ ફોન પર અણધાર્યાં જ સમાચાર મળે તો સાચવજો. એ સમાચાર તમને ઉલ્લુ બનાવવા માટે પણ હોઈ શકે છે. કારણકે,
આજે ૦૧ એપ્રિલ એટલે એપ્રિલફૂલ ડે છે. આપણે સૌ હોંશેLહોંશે એકબીજાની સાથે રમૂજ કરીને આ દિવસનો આનંદ માણીએ છીએ પણ ક્યારેક એવો સવાલ થયો ખરો કે વિશ્વમાં આ રમૂજી પરંપરાની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ ? તો ચાલો આપણે એપ્રિલફૂલ દિવસનાં ઈતિહાસ વિશે જાણીએ.એપ્રિલફૂલ દિવસની ઉજવણી ફ્રાન્સમાં થઈ હોવા જૂલિયન કેલેન્ડર પ્રચલિત હતું. જે થોડું
સાલમાં પોપ ગ્રેગરી તેરમાએ આખા
એક માન્યતા છે. વર્ષો પહેલાહોવાનું મનાતું હતું. ઈ.સ.૧૫૪૮ ની નવેસરથી ગણતરી કરીને તેને વધુ કાર્ય હાથ ધર્યું. ઈ.સ.૧૫૮૫ ની સાલમાં તકાળમાં ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવવાનો નિર્ણય સાયન્ટીફીક રીતે રજૂ કરવાનું ભગફ્રાન્સમાં ચાર્લ્સ નવમાના થયો. તે માટેનો ફતવો હેર કરવામાં આવ્યો. નવું વર્ષ ૦૧ એપ્રિલના રોજ ઉજવાતું હતુ. પહેલાના વ આજની જેમ સોશ્યલ મીડિયા ન હોવાને કારણે આ ફતવાનીજાણ સમગ્ર ફ્રાન્સમાં થતા થતા તો વર્ષો વીતી ગયા. હવે જે લોકોને આ સમાચાર મળ્યા ન હતા તે તો ૦૧ એપ્રિલે જ નવું વર્ષ મનાવતા હતા.જે લોકો જૂના જૂલિયન કેલેન્ડર અનુસાર ૦૧ એપ્રિલે નવા વર્ષની ઉજવણી કરતા હતા તેમને વખોડવાની શરૂઆત થઈ. ધીમે ધીમે આવા લોકોની મજાક શરૂ થઈ. જે લોકો નવું વર્ષ ઉજવતા તેમની ખૂબ હાંસી ઉડાવવાનું શરૂ થયું. આ રીતે આજના એપ્રિલ ફૂલ દિવસનો પાયો નંખાયો.
31-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
31 માર્ચ
♦️♦️1843 :- બળવંત પાંડુરંગ કિરલોસ્કરનું અવસાન થયું.
♦️♦️1867 :- મહાદેવ ગોવિંદ રાનડેએ પ્રાર્થનાસમાજની સ્થાપના કરી.
♦️♦️1930 :- સ્વાતંત્રસેનાની શ્યામજીકૃષ્ણ વર્માનુ જિનિવામાં અવસાન થયું.
♦️♦️1959 :- બૌદ્ધ ધર્મગુરુ દલાય લામાને ભારતે શરણ આપી.
♦️♦️1967 :- ભારતીય રેલ્વેમાં પ્રથમ વખત ઇલેક્ટ્રિક એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો.
♦️♦️1972 :- પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી મીનાકુમારીનું અવસાન થયું.
♦️♦️1986 :- બોમ્બે ટેલિફોન નિગમ લિમિટેડ (BTNL) નું નામ બદલી મહારાષ્ટ્ર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) રાખવામાં આવ્યું.
♦️♦️1990 :- ડૉ. ભીમરાવ આંબેડકરને ભારતરત્ન (મારણોપરાન્ત) સન્માન આપવામાં આવ્યું.
♦️♦️2001 :- વન-ડે ક્રિકેટમાં ૨૦૦૦ રન પુરા કરનારો સચિન પ્રથમ ખેલાડી બન્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૯ – ઍફીલ ટાવર ખુલ્લો મુકાયો.
-
૧૯૧૮ – ‘ડે લાઇટ સેવિંગ ટાઇમ’ (Daylight saving time),અમેરિકામાં પ્રથમ વખત અસરમાં આવ્યો.
-
૧૯૨૧ – ‘રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ’ ની રચના કરાઇ.
-
૧૯૫૯ – ૧૪ માં દલાઇ લામા, ‘તેન્ઝીંગ ગ્યાત્સો'(Tenzin Gyatso), સરહદ પાર કરી ભારત આવ્યા અને રાજકીય શરણ પ્રાપ્ત કર્યું.
-
૧૯૬૬ – સોવિયેત સંઘે “લુના ૧૦” (Luna 10) યાનનું પ્રક્ષેપણ કર્યું,જે પછીથી ચંદ્રની ભ્રમણકક્ષામાં દાખલ થનાર પ્રથમ ‘સંશોધક અવકાશયાન'(સ્પેસપ્રોબ) (spaceprobe) બન્યું.
-
૧૯૭૦ – ‘એક્સપ્લોરર ૧’ અવકાશ યાન (Explorer 1), ૧૨ વર્ષ ભ્રમણકક્ષામાં રહ્યા બાદ, ફરીથી પૃથ્વીનાં વાતાવરણમાં દાખલ થયું.
-
૧૯૭૯ – માલ્ટા દેશમાંથી છેલ્લા અંગ્રેજ સિપાહીએ વિદાય લીધી, માલ્ટાએ પોતાનો સ્વતંત્ર દિન જાહેર કર્યો.(Jum il-Helsien).
-
૧૯૯૪ – માનવ ઉત્ક્રાંતિ: ‘નેચર’ (Nature) સામયિકે ‘ઇથોપિયા’માં પ્રથમ સંપુર્ણ “ઓસ્ટ્રાલોપિથેક્સ આફ્રેન્સીસ” (Australopithecus afarensis)નીં ખોપરી મળી આવ્યાનો અહેવાલ આપ્યો.
-
૧૯૯૮ – ‘નેટસ્કેપ’ દ્વ્રારા, ‘ઓપન સોર્સ લાઇસન્સ એગ્રિમેન્ટ’ હેઠળ, “મોઝિલા” ઇન્ટરનેટ બ્રાઉઝર નાં કોડ મુક્ત કરાયા.
આજનો દિન વિશેષ રયામજી કૃષ્ણ વર્મા
૩૧ માર્ચ
રયામજી કૃષ્ણ વર્મા
ક્રાંતિગુરુ’ તરીકે જાણીતાં શ્યામજીકૃષ્ણ વર્માનો જન્મ ૦૪ ઓક્ટોબર ૧૮પ૭ નાં રોજ કચ્છ – માંડવીના એક ગરીબ કુટુંબમાં થયો હતો. શ્યામજીકૃષ્ણ વર્માએ ૧૮૮૩ માં ઓકસફર્ડ યુનિવર્સિટીમાં બી.એ ની ડિગ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય હતાં. ૨યામજી કૃષ્ણ વર્મા આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી અને બાલગંગાધર તિલકથી પ્રભાવિત થયા હતા. સંસ્કૃત શિક્ષણ તેમણે સ્વામી દયાનંદ સરસ્વતી પાસેથી પ્રાપ્ત કર્યું. ૧૮૮૫ માં સંસ્કૃત શિક્ષણની ડિગ્રીની સાથોસાથ વકીલાતની પદવી પ્રાપ્ત કરી.
શ્યામજી કૃષ્ણ વર્માએ એકવાર પુણેમાં સંસ્કૃતમાં એવું પ્રભાવી ભાષણ આપ્યું કે ત્યારના ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં સંસ્કૃત વિભાગનાં વડા મોનિયર વિલિયમ્સ ઐ મને વર્માજીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતનાં સહાયક અધ્યાપકનું પદ આપ્યું. ૧૯૦પ થી ૧૯૧૦ માં શ્યામજી કૃષ્ણ વર્માએ ઈંગ્લેન્ડમાં “ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ’ માસિક સમાચારપત્ર શરુ કર્યું અને રાષ્ટ્રવાદી વિચારૌનાં પ્રચાર માટે ઈંગ્લેન્ડમાં ‘ઇન્ડિયન હાઉસ ની સ્થાપના કરી. શ્યામજી કૃષ્ણ વર્માએ ભારત આવીને ક્રાંતિકારી છાત્રાઓ માટે ‘ઇન્ડિયન હોમ રૂરલ સોસાયટી’ ની શરૂઆત કરી.
| વિલિયમ હાર્ટ કર્જન વાયલીને ગોળીઓથી વીંધનાર મદનલાલ ઢીંગરા એમના પ્રિય શિષ્ય હતા, આથી મદનલાલના મૃત્યુ પછી ક્રાંતિકારી છાત્રો માટે ‘ઢીંગરા સ્કોલરશીપ” શરુ કરી. શ્યામજી કૃષ્ણ વર્માની પ્રેરણાથી જ ઉધમસિંહે જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરનાર જનરલ-ઓડાયરનો વધ કર્યો હતો. ભારતમાં થતી બોમ્બ પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય છે એવું બ્રિટીશ સરકારને જાણ થતાં જ શ્યામજી કૃષ્ણ વર્મા પેરીસ જતાં રહ્યા, ત્યાં પણ એમના પર રાજદ્રોહનો આરોપ લગાડવામાં આવતા તેઓ જીનીવા જતા રહ્યા. માત્ર ૨૦ વર્ષથી ઉંમરથી જ સ્વરાજ પ્રાપ્તિ પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. મેક્સિમ ગોકએ શ્યામજીકૃષ્ણ વર્માને *ભારતના મેઝિની” કહીને બિરદાવ્યા હતા.
૩૧ માર્ચ ૧૯૩૦ માં તેમણે જીનિવામાં દેહ ધ્રોડ્યો. શ્યામજીકૃષ્ણ વર્માની અંતિમ ઈચ્છા તેમનાં અસ્થિ ભારતમાં લઈ જવામાં આવે એ હતી.તેમનાં મૃત્યુના ૭૩ વર્ષ બાદ અને સ્વતંત્ર ભારતનાં પ૬ વર્ષ બાદ વર્ષ ૨૦૦૩ માં આપણાં દેશની ધરતી પર લાવવામાં હાલનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અથાગ પ્રયત્નો બાદ સફળતા મળી છે. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૪ માં શ્યામજીકૃષ્ણ વર્માનાં અસ્થિ ગુજરાત લાવી એમની અંતિમ ઈચ્છાનો સમાદાર કર્યો.
30-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
30 માર્ચ
♦️♦️1699 :- શીખ ધર્મના 10માં ગુરુ ગોવિંદસિંહજી એ “ખાલસા પંથ”ની સ્થાપના કરી.
♦️♦️1919 ગાંધીજીએ રોલેટ એક્ટ કાયદાનો વિરોધ કરવાની જાહેરાત કરી.
♦️♦️1929 :- ભારત અન ઇંગ્લેન્ડ વચ્ચે વિમાન સેવાની શરૂઆત થઇ.
♦️♦️1949 :- જુદા-જુદા રજવાડાઓને એકઠા કરી રાજસ્થાન રાજ્યની રચના કરવામાં આવી. મુખ્ય રજવાડા બિકાનેર, જયપુર, જોધપુર અને જેસલમેર પણ આ રાજ્ય સાથે જોડાય ગયા. હીરાલાલ શાસ્ત્રી પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
♦️♦️1992 :- સત્યજિત રે ને માનદ ઓસ્કાર એવોર્ડ અપાયો.
♦️♦️1994 :- G-15 સભા નવી દિલ્લીમાં યોજવામાં આવી.
મહત્વની ઘટનાઓ
-
૧૬૯૯ – શિખ ધર્મના દશમા ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા ખાલસાની સ્થાપના.
-
૧૮૫૮ – હાયમન લિપમેને (Hymen Lipman) ચેકરબ્બર સાથેની પેન્સિલનો અધિકાર(પેટન્ટ) નોંધાવ્યો.
-
૧૮૬૭ – અમેરિકાએ, ૭.૨ મીલીયન ડોલરમાં (૪.૧૯ ડોલર/ચો.કિ.મી.) અલાસ્કા ખરીદ્યું. અખબારોએ આને મુર્ખામી ગણાવી.
-
૧૯૫૧ – ‘રેમિંગ્ટન રેન્ડે'(Remington Rand),પ્રથમ “યુનિવાક-૧” (UNIVAC I) કોમ્પ્યુટર, અમેરિકાનાં વસ્તી ગણના વિભાગને સોંપ્યું.
-
૨૦૦૬ – “યુનાઇટેડ કિંગડમ ત્રાસવાદ કાનુન ૨૦૦૬”, કાયદો બન્યો.
-
૨૦૧૧ – આઇ. સી. સી. વિશ્વકપ ૨૦૧૧ની દ્વિતિય સેમિફાયનલ મેચમાં પાકિસ્તાનના સંઘને ૨૯ રનથી હરાવીને ભારતના સંઘનો ફાયનલમાં પ્રવેશ.
આજનો દિન વિશેષ સિરીલ રેડક્લિફ
૩૦ માર્ચ
સિરીલ રેડક્લિફ
બ્રિટિશ વકીલ કે જેમણે ભારતપાકિસ્તાન વિભાજનની રેખા તૈયાર કરી હતી જે એવા સિરીલ રેડક્લિફનો જન્મ ૩૦ માર્ચ, . ૧૮૯૯ થયો હતો. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ ના રોજ પાકિસ્તાન રાષ્ટ્ર તરીકે અને ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ ના રોજ ભારત સ્વતંત્ર રાષ્ટ્ર તરીકેની જાહેરાત લોર્ડ માઉન્ટબેટન દ્વારા કરવામાં આવી હતી. આ વિભાજનને કારણે ભારતીય ઉપમહાદ્વીપનું જ નહી પરંતુ બંગાળનું પણ વિભાજન કરવામાં આવ્યું. જે ભારતના પૂર્વ વિસ્તારમાં બાંગ્લાદેશ તરીકે રાષ્ટ્રનો જન્મ થયો.ભારત-પાકિસ્તાનના વિભાજનની રેખા નિર્માણની જવાબદારી સિરીલ રેડક્લિફને સોંપવામાં આવી હતી. આ રેખા આજે રેડક્લિફ તરીકે ઓળખાય છે.
29-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
29 માર્ચ
♦️♦️૧૮૦૪ : હૈતીમાં નરસંહાર
અમેરિકન દેશ હૈતીમાં શ્વેતોનો નરસંહાર.
♦️♦️૧૮૪૯ – ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.
♦️♦️૧૮૪૯ : અંગ્રેજોનો પંજાબ પર કબજો
અંગ્રેજોએ પંજાબ પર કબજો મેળવ્યો.
♦️♦️૧૮૫૭ : આઝાદીની પ્રથમ ગોળી
મંગળ પાંડેએ કોલકાતા નજીક સૈનિક વિદ્રોહમાં પ્રથમ ગોળી ચલાવી.
♦️♦️૧૮૫૭ – મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.
♦️♦️૧૯૭૪ : બુધ ગ્રહની તસવીર
અમેરિકાના અંતરિક્ષ યાન મેરિનર-૧૦એ બુધ ગ્રહની પ્રથમ તસવીર ખેંચી.
♦️♦️૧૯૮૨ : તેલુગુદેશમ પક્ષની સ્થાપના
એન.ટી. રામારાવે તેલુગુદેશમ પક્ષની સ્થાપના કરી.
♦️♦️૨૦૦૪ : કામકાજના સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ લગાવનારો આયર્લેન્ડ દુનિયાનો પ્રથમ દેશ બન્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૪૯ – ઇંગ્લેન્ડે પંજાબને ભેળવ્યું.
-
૧૮૫૭ – મંગલ પાંડેએ (Mangal Pandey) ભારતમાં અંગ્રેજ શાસન વિરૂધ્ધ બગાવતનું રણશિંગુ ફુંક્યું,અને એ સાથે ૧૮૫૭નો સ્વાતંત્રતા સંગ્રામ શરૂ થયો.
-
૧૮૮૬ – ડો.જોહન પેમ્બરટને (Dr. John Pemberton),એટલાન્ટા-જ્યોર્જીયામાં, કોકાકોલાનો પ્રથમ જથ્થો તૈયાર કર્યો.
-
૧૯૩૬ – જર્મનીમાં, એડોલ્ફ હિટલર (Adolf Hitler) ૯૯% મત સાથે વિજયી થયો.
-
૨૦૦૪ – ‘આયરલેન્ડ ગણતંત્ર’,વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો જેણે તમામ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો.
આજનો દિન વિશેષ ભવાની પ્રસાદ મિશ્ર
૨૯ માર્ચ
ભવાની પ્રસાદ મિશ્ર હિન્દી ભાષાના પ્રસિદ્ધ કવિ તથા ગાંધીવાદી – વિચારક ભવાની પ્રસાદ મિશ્રનો જન્મ ૨૯ માર્ચ, ૨ | ૧૯૧૩ ના રોજ મધ્યપ્રદેશના ટીગરિયા ગામમાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ હોશંગાબાદ,નરસિંહપુરમાં) પૂર્ણ કર્યું. તેમણે અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયમાં બી.એ પૂર્ણ કર્યું. ભવાની પ્રસાદ મિશ્રએ શિક્ષણ આપવા શાળાની સ્થાપના કરી. ઈ.સ.૧૯૩૦ ભવાની પ્રસાદ મિશ્રએ કાવ્યલેખનની શરૂઆત કરી હતી.
‘હંસ’ નામની પત્રિકામાં તેમની અનેક કવિતાઓ પ્રકાશિત કરવામાં આવી. તેમણે ફિલ્મોમાં સંવાદ લેખન કર્યું તેમજ મદ્રાસથી મુંબઈ આકાશવાણીના નિર્માતા બની ગયા. દિલ્લી આકાશવાણીમાં પણ તેમણે કાર્ય કર્યું. તેમની મુખ્ય રચનાઓમાં ‘ગીત ફરોશ’, ‘ચકિત હૈ દુઃખ’, ગાંધી પંચેશતી’, ‘અંધેરી કવિતાએ” , “ વ્યક્તિગત’ વગેરે છે. ઈ.સ.૧૯૭૨ માં ‘બુની હુઈ રસ્સી’ રચના માટે સાહિત્ય અકાદમી પુરસ્કારની સાથોસાથ ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કાવ્યજગતના સિતારા ભવાની પ્રસાદ મિશ્રનું ૨૦ ફેબ્રુઆરી,૧૯૮૫ ના રોજ દેહાવસાન થયું.
28-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 માર્ચ
♦️1941 નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, જે અટકાયતમાં રહે છે, કલકત્તાથી બચી ગયો અને બર્લિન પહોંચ્યો.
♦️♦️1959 ચાઇનાએ તિબેટની સરકારને ઓગાળી અને પાસવાન લામાને પોસ્ટ કરી.
♦️♦️1930: ઘણા ટર્કિશ શહેરોનું નામ બદલવામાં આવ્યું છે.
➖ રાજધાની ‘એન્ગોરા’ નું નામ ‘અંકારા’ અને ‘કોન્સ્ટેન્ટિનોપલ’ થી ‘ઇસ્તંબુલ’ રાખવામાં આવ્યું.
♦️♦️1965: ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ, અલાબામાની રાજધાની, મોન્ટગોમરી, એટલાન્ટામાં 25,000 લોકો માટે બ્લેકઆઉટ્સ સાથે મેળ ખાય છે.
➖ત સમયે ડો. માર્ટિન લ્યુથર કિંગ કાળો અમેરિકનોના હક્ક માટે સંઘર્ષ કરી રહ્યો હતો.
♦️♦️2005: ભૂકંપ સુમેત્રા આઇલેન્ડ પર સમગ્ર ઇન્ડોનેશિયાને હલાવી દીધો.
➖ આ ધરતીકંપ 1965 પછી આવેલો ચોથા ક્રમનો સૌથી મોટો ધરતીકંપ હતો.
♦️♦️1963: આ સમય રશિયા અને યુ.એસ. માટે અત્યંત મુશ્કેલ હતું.
➖ હકીકતમાં, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું હતું, જેમાં અમેરિકન છોકરીએ રશિયન છોકરા સાથે લગ્ન કર્યા હતા.
➖આ લગ્નની સીવિટ સરકાર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૦૨ – ‘હેન્રિચ વિલ્હેમ મેથ્યુસ ઓલ્બિર્સ’ (Heinrich Wilhelm Matthäus Olbers)એ પલ્લસ (લઘુગ્રહ) (2 Pallas) નામક લઘુગ્રહ (Asteroid) શોધ્યો, જે માનવ જાત માટે જાણીતો તેવો દ્વિતિય લઘુગ્રહ હતો.
-
૧૯૩૦ – ‘કોન્સ્ટેનટિનોપલ’ (Constantinople) અને ‘અંગોરા’ (Angora)નાં નામ બદલી અને ‘ઇસ્તમ્બુલ’ અને ‘અંકારા’ કરાયા.
આજનો દિન વિશેષ ગુરૂ અંગદદેવ
૨૮ માર્ચ
ગુરૂ અંગદદેવ
શીખ ધર્મનાં દ્રિતિય ગુરૂ ગુરૂ અંગદદેવ ” અને ગુરૂ નાનક બાદ શીખોના દ્રિતિય ગુરૂ હતા. 8 જેમનો જન્મ ૩૧ માર્ચ,૧૫૦૪ ના રોજ પંજાબના હરિ કે ગામમાં થયો હતો.
ગુરૂ અંગદદેવ ૦૭ સપ્ટેમ્બર, ૧૫૩૯ થી ૨૮ માર્ચ, ૧૫૫૨ સુધી ગુરૂ પદ પર રહ્યા. ગુરૂ અંગદદેવને ‘લહીણા જી’ કહેવાતા હતા. તે પંજાબી લિપિ ગુરુમુખીના જન્મદાતા છે. ઈશ્વરીય ગુણોથી ભરપૂર મહાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી હતા ગુરૂ અંગદદેવ. ગુરુનાનકે તેમના બંને પુત્રોને છોડી ગુરૂ અંગદદેવને ઉતરાધિકારી તરીકે નિયુક્ત કર્યા. ગુરૂ અંગદદેવ ગુરૂ નાનક દ્વારા લેવામાં આવેલ સાત પરિક્ષાઓમાં સફળ રહ્યા હતા.
ગુરૂ અંગદદેવ ગુરૂ નાનક સાથે સાત વર્ષ સુધી સાથે રહ્યા ત્યારબાદ તેમણે શીખ ધર્મની ગાદી સંભાળી. તેમણે ખેડુર સાહેબનો ધર્મપ્રચારને મુખ્ય કેન્દ્ર બનાવ્યું અને નાનકદેવની વાણીનું લેખન કર્યું હતુ. ગુરૂ અંગદદેવ ૨૮ માર્ચ, ૧૫૫૨ ના રોજ અંતિમ શ્વાસ લીધા.
27-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 માર્ચ
♦️♦️1721: ફ્રાંસ અને સ્પેનએ મેડ્રિડ કરાર પર હસ્તાક્ષર કર્યા.
♦️♦️1898: સર સૈઅદ અહમદ ખાનની જન્મ જયંતી ભારતના મુસ્લિમો માટે આધુનિક શિક્ષણની શરૂઆત છે.
➖તમણે મોહમ્મદ ઍંગ્લો-ઓરિએન્ટલ કોલેજની સ્થાપના કરી, જે બાદમાં અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટી બની.
➖જર્મનીની મશીનિંગ દ્વારા આ વિમાનો ઉડાડવામાં આવ્યા અને 40 મિનિટ સુધી આકાશમાં રહ્યા.
♦️♦️1977: ટેનેરાઈફે વિશ્વની સૌથી ભયંકર વિમાન દુર્ઘટનાની હત્યા કરી.
➖જમાં 583 લોકો માર્યા ગયા.
➖ સપેનના કૅનેરી ટાપુઓમાં ટેનેરાઈફ સૌથી વધુ પ્રવાસન સ્થળ છે.
➖ એરસ્ટ્રિપ પર અહીં બે જંબો વિમાન ક્રેશ થયું હતું.
♦️♦️1982: એ.એફ.એમ.એ. ચૌધરીને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
♦️♦️1989: સોવિયત યુનિયનમાં મતદાનમાં લાખો લોકોએ ભાગ લીધો હતો, આ ચૂંટણીઓમાં ઘણા અનુભવી કમ્યુનિસ્ટ નેતાઓ ગુમાવ્યાં હતાં.
♦️♦️2003: રશિયા ઘાતક ટોપોલ આરએસ -12 એમ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરે છે.
♦️♦️2006: યાસિન મલિકે કાશ્મીરમાં લોકમતની માગણી કરી
મહત્વની ઘટનાઓ
-
૧૯૬૯ – મરિનર-૭(Mariner 7)(અવકાશ યાન) નું પ્રક્ષેપણ થયું.
-
૧૯૭૦ – કોન્કર્ડ હવાઇ જહાજે પોતાનું પ્રથમ પરાધ્વનિય (supersonic) ઉડાન કર્યું.
-
૧૯૭૬ – વોશિંગ્ટન ભુગર્ભ રેલ્વેનો પ્રથમ ૪.૬ માઇલનો ભાગ ખુલ્લો મુકાયો.
-
૧૯૯૮ – અમેરિકાનાં આહાર અને ઔષધ નિયમન વિભાગે પુરુષ અશક્તતાનાં ઇલાજ માટે “વાયગ્રા” ઔષધને માન્યતા આપી.અમેરિકામાં આ પ્રકારનાં ઉપચાર માટે માન્યતા પ્રાપ્ત આ કરનાર પ્રથમ ઔષધી હતી.
-
૨૦૧૨ – ગુજરાતી વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું, અને શરૂઆતથી જ તેમાં ૧૦૦૦ કરતા વધુ કૃતિઓ ઉપલબ્ધ છે.
આજનો દિન વિશેષ વિશ્વ રંગમંચ દિન
૨૭ માર્ચ
વિશ્વ રંગમંચ દિન
વિશ્વ રંગમંચ દિનની સ્થાપના ઈ.સ.૧૯૬૧ માં આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. રંગમંચ સંબંધિત અનેક સંસ્થાઓ અને સમૂહો દ્વારા આ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ રંગમંચ દિને સંસ્કૃતિ વિષય પર વિચારો વ્યકત કરવામાં આવે છે. લોકોની આત્મછબીની પુનઃ રચના અનુભવ વ્યક્ત એકરે છે, સામુહિક વિચારોનો પ્રસરણમાં સમાજની શાંતિ અને સામંત્સ્યનું માધ્યમ છે. કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલમ, મોહન રાકેશનું અષાઢનો એક દિવસ વગેરે જેવાં શ્રેષ્ઠ નાટકોની શ્રેણીમાં છે. ભારતમાં નાટકોની શરૂઆત નીલ દર્પણ, ગાયકવાડે રંગ પકડ્યો હતો.
26-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 માર્ચ
♦️♦️26 માર્ચ 1971 ના રોજ બાંગ્લાદેશ પાકિસ્તાનથી અલગ થઈ ગયું
♦️♦️26 માર્ચ, બાંગ્લાદેશ સ્વતંત્રતા દિવસ ઉજવે છે.
♦️♦️1552: ગુરુ અમરદાસ શીખોના ત્રીજા ગુરુ બન્યા.
♦️♦️1780: બ્રિટિશ અખબાર બ્રિટ ગેજેટ અને રવિવાર મોનિટર રવિવારના રોજ પ્રથમ વખત પ્રકાશિત થયા હતા.
♦️♦️1799: નેપોલિયન બોનાપાર્ટે જેપોન પેલેસ્ટાઇન કબજે કર્યું.
♦️♦️1974: ચિપોકો ચળવળ શરૂ થઈ.
♦️♦️1907: આધુનિક “મીરા” મહાદેવી વર્માનો જન્મ હિન્દી સાહિત્યમાં થયો હતો.
♦️♦️1812: વેનેઝુએલાના કેરાકામાં ભારે ભૂકંપ, 20 હજાર લોકોના મોત.
♦️♦️1973: લંડન સ્ટોક એક્સચેન્જમાં ભરતી કરનારી પ્રથમ મહિલા મહિલા, 200 વર્ષનો ઇતિહાસ તોડ્યો.
♦️♦️1972: ભારતના રાષ્ટ્રપતિ વી.વી. ગિરીએ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્કૃત કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું.
♦️♦️1979: ઇઝરાયેલ અને ઇજિપ્ત 30 વર્ષ સુધી યુદ્ધવિરામ માટેના શાંતિ કરાર પર હાથ મિલાવે છે. આ કરાર યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવ્યો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૫૫૨ – ગુરુ અમરદાસ(Guru Amar Das) શીખધર્મનાં ત્રીજા ગુરુ બન્યા.
-
૧૯૩૪ – યુનાઇટેડ કિંગડમમાં વાહનચાલન કસોટી (Driving test) દાખલ કરવામાં આવી.
-
૧૯૭૧ – ‘પૂર્વ પાકિસ્તાને’ પોતાને પાકિસ્તાનથી સ્વતંત્ર જાહેર કર્યું અને બાંગ્લાદેશ તરીકે ઓળખાવ્યું,બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામનાં મંડાણ થયા.
-
૧૯૭૫ – ‘જૈવિક શસ્ત્ર આચાર’ (The Biological Weapons Convention) અમલમાં આવ્યો.
-
૧૯૯૯ – “મેલિસ્સા વાઇરસ” (“Melissa worm” જે એક પ્રકારનો કોમ્પ્યુટર વાઇરસ છે) દ્વારા દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોસેસિંગ અને ઇ-મેઇલ પદ્ધતિને ચેપ લાગ્યો.
આજનો દિન વિશેષ મહાદેવી વર્મા
૨૬ માર્ચ
મહાદેવી વર્મા હિન્દી ભાષાના કવયિત્રી મહાદેવી વર્માનો જન્મ ૨૬ માર્ચ,૧૯૦૭ ના રોજ ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં થયો છે હતો. મહાદેવી વર્માને ‘આધુનિક કાળના મીરાંબાઈ’ તરીકે ઓળખવામાં આવે છે. મહાદેવી વર્મી છાયાવાદ રહસ્યવાદના મુખ્ય કવિઓ પૈકીના એક કવિ છે. ઈ.સ.૧૯૧૯ માં અલ્હાબાદમાં શિક્ષણ મેળવ્યા બાદ ઈ.સ.૧૯૩૨ માં અલ્હાબાદ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં એમ.એ પૂર્ણ કર્યું. અનુસ્નાતક પૂર્ણ કર્યું ત્યાં સુધીમાં તેમના બે કાવ્ય સંકલન ‘નિહાર’ અને ‘ રશ્મિ’ પ્રકાશિત થઈ ગયું હતું
શિક્ષણ અને સાહિત્યપ્રેમી મહાદેવી વર્મી નાનપણથી જ લેખન પ્રત્યે વધુ રુચિ હતી. મહાદેવી વર્માએ અલ્હાબાદમાં પ્રયાગ મહિલા વિદ્યાપીઠ’ ની સ્થાપના કરી. તે વિદ્યાલયમાં તેમણે અધ્યાપક તેમજ કુલપતિ તરીકે કાર્ય કર્યું હતું. ઈ.સ.૧૯૩૨ માં મહિલાઓની મુખ્ય પત્રિકા ‘ચાંદ’ નો કાર્યભાર સંભાળ્યો. હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર હેતુથી પ્રયાગમાં ‘સાહિત્યકાર સંસદ’ ની સ્થાપના કરી હતી. તેમણે ‘સાહિત્યકાર’ પત્રિકા અને ‘રંગવાણી’ નાટ્ય સંસ્થાની સ્થાપના કરી હતી. મહાદેવી વર્મરચિત રચનાઓમાં ‘સ્મૃતિ રેખા’, ‘અતીત કે ચલચિત્રો’, ‘શૃંખલા કી કડી’ વગેરે છે.
આ મહાદેવી વર્માને હિન્દી સાહિત્યક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ ઈ.સ.૧૯૫૬ માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ અને ઈ.સ.૧૯૬૯ માં ‘વિક્રમ યુનિવર્સિટી’ દ્વારા ડી.લીટની પદવી એનાયત કરવામાં આવી. ‘યામા’ નામના કાવ્ય સંકલન માટે ઈ.સ.૧૯૮૨ માં સર્વોચ્ચ સાહિત્યિક સમાન ‘જ્ઞાનપીઠ પુરસ્કાર’, એનાયત કરવામાં આવ્યો તેમજ ઈ.સ.૧૯૮૮ માં પદ્મવિભૂષણ પુરસ્કારથી સમાન કરવામાં આવ્યું હતું.
25-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 માર્ચ
♦️♦️1665 :- ક્રિશ્યન હ્યુજેન્સે શનિ ગ્રહના સૌથી મોટા ઉપગ્રહ ટાઈટનની શોધ કરી.
♦️♦️1807 :- ઇંગ્લેન્ડમાં મુસાફરો માટે સૌપ્રથમ રેલ્વેની શરૂઆત થઇ.
♦️♦️1986 :- ભારતની પ્રથમ દૂધ ભરેલી ટ્રેન આણંદ થી ૨ હાજર કી.મી. નું અંતર કાપી કલકત્તા પોંહચી.
♦️♦️1989 :- ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર X-MP-14 રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું.
મહત્વની ઘટનાઓ
-
૧૬૫૫ – શનિનો સૌથી મોટો ચંદ્ર, ટાઇટન (Titan), ‘ક્રિસ્ટિન હુજીન'(Christian Huygens) દ્વારા શોધાયો.
-
૧૮૦૭ – બ્રિટિશ સામ્રાજ્યમાં ગુલામ વેપાર નાબુદ કરાયો. “ગુલામ વેપાર અધિનિયમ” કાનૂન બન્યો.
-
૧૮૦૭ – ‘ધ સ્વાન્સી અને મમ્બલ્સ રેલ્વે’ (The Swansea and Mumbles Railway), જે પછીથી ‘ઓયસ્ટરમાઉથ રેલ્વે’ (Oystermouth Railway) થી ઓળખાઇ, દુનિયાની સર્વ પ્રથમ ઉતારૂ રેલ્વે બની.
-
૧૯૬૫ – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની આગેવાની હેઠળના નાગરિક અધિકાર કાર્યકરોએ સેલ્માથી અલાબામાના મોન્ટગોમરીમાં કેપિટોલ સુધીની ૪-દિવસની ૫૦ માઇલની કૂચ સફળતાપૂર્વક પૂર્ણ કરી.
-
૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ: પાકિસ્તાન સેના દ્વારા ‘પૂર્વ પાકિસ્તાની નાગરિકો’ સામે ‘ઓપરેશન સર્ચલાઇટ’ શરૂ કરવામાં આવ્યું.
-
૧૯૭૯ – પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત અવકાશનયાન કોલંબિયા, જ્હોન એફ કેનેડી અવકાશ મથકને તેના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયાર કરવા માટે પહોંચાડવામાં આવ્યું.
આજનો દિન વિશેષ ગણેશ શંકર
૨૫ માર્ચ
ગણેશ શંકર નીડર અને નિષ્પક્ષ પત્રકાર , ગણેશ શંકર વિદ્યાર્થીનો જન્મ ૨૬ ઓક્ટોબર, 8 ૧૮૯૦ ના રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગમાં થયો હતો. ગ્વાલિયરમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું અને જે ઉર્દૂ, ફારસી ભાષાનું શિક્ષણ મેળવ્યું. તેઓ કાનપુરમાં લોકપ્રિય નેતા, પત્રકાર ને નિબંધલેખક તરીકે જાણીતાં હતા. ઈ.સ.૧૯૧૩ માં ઓક્ટોબરમાં ‘પ્રતાપ’ સાપ્તાહિકનું સંપાદન કર્યું.
ગણેશશંકર વિદ્યાર્થીએ કવિ પ્રેમચંદની જેમ ઉર્દુમાં લેખનનો પ્રારંભ કર્યો. ત્યારબાદ તેમણે હિન્દી ભાષામાં પત્રકાર તરીકે કાર્ય કર્યું. પત્રકારત્વની સાથોસાથ તેમણે ‘સરસ્વતી’, ‘કર્મયોગી’, ‘સ્વરાજ્ય’ રચના કરી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમણે પુસ્તક લખ્યું હતું.સ્વતંત્રતા માટે તેઓ આંદોલનમાં જોડાઈ સંઘર્ષ કરતાં રહ્યા. સમાચારપત્ર દ્વારા અંગ્રેજોનો વિરોધ કરતાં રહ્યાં. ૧૬ ઓક્ટોબર, ૧૯૨૧ માં તેમને જેલની સજા થઈ. ગણેશ શંકર વિદ્યાર્થીનું નિધન ૨૫ માર્ચ, ૧૯૩૧ ના રોજ કાનપુરમાં હિંદુ-મુસ્લિમના કોમી રમખાણ દરમ્યાન નિસહાય લોકોને બચાવતા થયું હતું. જે ગણેશ શંકર વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
24-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 માર્ચ
♦️♦️1883 ની ન્યુયોર્ક અને શિકાગો પહેલી વાર ફોન પર વાત કરે છે.
♦️♦️1855 પ્રથમ વખત કોલકતાથી આગ્રા સુધીનો લાંબા અંતરનો ટેલિગ્રાફ સંદેશ મોકલવામાં આવ્યો હતો.
♦️♦️1855 બ્રિટીશ કેબિનેટ મિશન ભારત પહોંચી.
♦️♦️1882 માં 1877 માં જીવલેણ ચેપી રોગ ટીબીની ઓળખ થઈ હતી. આ શોધનાર વૈજ્ઞાનિકને પાછળથી નોબલ પુરસ્કાર એનાયત કરાયો હતો.
♦️♦️1989 એલાસ્કાના દરિયાકિનારા નજીકના વાદળી ખીણ સાથે અથડાતા ક્રૂડ તેલના ઘણા ગેલન પછી એઝોન વૉડ્સ ઓઇલ ટેંકર સમુદ્રમાં ક્રેશ થયું.
♦️♦️1953 રાણી મેરીના મૃત્યુ પર બ્રિટિશ રાણીની રાણીની દાદીનું અવસાન થયું.
♦️♦️માલબોરો હાઉસની બહાર 11:45 વાગ્યે એક સંદેશમાં તેની મૃત્યુની જાણ કરવામાં આવી હતી.
♦️♦️એવું કહેવામાં આવ્યું હતું કે “રાણી મૃત્યુ પામ્યા સમયે 10 વાગ્યે ઊંઘતી વખતે મૃત્યુ પામ્યો હતો.”
મહત્વની ઘટનાઓ
1998 – ભારતમાં, દાંતાનના માધ્યમમાં આવેલા મજબૂત વાવાઝોડાને કારણે 250 લોકો માર્યા ગયા અને 3000 ઘાયલ થયા.
1999 – પી.એન. ભગવતી (ભારત) સતત બીજી મુદત માટે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર સમિતિના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા.
2003 – ક્ષય રોગના નિવારણ માટે જનજાગૃતિ વધારવા અને તેના નિયંત્રણ માટે સતત પ્રયત્નો કરવા માટે વિશ્વભરમાં વિશ્વ ક્ષય દિવસ મનાવવામાં આવ્યો.
2007 – ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડને વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી.
2008 –
છઠ્ઠા પગાર પંચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ માટે સરેરાશ 40% પગાર વધારાની ભલામણ કરી હતી. XL ટેલિકોમ એન્ડ એનર્જી લિમિટેડને યુરોપમાં રૂ. 1.53 કરોડ 90 લાખની કિંમતની સોલર પેનલની નિકાસ કરવાનો ઓર્ડર મળ્યો છે.
નેપાળમાં નીચલા ગૃહ માટે મતદાન પૂર્ણ થયું. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા યુસુફ રઝા ગિલાની પાકિસ્તાનના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રીય ક્ષય દિન
૨૪ માર્ચ
આંતરરાષ્ટ્રીય ક્ષય દિન ૨૪ મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય ક્ષય દિન. ક્ષય રોગ એ ભારતનો સૌથી મોટા હી STOP દુશ્મનોમાંનો એક છે. ટીબીની સામાજિક, આર્થિક અસરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ૨ તેનાથી વિગતો જાણવા મળી છે કે દર વર્ષે ત્રણ લાખ બાળકો આ રોગને કારણે અનાથ બને છે અને આ રોગથી પીડિત એક લાખ કરતાં વધુ મહિલાઓનો તેમનો પરિવાર ત્યાગ કરે છે.
ઈ.સ.૧૮૮૨ માં ૨૪ માર્ચના દિવસે ડૉ.રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય ક્ષય દિન ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી કાઢી તેમને મફત સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે, જે અંતર્ગત નિદાન, સર્વરને ત્યારપછી સમયાંતરે તપાસ થાય તેવી યોજના વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
21-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 માર્ચ
♦️♦️1836 :- નેશનલ લાઈબ્રેરીની સ્થાપના થઇ.
♦️♦️1921 :- ભારતીય રાષ્ટ્રીય કિંગ્રેસે પોતાનો ધ્વજ નક્કી કર્યો.
♦️♦️1979 :- ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈએ OBC કમિશનની સ્થાપના કરી.
♦️♦️1992 :- ભારતની બીજી સબમરીન ‘શંકુલ’ ભારતીય નેવીમાં જોડાઈ.
♦️♦️2006 :- સોશિયલ સાઈટ Twitter ની સ્થાપના થઇ.
મહત્વની ઘટનાઓ
-
૧૪૧૩ – હેન્રી પંચમ ઇંગ્લેન્ડનો રાજા બન્યો.
-
૧૮૪૪ – બહાઇ પંચાંગ શરૂ થયું. આ બહાઇ પંચાંગનો પ્રથમ વર્ષનો પ્રથમ દિવસ હતો. આથી આ દિવસ દર વર્ષે બહાઇ નવરોઝ દિન તરીકે ઉજવાય છે.
-
૧૮૫૭ – ટોક્યો, જાપાનમાં ધરતીકંપ આવ્યો, જેમાં ૧,૦૦,૦૦૦ કરતાં વધુ લોકોની જાનહાની થઇ.
-
૧૮૭૧ – ઓટ્ટો વૉન બિસ્માર્ક (Otto von Bismarck) જર્મનીના રાજ્યાધિપતિ (Chancellor) તરીકે પદારૂઢ થયા.
-
૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને વિશેષ સાપેક્ષતા (special relativity)નો સિધ્ધાંત પ્રકાશિત કર્યો.
-
૧૯૩૦ – દાંડીયાત્રા જંબુસર તાલુકાના વેડચ ગામે પહોંચી.
-
૧૯૭૦ – સાન ફ્રાન્સિસ્કોના મેયર જોસેફ એલિઓટો દ્વારા પ્રથમ પૃથ્વી દિવસ”ની ઘોષણા કરવામાં આવી.
-
૧૯૮૦ – અમેરિકાના પ્રમુખ જિમ્મી કાર્ટરે સોવિયેત-અફઘાન યુદ્ધનો વિરોધ કરવા માટે મોસ્કોમાં યોજાનારા ૧૯૮૦ના ગ્રીષ્મ ઓલિમ્પિક્સના બહિષ્કારની જાહેરાત કરી.
-
૧૯૯૦ – નામિબીયા દેશને ૭૫ વર્ષ બાદ અંગ્રેજો (દક્ષિણ આફ્રિકા)ની ગુલામીમાંથી આઝાદી મળી.
-
૨૦૦૬ – સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટરની સ્થાપના કરવામાં આવી.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રીય વન દિવસ
આંતરરાષ્ટ્રીય વન દિવસ
આજે ૨૧ મિ માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય વન દિવસ. ઈ.સ.૧૯૭૨થી ૨૧ માર્ચના દિવસે
સમગ્ર વિશ્વમાં “આંતરરાષ્ટ્રીય વન દિવસ ” તરીકે ઉજવાય છે. વૃક્ષો આપણાં સારા અને સાચાં મિત્રો છે. તે આપણને કેટલું બધું આપે છે. આપણો ખોરાક તેમાંથી મળે છે, તો આપણો પણ પૂરો પાડે છે, અને વિવિધ ઉદ્યોગોમાં આખા જીવન દરમ્યાન સાથ આપતાં જે બળતણની સાથે અંત્યેષ્ટિ તંદુરસ્ત પર્યાવરણ
તે વપરાય છે અને વન બાદ પણ લાકડું આપે છે પણ વપરાય છે. ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા
જોઈએ તેની જગ્યાએ તમાં માત્ર ૧૩ ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે. આપણે આજે નહી જાગીએ તો કદાચ ળક તેને માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે. તો આજના દિવસે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે એક વૃક્ષ જરૂર વાવીશું અને તેનું જતન પણ કરીશું. જો કોઈ વૃક્ષો કાપતાં કે નુકસાન કરતાં જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશું.
23-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
23 માર્ચ
♦️♦️1351:- ફિરોઝ શાહ તગલખ દિલ્લીનો સુલ્તાન બન્યો.
♦️♦️1854 :- ભારતમાં પ્રથમ વીજળી લાઈન નાખવા આવી.
♦️♦️1931 :- ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપવામાં આવી.
♦️♦️૧૯૫૬ – પાકિસ્તાન, દુનિયા નું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાન નો ગણતંત્ર દિવસ)
મહત્વની ઘટનાઓ
-
૧૮૮૯ – મિર્ઝા ગુલામ અહમદે બ્રિટિશ ભારતના કાદિયાનમાં અહમદિયા મુસ્લિમ સમુદાયની સ્થાપના કરી.
-
૧૯૦૩ – રાઇટ બંધુઓએ તેમનાં એરોપ્લેનની શોધના હકની સનદ (patent) માટે અરજી દાખલ કરી.
-
૧૯૧૯ – મિલાન, ઇટાલીમાં, બેનિટો મુસોલિનિએ ફાસિસ્ટ રાજકીય ચળવળ શરૂ કરી.
-
૧૯૩૧ – ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક અંગ્રેજ અમલદાર જે. પી. સૌંડર્સની હત્યા માટે ફાંસી આપવામાં આવી.
-
૧૯૩૩ – એડોલ્ફ હિટલરને જર્મનીનો સરમુખત્યાર બનાવતો ‘૧૯૩૩ નો સમર્થનકારી કાયદો’ પસાર થયો.
-
૧૯૫૬ – પાકિસ્તાન દુનિયાનું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.(પાકિસ્તાનનો ગણતંત્ર દિવસ)
-
૧૯૯૬ – તાઇવાન તેની પ્રથમ સીધી ચૂંટણીઓ યોજે છે અને રાષ્ટ્રપતિ તરીકે લી તેંગ-હુઇની પસંદગી કરે છે.
-
૨૦૦૮ – ભારતના હૈદરાબાદમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
-
૨૦૧૯ – કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનાનું નામ બદલીને નૂર-સુલતાન કરવામાં આવ્યું.
-
૨૦૨૦ – વડા પ્રધાન બોરિસ જ્હોનસને કોવિડ-૧૯ની પરિસ્થિતિને પહોંચી વળવા યુનાઇટેડ કિંગડમમાં રાષ્ટ્રીય લોકડાઉનમાં જાહેર કર્યું.
આજનો દિન વિશેષ શહીદ દિન
૨૩ માર્ચ
શહીદ દિન
આજે *ી ઘર્ચ ભારતણાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. આઝાદી માટે શહીદ થનાર ભગતસિંહને ૨૩ મી માર્ચના રોજ ફાંસી આપવામાં આવી હતી. જેથી આ દિવસને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. માં ભોમની આઝાદી માટે શહીદ થનારા અનેક નામી અનામી શહીદવિરોને સો સો સલામ. માતૃભૂમિની સ્વતંત્રતા જ જેમનું જીવનલક્ષ્ય છે
સ્વતંત્ર ભારતના પ્રત્યેક સંતાનોને એમને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવા જોઈએ. એ વીરો પોતાના માટે તો એક ક્ષણ પણ નથી જીવ્યા. એમણે પોતાના આયુની ક્ષણ ક્ષણ અને રક્તનો કણ કણ ભારતમાતાની સ્વતંત્રતાને સમર્પિત કર્યા, એમનું મહાન , ઉત્કૃષ્ટ અને અનુકરણીય યોગદાન છે. એમના મહાન સમર્પણની પાછળ સાહસ, શૌર્ય અને શૈર્ય હતાં. એમણે અપાર કષ્ટો સહન કર્યા. પણ મુખમાંથી વંદે માતરમ્ અને ભારતમાતા કી જયના જયઘોષ જ નીકળ્યા હતાં.
આઝાદીની લડત માટે શહીદ થનારા અનેક રણબંકાઓને સલામી આપી યાદ કરવાનો દિવસ ઍટલે શહીદ દિન, આપણા દેશની સ્વરાજ્યયાત્રાના લાંબા ગાળામાં અનેક વીરો શહીદ થયો છે. હિંસક અને અહિંસક ક્રાંતિની જુદી જુદી લડતોમાં ઘણા વીરોએ બલિદાન આપ્યા. ભારતના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ છેડા સુધી આઝાદીની લડતમાં અનેક નામી અનામી નરબંકાઓ આઝાદી માટે શહીદ થયા છે. વાત કરીએ ગુજરાતના સત્ય અને અહિંસાના પુજારી મહાત્મા ગાંધી હોય કે પછી મહારાષ્ટ્રના ક્રાંતિકારી વાસુદેવ ફડકે, ઉત્તર પ્રદેશના રામપ્રસાદ બિરિમલ અને અશફાક ઉલ્લાખાન હોય કે પછી ભગતસિંહ, રાજગુરૂ, સુખદેવ, Bદ્ર શેખર આઝાદ , લાલા લજપતરાય, રામ પ્રસાદ બિસ્મીલ જેવા અનેક વીરોએ દેશની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. પશ્ચિમ બંગાળને તો કેમ કરી ભુલાય કાંતિકારીઓનો ગઢ એટલે પશ્ચિમ બંગાળ. આ ધરતી પર અનેક નવલોહીયા યુવાનોએ પોતાનું બલિદાન આપ્યું જેમાં માત્ર ૧૯ વર્ષના વય ધરાવતા ખુદીરામ બૌઝ અને પ્રકુલ થાકી જેવા યુવાઓએ માં ભોમમને મુક્ત કરાવવા માટે હસતાં મોઢે ફાંસીના માયડે ચડી ગયાં.
– ઈ.સ.૧૮૫૭ ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજોની સામે લડત આપનારા શહીદવીરોને પણ યાદ કરીએ. આ સંગ્રામમાં પ્રથમ શહીદ થનારા મંગળપાંડે હૂતાં. આ સમયે દેશના અનેક રાજા રજવાડાઓ અમલદારો, જમીનદારો જોડાયા હતાં. આ સંગ્રામમાં તાત્યાટોપે , કાનપુરના નાના સાહેબ પેશવા, બંસીની રાણી લક્ષ્મીબાઈ, દિલ્હીના બહાદુરશાહ ઝફર , બિહારના કુંવરસિફ જેવા અનેક વિરોએ અંગ્રેજો સામે લડત આપી શહીદ થયા હતાં. આઝાદી મળ્યા પછી પણ પાડોશી દેશ એવાં વી. બી. પાકની વૃ તમને અને કારગીલના યુધ્ધમાં જાનફેસાની કરનારા શહીદ થયેલા સૈનિકોને
22-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
22 માર્ચ
♦️♦️22 માર્ચ 1739: આક્રમણકારી નાદિર શાહે પોતાની સેના માટે દિલ્હીમાં જનસહરની પરવાનગી આપી. આ કતલેઆમ 58 દિવસ સુધી ચાલ્યું.
♦️♦️ 22 માર્ચ 1890: રામચંદ્ર ચટર્જી પેરશૂટથી ઉતરાણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યું.
♦️♦️ 22 માર્ચ 1893: ચતગાગો બળવોની સફળ નેતૃત્વ કરનાર મહાન ક્રાંતિકારી સૂર્ય સેનનું જન્મ.
♦️♦️ 22 માર્ચ 1923: પ્રથમ વખત આઈસ હાકી મેચનો રેડિયો પ્રસારણ.
♦️♦️ 22 માર્ચ 1947: છેલ્લું વાયસરાય લોર્ડ માઉન્ટબેટન ભારત પહોંચ્યું.
♦️♦️ 22 માર્ચ 1957: શંકા પર આધારિત રાષ્ટ્રીય કૅલેન્ડર
♦️♦️ 22 માર્ચ 1964: જૂની કારોની પ્રથમ રૅલી કોલકાતામાં યોજાયેલી.
♦️♦️ 22 માર્ચ 1969: ભારતીય પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ. નું ઉદઘાટન.
♦️♦️ 22 માર્ચ 1982: નાસાએ પોતાની સ્પેસ યાન કોલંબિયાને ત્રીજી મિશન પર જવા માટે રવાના કર્યું.
♦️♦️ 22 માર્ચ 2000: ફ્રેન્ચ ગુઆનાની કોરુ થી ઇન્સેટ 3 બીનું પ્રક્ષેપણ.
♦️♦️ 22 માર્ચ, 1993: વિશ્વ જળ દિવસ ઉજવાય છે.
મહત્વની ઘટનાઓ
-
૧૭૩૯ – નાદિર શાહે દિલ્હી પર કબજો કરી મયૂરાસનની ચોરી કરી.
-
૧૮૮૮ – ફૂટબોલ લીગની સ્થાપના.
-
૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓ (Auguste and Louis Lumière) દ્વારા પ્રથમ વખત ચલચિત્રનું (ખાનગી) પ્રદર્શન યોજાયું.
-
૧૯૯૩ – ઇન્ટેલ કોર્પોરેશન દ્વારા પ્રથમ પેન્ટિયમ ચિપ (૮૦૫૮૬) મુકવામાં આવી. જે ૬૦ મેગાહર્ટ્ઝ (MHz) ક્લોક સ્પીડ, ૧૦૦+ MIPS અને ૬૪ બીટ ડેટા પાથ ધરાવતી હતી.
-
૧૯૯૫ – કોસ્મોનોટ વલેરી પોલિઆકોવ અંતરિક્ષમાં ૪૩૮ દિવસનો વિક્રમ સ્થાપીને પૃથ્વી પર પરત ફર્યા.
-
૧૯૯૭ – ધૂમકેતુ “હેલ-બોપ” પૃથ્વીની નજીકતમ અંતરે પહોંચ્યો.
-
૨૦૨૦ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ–૧૯ ના ફેલાવા સામે લડવાના પ્રયાસમાં જનતા કર્ફ્યુની જાહેરાત કરી.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રીય જળ દિન
૨૨ માર્ચ
આંતરરાષ્ટ્રીય જળ દિન
દર વર્ષે ૨૨ માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય ૨૨ માર્ચના છે , દિવસને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય જળ દિન તરીકે મનાવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા નું માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળ સમસ્યા રોજબરોજ વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે.
જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ , પૂરને કારણે લીલો દુકાળ , પાણીની વહેંચણીમાં થતા વિવાદ , પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો , વિનાશક સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે. ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે, આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ધણી મોટી છે. પ
ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ ૨૨ માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય જળ દિન ઘોષિત કરેલ છે. કહેવાય છે કે , જેને મુખ એ પાણીને સન્મુખ કારણ કે માણસ કે પશુ પક્ષી કે ઘરતી પરના દરેક સજીવ વસ્તુઓ પશુ તે વૃક્ષ હોય કે વાદીઓ બધાને પોતાના વિકાસ માટે પાણીની જરૂર પડે છે. માનવી ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે પરંતુ પાણી વગર બેથી ત્રણ દિવસ જીવવું મુશ્કેલ છે. આપણા શરીરમાં પણ અધિકાંશ ભાગ પાણી છે. જે જીવન માટે પાણી કેટલું મહત્વનું છે તેની સાબિતી આપે છે. તેમ છતાં આટલા મહત્વપૂર્ણ પાણી પ્રત્યે આપણો દૃષ્ટિકોણ ખૂબ સાધારણ અને ગૈર જવાબદારી ભરેલું છે. ગુજરાત અને થાર જેવા ઘણાં
વિસ્તારોમાં આજે પણ મહિલાઓના જીવનનો મહત્વપૂર્ણ ભાગ માત્ર પાણીની સમસ્યા હશ્ત કરતા જ નીકળી જાય છે. પાણીનું વ્યવસ્થિત આયોજન અને વિતરણ વ્યવસ્થા ખૂબ જરૂરી છે. તેથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષના આંતરરાષ્ટ્રીય જળ દિવસને “પાણી સહકાર'(વોટર કોઓપરેશન) તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. પર્યાવરણની જાળવણી વિકાસ, સામાજિક અને આર્થિક વિકાસ , ગરીબી ધટાડા જેવી સમસ્યાઓના ઉકેલ માટે પાણી ખૂબ ઉપયોગી માધ્યમ છે. વિશ્વમાં સતત વધી રહેલી વસતી માટે ખાધ ઉત્પાદન, ઉર્જા, ઔધોગિક અને સ્થાનિક ઉપયોગ માટે પાણીની ઉપયોગિતા સતત વધી રહી છે. પાણીના સ્ત્રોત વહેંચાયેલા છે. તેના સંચાલન ને ધ્યાનમાં રાખી વપરાશકર્તાઓ વચ્ચે સહકારની ભાવના ખૂબ જરૂરી છે.
વિશ્વમાં પાણીની સમસ્યા અંગે આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. ભવિષ્યમાં વિશ્વ પાણીની અછતથી પીડાતું હશે એવું આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ પણ આવા સમાચારોની ગંભીરતાને આપણે સમજતાં નથી. આ વાત જયારે યુનાઇટેડ નેશન્સ(યુ. એન.) કહી ત્યારે વાતને ગંભીરતાથી લેવાનું વિશ્વના દેશોએ શરૂ કર્યું છે. યુનાઇટેડ નેશન્સ-સંયુકત રાષ્ટ્ર સંઘે વિશ્વને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તિવ્ર અછતથી પીડાઇ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વકરતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહીં આવે તો વિશ્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે તેમ છે. વિશ્વની પાણીની પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરીને સંયુકત રાષ્ટ્ર સંઘે અહેવાલમાં નોંધ કરી છે કે વિશ્વમાં દિવસેને દિવસે ખોરાકની માંગ અને જળની અછત આવી રીતે જ વધતી જશે તો આવનારા વર્ષોમાં વિશ્વના અમુક દેશો ખોરાક અને પાણી માટે રીતસરના વલખા મારતાં હશે. આપણી પાણી મેળવવાની ભૂખ હજુ પણ પ્રજવલ્લિત છે. પાણીની ભૂખનો જવાળામુખી હજુ શાંત થયો નથી.
20-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 માર્ચ
♦️♦️1603 :- ડચ ઇષ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના થઇ.
♦️♦️1739 :- ઇરાનના નાદિરશાહે દિલ્લી પર કબજો કરી માયુરાસનના રાતનો ચોરી લીધા.
♦️♦️1987 :- એઇડ્સની દવા એ. ઝેડ. ટી. ને અમેરિકાના આરોગ્ય વિભાગે મંજૂરી આપી.
♦️♦️1992 :- ફિલ્મકાર સત્યજિત રે ને કલકત્તામાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો.
મહત્વની ઘટનાઓ
-
૧૬૦૨ – ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન થયું.(Dutch East India Company)
-
૧૭૩૯ – નાદિર શાહે દિલ્હી લુટ્યું અને મયુરાસનનાં કિંમતી રત્નોની લુંટ કરી.
-
૧૮૫૨ – ‘હેરિયેટ બીચર સ્ટોવે’ પ્રખ્યાત નવલકથા અંકલ ટોમ`સ કેબિન (Uncle Tom’s Cabin) પ્રકાશિત કરી.
-
૧૯૧૬ – આલ્બર્ટ આઇનસ્ટાઇને પોતાનો સાપેક્ષવાદનો સામાન્ય સિદ્ધાંત (theory of relativity) પ્રકાશિત કર્યો.
-
૧૯૯૫ – ટોક્યો ભૂગર્ભ રેલ પર ‘સારિન ગેસ’ હુમલામાં ૧૨ મૃત્યુ અને ૧,૩૦૦ લોકો ઘવાયા.
-
૧૯૯૬ – દલિત ખ્રિસ્તી આરક્ષણ અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાની ભારતના રાષ્ટ્રપતિની ના.
આજનો દિન વિશેષ અર્જુન અટવાલ
| ૨૦ માર્ચ
અર્જુન અટવાલ
ભારતના સ્ટાર ગોલ્ફ ખેલાડી અર્જુન અટવાલનો જન્મ ૨૦ માર્ચ, ૧૯૭૩ ના રોજ પશ્ચિમ બંગાળના આસનસોલમાં
‘ઓર્ડર ઓફ મેરીટ’થયો હતો. અર્જુન અટવાલ ભારતના પ્રથમ ગોલ્ફ ખેલાડી છે જેમણે યુ.એસ, પી.જી.એ ટૂરમાં ભાગ લીધો. ગોલ્ફ રમતક્ષેત્રે એક પ્રોફેશનલ ખેલાડીના રૂપે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. વર્ષ ૨૦૦૩ માં એશિય સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. અર્જુન અટવાલ મિલ્ખાસિંહ બાદ ભારતના દ્વિતિય ખેલાડી જેમણે ‘યુરોપીય ટુર ઓર્ડર ઓફ મેરિટ’ જીત્યું છે.
માં યુ.એસ.પી.જી.ટુર માં પ્રથમવાર ભાગ લીધો હતો. અર્જુન અટવાલે અનેક આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ફમાં વિજેતા થયા છે. જેમાં ડીસીએમ ઓપન (એશિયા), ક્લાસિક દક્ષિણ ઈન્ડિયા ઓપન, વિલ્સ ઈન્ડિયા ઓપન(એશિયા), હીરો હોન્ડા માસ્ટર્સ(એશિયા) અને સ્ટાર એલાયંસ ઓપન (એશિયા), કાર્લ્સબર્ગ મલેશિયાઈ ઓપનમાં વિજેતા બન્યા હતા.
19-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 માર્ચ
♦️♦️1644 :- ચીનમાં પીકિંગ રાજવી પરિવારના 200 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી.
♦️♦️1915 :- પ્લુટો ગ્રહની શોધ થઇ. અને તેના પ્રથમ વખત ફોટા પાડવામાં આવ્યા. પ્લુટોને અત્યારે ગ્રહોની યાદી માંથી બહાર કાઢવામાં આવ્યો છે.
♦️♦️1972 :- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શાંતિ સમજૂતી કરવામાં આવી.
મહત્વની ઘટનાઓ
-
૧૯૧૫ – પ્રથમ વખત યમગ્રહ (Pluto)ની તસવીર લેવામાં આવેલ,જોકે તે હજુ ગ્રહ તરીકે ઓળખવામાં આવેલ નહીં.
-
૧૯૩૧ – અમેરિકાનાં નેવાડામાં જુગારને કાયદેસર માન્યતા મળી.
-
૧૯૪૪ – બીજું વિશ્વયુદ્ધ: નાઝી સેનાએ હંગેરી પર કબ્જો કર્યો.
-
૧૯૭૨ – ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મિત્રતા સંધી થઇ.
આજનો દિન વિશેષ જે.બી.કૃપલાણી
૧૯ માર્ચ
જે.બી.કૃપલાણી
ભારતના પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને રાજનીતિજ્ઞ જીવતરામ ભગવાનદાસ કૃપલાણીની જન્મ ૧૧ નવેમ્બર, ૧૮૮૮ના રોજ હૈદરાબાદ – માં થયો હતો. જે.બી.કૃપલાણી એ પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં મેળવ્યું. એમ.એ સુધી અભ્યાસ પુનાની ફર્ગ્યુસન કૉલેજમાં પૂર્ણ કર્યું. કૃપલાણીજી એ શિક્ષક તરીકે વ્યવસાયિક જીવનની શરૂઆત કરી. ઈ.સ.૧૯૧૨ થી ઈ.સ.૧૯૧૭ થી મુઝફ્ફરપુર કૉલેજમાં અંગ્રેજી અને ઈતિહાસ વિષયનાં અધ્યાપક તરીકે રહ્યા.
મહાત્મા ગાંધીજી સાથે તેઓ ચંપારણ્ય યાત્રા દરમ્યાન સંપર્કમાં આવ્યા. ઈ.સ.૧૯૨૦ થી ઈ.સ.૧૯૨૭ સુધી જે.બી.કૃપલાણીજી ગુજરાત વિદ્યાપીઠના પ્રાચાર્ય તરીકે રહ્યા. ત્યારથી તેઓ ‘આચાર્ય કૃપલાણી’ નામથી પ્રસિદ્ધ થયા. જે.બી.કૃપલાણીજી એ ઉત્તરપ્રદેશમાં ‘ગાંધી આશ્રમ’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેઓ લોકસભાના સદસ્ય તરીકે રહી ચૂકયા છે. અનેક આંદોલનમાં ભાગ લેવાને કારણે જેલની સજા પણ થયેલ છે. દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર આચાર્ય કૃપલાણી ૧૯ માર્ચ, ૧૯૮૨ ના રોજ અવસાન થયું.
18-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
18 માર્ચ
♦️♦️૧૮૦૧ : ભારતમાં પહેલા આયુધ નિર્માણ કારખાના ની શરૂઆત થઈ.
♦️♦️૧૯૨૨ : બ્રિટન અદાલતે ગાંધીજીને રાજદ્રોહ માટે છ વર્ષની સજા સંભળાવી.
♦️♦️૧૯૪૪ : નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ બર્માના માર્ગે ભારતમાં પ્રવેશ કર્યો.
♦️♦️૧૯૫૩ : પશ્ચિમ તુર્કીમાં આવેલા ભૂકંપના લીધે 250 લોકોના મોત થયા.
♦️♦️૧૯૬૫ : સોવિયેત સંઘના વાયુસેનાના પાયલેટ એલેક્સી લિયોનોવે પહેલીવાર સ્પેસવોક કર્યું. ત્યારથી લઈને અત્યાર સુધી 200થી વધુ લોકો સ્પેસ વોક કરી ચૂક્યા છે.
♦️♦️૧૯૭૧ : પેરુમાં ભૂસ્ખલનમાં ૨૦૦ વધુ લોકો મર્યા.
♦️♦️૧૯૭૮ : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટો ને ફાસી આપવાનો ફેસલો કરવામાં આવ્યો.
♦️♦️૧૯૯૦ : અમેરિકાના સંગ્રહાલયમાંથી 500 મિલિયન ડોલરની કલાકૃતિની ચોરી થઇ. ચોરોને 50 લાખ ડોલર ઇનામ આપવાની ઘોષણા પણ થઈ પરંતુ કલાકૃતિનું કઈ નામ નિશાન મળ્યું નહિ.
મહત્વની ઘટનાઓ
2006 – સંયુક્ત રાષ્ટ્રએ ‘માનવ અધિકાર પરિષદ’ની રચનાના પ્રસ્તાવને મંજૂરી આપી.
2007 – ઉત્તર કોરિયાએ તેના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવાનું કાર્ય શરૂ કર્યું. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બોબ વુલ્મરનું નિધન.
2008-
ટાટા ગ્રૂપના ચેરમેન રતન ટાટાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુર ખાતે ‘ડૉક્ટર ઑફ સાયન્સ’ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. સુનિલ ભારતી મિત્તલ, ભારતી એન્ટરપ્રાઇઝિસના પ્રમુખ અને CEO, યુએસ એકેડમી ઑફ ડિસ્ટિંગ્વિશ્ડ આંત્રપ્રિન્યોર્સમાં જોડાનાર પ્રથમ ભારતીય બન્યા.
2009- કેન્દ્રીય કેબિનેટે મેઘાલયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી.
2013 – 60મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત. 60માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પાન સિંહ તોમરને વર્ષ 2012ની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે જાહેર કરવામાં આવી હતી.
2017- યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના 21મા મુખ્યમંત્રી બન્યા.
આજનો દિન વિશેષ શશિ કપૂર
શશિ કપૂર
હિન્દી ફિલ્મક્ષેત્રના પ્રસિદ્ધ અભિનેતા શશિ કપૂરનો જન્મ ૧૮ માર્ચ, ૧૯૩૮ ના રોજ કલકત્તામાં થયો હતો. તેમના પિતા પૃથ્વીરાજ કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મહાન અભિનેતા હતા.શશિ કપૂરને તેમના પિતાએ ફિલ્મોમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું. અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત ઈ.સ.૧૯૬૧ માં યશ ચોપરાની ફિલ્મ ‘ધર્મપુત્ર’ થી થઈ. અનેક ફિલ્મોમાં અભિનેતા તરીકે કપૂરે ફિલ્મક્ષેત્રે કુલ ૨૦૦ કરતાં વધુ ફિલ્મોમાં અભિનેતા તરીકે કાર્ય કર્યું હતું. તેમની પ્રસિદ્ધ ફિલ્મોમાં ‘શર્મિલી’, ‘ઘર
મંદિર’ વગેરે છે. ઈ.સ.૧૯૯૮ માં ‘જિન્ના’ ફિલ્મ કારકિર્દીની અંતિમ ફિલ્મ રહી. શશિ કપૂરને ફિલ્મક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરવા બદલ ભારત સરકારે વર્ષ ૨૦૧૧ માં ‘પદ્મભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૫ માં શશિ કપૂરને ફિલ્મક્ષેત્રનો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી.
16-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 માર્ચ
♦️♦️1926 – રોકેટનો ઇતિહાસ – રોબર્ટ ગોડાર્ડ ઓબ્બર્ન પ્રથમ પ્રવાહી ઇંધણ ધરાવતુ રોકેટ લોન્ચ કર્યું
♦️♦️1945 – બ્રિટિશ બોમ્બર્સ દ્વારા માત્ર 20 મિનિટમાં 90% જર્મનીનો નાશ,
♦️♦️1966 – જેમિની 8નું લોન્ચિંગ 12માં માનવ ઉડ્ડયન માટે લક્ષ્યાક વાહન સાથેની પ્રથમ સ્પેસ ફ્લાઇટ
♦️♦️1968 – વિયેતનામ યુદ્રમાં મારી લાઇની હત્યામાં વચ્ચે 347 અને 500 વિએતનામીઓની કતલ
♦️♦️1968 – જનરલ મોટર્સ તેની 100 મિલિયન જેટલી ઓલ્ડ્સ મોબાઇલ ટોરોનાડોનું ઉત્પાદન કર્યુ
♦️♦️1988 – સદ્દામના હુકમથી ઇરાકનાં હલાબજા પ્રાંતનાં કુર્દિશમાં રાસાયણિક હુમલોમાં 5000ના મોત
♦️♦️1989 – ઇજિપ્તમાં 4400 વર્ષ જૂનાં મમ્મી ચીપ્સનાં પિરામિડ પાસે મળી આવ્યા
♦️♦️2005 – ઇઝરાયેલે સત્તાવાર રીતે જેરિકોનું નિયંત્રણ પેલેસ્ટાયનને સોપ્યું
♦️♦️2016 – નાઇજિરિયાની મસ્જિદમાં પ્રાર્થના દરમિયાન બે આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત
મહત્વની ઘટનાઓ
1998 – ચીનના રાષ્ટ્રપતિ જિઆંગ ઝેમિન આગામી કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયા.
1999 – ફેન્ટમ જેવા કોમિક પાત્રોના પિતા લિયોન લી ફોકનું અવસાન થયું.
2003 – ગ્રીન સ્મિથ દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ કેપ્ટન બન્યા.
2004 – રશિયામાં નવ માળની ઈમારતમાં વિસ્ફોટથી 21ના મોત.
2005 – યુએન સેક્રેટરી-જનરલ કોફી અન્નાને UNCTAD ના નવા પ્રમુખ તરીકે સુપચાય પનીચપાકડીને નોમિનેટ કર્યા.
2006 – ઇરાકની નવી સંસદે ચૂંટણીના ત્રણ મહિનામાં શપથ લીધા.
2007 – દક્ષિણ આફ્રિકાના હર્શલ ગિબ્સે એક ઓવરમાં છ છગ્ગા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
2008 –
ફુગાવો 5.11 ટકાના નવ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે.
પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નાગરિક સાબરજીત સિંહના ડેથ વોરંટ પર પરવેઝ મુશર્રફે હસ્તાક્ષર કર્યા હતા. ચીનના વડા પ્રધાન તરીકે વેન જિયાવો ફરી ચૂંટાયા.
આજનો દિન વિશેષ અંબિકા પ્રસાદ દિવ્ય
૧૬ માર્ચ
અંબિકા પ્રસાદ દિવ્ય
ભારતના પ્રસિદ્ધ શિક્ષણવિદ અને હિન્દી સાહિત્યકાર અંબિકા પ્રસાદ દિવ્યનો જન્મ ૧૬ માર્ચ,૧૯૦૬ ના રોજ મધ્યપ્રદેશના પન્નામાં થયો હતો. એમ.એ હિન્દી વિષય સાથે પૂર્ણ કર્યા બાદ જ અંબિકા પ્રસાદ દિવ્ય મધ્યપ્રદેશ શિક્ષણ વિભાગમાં સેવાકાર્યમાં જોડાયા. તેઓ અંગ્રેજી, સંસ્કૃત, ફારસી અને ઉર્દૂ ભાષાનાં ભાષાવિદ હતા.
અંબિકા પ્રસાદ દિવ્યની લેખનની અનેક કલાઓમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. હિન્દી ભાષામાં રચેલ નાટકમાં ‘ભારતમાતા’, ‘ઝાંસીકી રાણી’, તીન પગ’, ‘કામધેનું’, ‘નિર્વાણપથ’, ‘રૂપક સરિતા’ વગેરે છે. મહાકાવ્યો અને મુક્તરચનામાં ‘અંતર્જગત’, ‘રામદર્પણ’, ‘નિમિયા’, ‘મનોવેદના’ ઉપરાંત અનેક રચનાઓ છે. અંબિકા પ્રસાદ દિવ્ય સ્મૃતિ પ્રતિષ્ઠા પુરસ્કાર જેને ટૂંકમાં ‘દિવ્ય પુરસ્કાર’ પણ કહેવામાં આવે છે. જે ઈ.સ.૧૯૯૭ થી આપવામાં આવે છે. આ પુરસ્કાર સાહિત્ય સદન-અખિલ ભારતીય અંબિકા પ્રસાદ દિવ્ય સ્મૃતિ સમારોહ દ્વારા આપવામાં આવે છે.
આ પુરસ્કાર પ્રસિદ્ધ ગ્રંથ લેખક, નાટકાર અંબિકા પ્રસાદ દિવ્યની સ્મૃતિમાં અહિન્દી પ્રદેશના નાટ્યકારોને આપવામાં આવે છે. અંબિકા પ્રસાદ દિવ્યનું અવસાન ૦૫ સપ્ટેમ્બર,૧૯૮૬ ના રોજ હદયરોગની બીમારીને કારણે થયું હતું.
17-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 માર્ચ
♦️♦️૧૫૨૭ : આગ્રા ના યુદ્ધમાં ચિત્તોડના રાણા સંગ્રામસિંહ પ્રથમ નો બાબર સામે પરાજય થયો.
♦️♦️૧૭૬૯ : બ્રિટિશ ની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળના બુનકરો પ્રતિબંધ લગાવ્યો.
♦️♦️૧૭૮૨ : મરાઠા અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે સલબાઇ ની સંધી થઈ.
♦️♦️૧૯૦૬ : તાઇવાનમાં આવેલા ભૂકંપના લીધે 1200 લોકોના મૃત્યુ થયા.
♦️♦️૧૯૫૯ : બુદ્ધ ધર્મ ગુરુ દલાઇલામા થી તિબ્બત ભારત પહોંચ્યા.
♦️♦️૧૯૬૨ : ભારતીય-અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા નો જન્મ હરિયાણાના કરનાલ જિલ્લામાં થયો.
♦️♦️૧૯૯૦ : ભારતીય બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલનો જન્મ થયો.
♦️♦️૧૯૯૬ : ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયા ને સાત વિકેટે હરાવી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો.
♦️♦️૨૦૦૪ : નાસાનું મેસેન્જર બુધની કક્ષામાં ચારેતરફ પ્રવેશ કરનારું પ્રથમ અંતરીક્ષ યાન બન્યું.
♦️♦️૨૦૧૩ : ઈરાકના બસરા માં આત્મઘાતી કાર હુમલામાં 10 લોકોના મોત થયા.
મહત્વની ઘટનાઓ
-
૧૯૪૮ – બેલ્જિયમ, ફ્રાંસ, લક્ઝેમ્બર્ગ, નેધરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમે નાટોની સ્થાપના કરતી ઉત્તર એટલાન્ટિક સંધિની પુરોગામી બ્રસેલ્સ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
-
૧૯૫૮ – અમેરિકાએ સૌર ઊર્જાથી ચાલતા પ્રથમ ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું, જે લાંબા ગાળાની ભ્રમણકક્ષા હાંસલ કરનારો પ્રથમ ઉપગ્રહ પણ છે.
-
૧૯૬૯ – ગોલ્ડા મેયર ઈઝરાયલના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
-
૧૯૭૩ – પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટોગ્રાફ “બર્સ્ટ ઑફ જૉય” (Burst of Joy) લેવામાં આવ્યો, જેમાં ભૂતપૂર્વ યુદ્ધકેદીનું તેના પરિવાર સાથેનું પુનર્મિલન દર્શાવવામાં આવ્યું છે, જે વિયેતનામ યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સની સંડોવણીના અંતનું પ્રતીક છે.
-
૧૯૯૨ – દક્ષિણ આફ્રિકામાં રંગભેદનો અંત લાવવા માટેનો જનમત સંગ્રહ ૬૮.૭% વિ. ૩૧.૨% મતોથી પસાર કરવામાં આવ્યો.
આજનો દિન વિશેષ સાઈના નેહવાલ
૧૭ માર્ચ
સાઈના નેહવાલ
ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ જન્મ ૧૭ માર્ચ, ૧૯૯૦ ના રોજ હરિયાણા રાજ્યના હિસારમાં થયો હતો. બાળપણથી જ સાઈના નેહવાલને બેડમિન્ટનમાં રુચિ હતી. ૦૮ વર્ષની ઉંમરે તેમણે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું. બેડમિન્ટનનું ” પ્રારંભિક શિક્ષણ હૈદરાબાદના ‘લાલ બહાદુર સ્ટેડીયમમાં’ કોચે નાની પ્રસાદના માર્ગદર્શન હેઠળ મેળવ્યું.

સાઈના નેહવાલ એ વર્ષ ૨૦૦૫ માં એશિયેન સેટેલાઈટ બેડમિન્ટન જુનિયર ચેક ઓપનનો ખિતાબ મેળવ્યો. વર્ષ ૨૦૦૫ માં રાષ્ટ્રમંડળ યુવા રમતોની સ્પર્ધામાં સાત પદક જીતવામાં સફળ રહ્યા. વર્ષ ૨૦૦૬ માં એશિયન સેટેલાઈટ ચેમ્પિયનશીપમાં જીત હાંસલ કરી. વર્ષ ૨૦૧૦ માં દિલ્લી ખાતે યોજાયેલ એશિયન ચેમ્પિયનશીપમાં કાંસ્ય પદક મેળવ્યું. વર્ષ ૨૦૧૨ માં લંડન ઓલમ્પિકમાં કાંસ્ય પદક મેળવ્યું ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સિરીઝ, ચાઈના ઓપન સુપર સિરીઝ,ઈન્ડિયા ઓપન સુપર સિરીઝ તેમજ વર્ષ ૨૦૧૬ માં યોજાયેલ ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સિરીઝમાં વિજેતા રહી ચૂક્યા છે.
રમતક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯ માં અર્જુન પુરસ્કાર, ૨૦૦૯-૧૦ માં રાજીવગાંધી ખેલરત્ન પુરસ્કાર અને વર્ષ ૨૦૧૦ માં ‘પદ્મશ્રી’, વર્ષ ૨૦૧૬ માં ‘પદ્મભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
15-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
15 માર્ચ
♦️♦️1564 – મુઘલ સમ્રાટ અકબરે “જિઝિયા વેરો” નાબૂદ કર્યો
♦️♦️1877 – ઓસ્ટ્રેલિયા વિ. ઇંગ્લેન્ડનો પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ યોજાય
♦️♦️1906 – રોલ્સ – રોયસ લિમિટેડની સ્થાપના
♦️♦️1927 – ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિ. વચ્ચેની પ્રથમ મહિલા બોટ રેસ યોજાય
♦️♦️1951 – ઈરાનમાં તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ થયું
♦️♦️1985 – પ્રથમ ઈન્ટરનેટ ડોમેઇન નામ symbolics. comની નોંધાણી થઇ
♦️♦️1990 – મિખાઇલ ગોર્બાચેવ સોવિયત યુનિયનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા
મહત્વની ઘટનાઓ
1984 – પોર્ટ લુઈસ (મોરેશિયસ)માં મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ખાતે વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથ દ્વારા પ્રથમ આંતરરાષ્ટ્રીય સંસ્કૃત પરિષદનું ઉદ્ઘાટન.
1997 – ઈરાને પ્રથમ વખત વિદેશમાં મહિલા રાજકારણીની નિમણૂક કરી.
1999 – એલ્ડબજોર્ગ લોઅર નોર્વેના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બન્યા, કોસોવો શાંતિ વાટાઘાટોનો બીજો તબક્કો પેરિસમાં શરૂ થયો.
2001 – કોફી અન્નાન ઢાકાથી ભારત આવ્યા, ભારત-પાક વાટાઘાટોનો આગ્રહ રાખ્યો, કારસે ફરી ફિજીના વડા પ્રધાન તરીકે નિયુક્ત થયા.
2007 – વોડાફોન અને એસ્સાર વચ્ચે કરાર થયો.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન
૧૫ માર્ચ આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન ‘જાગો ગ્રાહક જાગો.’
૫ મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે. આજે ભણેલાગણેલા લોકો પણ ગ્રાહકોને મળનારા અધિકારોથી જતા અજાણ હોવાથી વખતોવખત છેતરતા રહે છે. તે ગ્રાહક સુરક્ષા સંઘ સહિતની સંસ્થાઓએ દિશામાં અને અસરકારક પગલાં ભરવા જરૂરી છે. ગ્રાહકોના મૂળભૂત ચાર હક છે, જેમાં સલામતીનો અધિકાર, માહિતીનો અધિકાર, પસંદગીનો અધિકાર અને સુનાવણીનો અધિકારનો સમાવેશ થાય છે.
દર વર્ષે ૧૫ મિ માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવાય છે.
એક ગ્રાહકના દરજે પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત કરવાનો, પસંદગીનો, માહિતી મેળવવાનો, સુરક્ષાનો, રજૂઆતનો, ગ્રાહક શિક્ષણના અને આરોગ્યપ્રદ પર્યાવરણની માહિતી મેળવવાનો અધિકાર છે. કોઈ વિક્રેતા ગ્રાહકને વસ્તુ ખરીદવા દબાણ કરી શકે નહીં, ઉપરાંત સેવાઓની ખામી સામે રક્ષણ આપવું વિક્રેતાની ફરજ છે, તેમાં બેદરકારી બદલ ગ્રાહક જો યોગ્ય સ્તરે રજૂઆત કરે તો નુકસાની વળતર મળી શકે છે.
14-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
14 માર્ચ
♦️♦️14 માર્ચ 2010 અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં શનિવારે પાંચ સિરિયલ બોમ્બ વિસ્ફોટો અને ગોળીબારમાં 13 પોલીસકર્મીઓ સહિત 35 લોકો માર્યા ગયા અને 57 ઘાયલ થયા.
♦️♦️14 માર્ચ 1931 માં ભારતીની પહેલી બોલતી ફિલ્મ આલમ આરા મુંબઈમાં પ્રકાશિત થઇ હતી
♦️♦️14 માર્ચ 1958માં મોનાકો પરિવારની રાજકુમારી ગ્રેસએ એક પુત્રને જન્મ આપ્યો છે જેની ખુશીમાં મોનાકો માં 101 તોપોની સલામી અપાય
♦️♦️14 માર્ચ 1988 માં ગણિત પ્રેમીઓ માટે ખાસ દિવસ પાઇ ડે પહેલીવાર મનાવવામાં આવ્યો.
♦️♦️14 માર્ચ 1998માં સોનિયા ગાંધી પહેલી વાર કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં
♦️♦️14 માર્ચ 1833 માં પહેલી મહિલા ડેન્ટિસ્ટ હોબ્સ ટેલર નો જન્મ થયો
મહત્વની ઘટનાઓ
1987 – ફિજીમાં લોહી વિનાની લશ્કરી ક્રાંતિ પછી સરકારને ઉથલાવી દેવામાં આવી.
1989 – પીટર બોથાને દક્ષિણ આફ્રિકન નેશનલ પાર્ટી દ્વારા FWD દ્વારા બદલવામાં આવ્યા. ક્લાર્કને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
1990 – શ્રીમતી અર્થા પાસ્કલ ટ્રેવિલે હૈતીના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા.
1999 – સ્પેનના કાર્લોસ મોયા વિશ્વનો નંબર વન ટેનિસ ખેલાડી બન્યો.
2000 – મોહમ્મદ મુસ્તફા મેરો સીરિયાના નવા વડાપ્રધાન બન્યા.
2001 – યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન પર પ્રતિબંધો લંબાવ્યા, રતુવિતા મોમેડોનુને ફિજીના કાર્યકારી વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
2002 – સર્બિયા અને યુગોસ્લાવિયા વચ્ચે સંધિ પર હસ્તાક્ષર, દળો ગાઝા પટ્ટીમાં પ્રવેશ્યા.
2004 – ચીનમાં ખાનગી મિલકતને કાનૂની માન્યતા આપવા માટે બંધારણમાં સુધારો.
2007 – ભારત-પાકિસ્તાનમાં કારગીલ અને સ્કર્દુ વચ્ચે બસ સેવા શરૂ કરવા સંમતિ.
આજનો દિન વિશેષ આલ્બર્ટ આઇન્સ્ટાઇન
૧૪ માર્ચ
આલ્બર્ટ આઇન્સ્ટાઇન
સાપેક્ષવાદના શોધક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ ૧૪ માર્ચ, ૧૮૭૯ ના રોજ જર્મનીના વર્ટમ્બર્ગ પ્રાંતના ઉલ્મ ગામે છે થયો હતો. ઈ.સ. ૧૮૮૦ માં તેમના પિતાએ મ્યુનિક ખાતે | ઈલેક્ટ્રિક સાધનોની ફેક્ટરી સ્થાપી એટલે પરિવાર સાથે તેઓ સ્થાયી થયા. આઇન્સ્ટાઇને કેથોલિક એલીમેન્ટરી શાળામાં અભ્યાસ કર્યા બાદ લ્યુડીપોલ્ડ જીગ્નેશિયમમાં માધ્યમિક શિક્ષક મેળવ્યું. શાળાના અભ્યાસમાં તેઓ કાચા હતા. આઇન્સ્ટાઇનને તેમના પિતા ઈલેક્ટ્રિક એન્જિનિયર બનાવવા માંગતા હતા.
ઈ.સ.૧૮૯૫ માં આઇન્સ્ટાઇન સ્વિસ ફેડરલ પોલિટેકનીકમાં દાખલ થવા પરિક્ષા આપી પરંતુ સફળ થયા નહિ, ઈ.સ.૧૮૯૬ માં આઇન્સ્ટાઇને સ્વિસ મેસુરામા ફિઝીક્સ અને ગણિતની પરિક્ષા ઓ સારા માર્કસ સાથે પાસ કરી અને ઝુરિક પોલિટેકનીકમાં ફિઝીક્સ ટીચિંગ ડિપ્લોમાં દાખલ થયા.

આઇન્સ્ટાઇનને પ્રોફેસરની નોકરી મળી નહિ પરંતુ પેટન્ટ ઓફિસમાં કારકુન તરીકે જોડાયા, અહીં કામ ઓછું હોવાથી ફાજલ સમયમાં સંશોધનો શરૂ કર્યા. તેમને માત્ર કાગળ અને પેન્સિલની જ જરૂર હતી. ઈ.સ.૧૯૮પ માં સાપેક્ષવાદની થિયરી રજૂ કરી વિજ્ઞાન જગતને હચમચાવી નાખ્યું. તેમણે વિખ્યાત વિજ્ઞાની ન્યૂટનના સિદ્ધાંતોને પડકાર્યા હતા. મોટાભાગનાં વૈજ્ઞાનિકો તેમની થિયરી સમજી શક્યા નહોતા.ઈ.સ.૧૯૦૦ માં તેમણે એક પ્રતિષ્ઠિત વિજ્ઞાન મેગેઝીનમાં નિબંધ લખ્યો અને ખ્યાતિ મેળવી. તેમણે ઝુરિચ યુનિવર્સિટીએ પી.એચ.ડી ની ડિગ્રી પણ આપી. ર૬ વર્ષની વયે તેઓ વિશ્વના અગ્રણી વૈજ્ઞાનિક બની ગયા અને બર્ન યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રોડાયનેમિક વિભાગમાં પ્રોફેસર બની ગયા.
ઈ.સ.૧૯૧૪ માં જર્મનીની કૈઝર વિલ્હેમ સંસ્થામાં જોડાયા. ઈ.સ.૧૯૧૯ માં બ્રિટિશ મેગેઝીન ધ ટાઇમ્સમાં તેમના યોગદાનને વિજ્ઞાન જગતમાં ક્રાંતિકારી ગણાવ્યું અને તેમના સાપેક્ષવાદને સમગ્ર વિશ્વ સ્વીકાર્યો. ઈ.સ.૧૯૨૧ માં તેમને ફિઝિક્સનું નોબેલ ઈનામ એનાયત થયું. ઈ.સ.૧૯૫૫ માં ૧૮ એપ્રિલ એ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન એ જગતને અલવિદા કર્યું.
12-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
12 માર્ચ
1992 – મોરેશિયસ પ્રજાસત્તાક જાહેર.
1993 – મુંબઈમાં અનેક બોમ્બ વિસ્ફોટો થયા, જેમાં 300 લોકો માર્યા ગયા અને સેંકડોથી વધુ ઘાયલ થયા.
1998 – પ્રથમ ટર્બોજેટ એન્જિન નિર્માતા હેનેસ જોશીમ પાબ્સ્ટ વાન ઓહેનનું અવસાન થયું.
2003 – બેલગ્રેડમાં સર્બિયન વડા પ્રધાન જોરાન જિનજીબની હત્યા કરવામાં આવી.
2004 – દસમી સાર્ક રાઈટર્સ કોન્ફરન્સ લાહોરમાં શરૂ થઈ, જેમાં દક્ષિણ કોરિયાની સંસદમાં મહાભિયોગ પસાર થયા પછી રાષ્ટ્રપતિ રોહ મૂ-હૂનને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.
2006 – ઈરાકમાં સદ્દામ હુસૈન વિરુદ્ધ ટ્રાયલ શરૂ થઈ.
2007 – જમૈકામાં 9મા ક્રિકેટ વર્લ્ડ કપનું ઉદ્ઘાટન થયું.
મહત્વની ઘટનાઓ
2008 –
પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર મુકુટ મીઠીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય કેબિનેટે નાગાલેન્ડમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો નિર્ણય લીધો છે.
યુએસ એરફોર્સે વિશ્વના પ્રથમ સ્ટીલ્થ ફાઇટર F-117ને તેના કાફલામાંથી હટાવી દીધું છે. વિશ્વની સૌથી લાંબી આયુષ્ય ધરાવતી મહિલા ગણાતી વારવા સેમેનીકોવાનું રશિયામાં 117 વર્ષની વયે અવસાન થયું છે.
2009 – એર માર્શલ ડીસી કુમારિયાએ એરફોર્સમાં ઓપરેશન્સ ડિરેક્ટોરેટના પ્રથમ મહાનિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
2018 – નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુએસ-બાંગ્લા એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું, જેમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા.
આજનો દિન વિશેષ દાંડી સત્યાગ્રહ પ્રારંભ
દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું.
મહાત્મા ગાંધીએ પોતાના ૭૯ વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી.૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા. ૬ એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા.
દાંડીમાં કાનૂનભંગ બાદ ગાંધીજી દક્ષિણના દરિયાકિનારા તરફ આગળ વધ્યા અને મીઠાનો કાયદો તોડવાની સાથે માર્ગમાં સભાઓને સંબોધિત કરતા રહ્યા. કોંગ્રેસ પક્ષે દાંડીની દક્ષિણે ૨૫ માઇલ દૂર આવેલા ધરાસણા ખાતે સત્યાગ્રહ કરવાની યોજના બનાવી પરંતુ યોજના કાર્યાન્વિત થાય તે પહેલાં જ ચોથી મેની મધ્યરાત્રિએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી. દાંડીકૂચ અને પ્રસ્તાવિત ધરાસણા સત્યાગ્રહે સમાચાર માધ્યમો દ્વારા ભારતની આઝાદીની લડત તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું.
મીઠાના કાયદા વિરુદ્ધનો આ અહિંસક પ્રતિરોધ લગભગ એક વર્ષ સુધી ચાલુ રહ્યો અને મહાત્મા ગાંધીની જેલ મુક્તિ બાદ વાઇસરોય ઇરવીન સાથેની બીજી ગોળમેજી પરિષદ સાથે સમાપ્ત થયો.મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જોકે, આ સત્યાગ્રહ અંગ્રેજો તરફથી મોટી કર માફી અપાવવામાં નિષ્ફળ રહ્યો
13-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 માર્ચ
| ઇતિહાસમાં આજનો દિવસ |
♦️♦️13 માર્ચ 1940માં ભારતીય ક્રાંતિકારી ઉધમસિંહે જલીયાવાલા બાગનો બ્રિટિશરો સામે બદલો લેવા જનરલ ડાયર પર ગોળીબાર કર્યો હતો
♦️♦️13 માર્ચ 1993માં ઇન્ડિયન ઓફ ચેરીટી મધર ટેરેસા દ્વારા બહેન નિર્મલા ને નેતા તરીકે પસંદ કરવામાં આવી હતી
♦️♦️13 માર્ચ 2012માં બાંગ્લાદેશની રાજધાની ઢાકા નજીક એક તેલ ટેન્કર અને એક હોળી વચ્ચે ટક્કર થતા 100 લોકોના જીવ ગયા હતા
♦️♦️13 માર્ચ 2004 માં ભારતના પ્રસિદ્ધ સિતારવાદક વિલાયત ખાન નું નિધન થયું હતું
મહત્વની ઘટનાઓ
1997 – મધર ટેરેસા દ્વારા ઇન્ડિયન મિશનરીઝ ઑફ ચેરિટીના નેતા તરીકે સિસ્ટર નિર્મલાની પસંદગી કરવામાં આવી.
1999 – શેખ હમાઝ બિન ઇસા અલ ખલીફા બહેરીનના નવા શાસક બન્યા, 23 વર્ષના અંતરાલ પછી, શ્રીલંકાની સરકારે હત્યા અને ડ્રગ હેરફેર જેવા ગુનાઓ માટે મૃત્યુદંડ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો.
નાસાનું એન્ડેવર સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું. સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા ન્યૂયોર્કના ગવર્નર એલિમુટ સ્પિટ્ઝરે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
2009 – આગ્રામાં સાર્ક લિટરેચર ફેસ્ટિવલ શરૂ થયો.
2018 – છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં નવ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનો માર્યા ગયા.
આજનો દિન વિશેષ વિલાયત ખા
૧૩ માર્ચ
વિલાયત ખા
ભારતના પ્રસિદ્ધ સિતારવાદક વિલાયત ખાતે નો જન્મ ૨૮ ઓગસ્ટ, ૧૯૨૮ ના રોજ બંગાળમાં થયો હતો. વિલાયત ખા ના પિતા ઈનાયત હુસૈન ખાં પહેલા ઉસ્તાદ ઇમદાદ હુસૈન ખા પણ પ્રસિદ્ધ સિતારવાદક હતા. ઉસ્તાદ વિલાયત ખા એ સંગીત શિક્ષણ તેમના પિતા પાસેથી મેળવ્યું. સૌ પ્રથમ તેમણે સિતારના જોડીના તાર પૈકી એક તાર કાઢી એક પંચમ સ્વરનો તાર જોડ્યો. પહેલા તેમના સિતારમાં કુલ પાંચ તાર હતા અને ત્યારબાદ એક વધુ તાર જોડતા કુલ છ તાર થઈ ગયા.
ઉસ્તાદ વિલાયત ખા એ પ્રસિદ્ધ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. સિતાર વાદક અને સંગીત ક્ષેત્રે અદ્રુત સેવા આપવા બદલ ભારત સરકાર દ્વારા ઈ.સ.૧૯૬૪ માં ‘પદ્મશ્રી’ અને ઈ.સ.૧૯૬૮ માં ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમની કલાના સમ્માનમાં રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ એ તેમને “આફતાબ એ સિતાર” નું સમ્માન આપ્યું હતું. આ સમ્માન મેળવનાર એકમાત્ર સિતારવાદક છે. ૧૩ માર્ચ,૨૦૦૪ ના રોજ કેન્સરની બિમારીની કારણે વિલાયત ખા એ અંતિમ શ્વાસ લીધા.
11-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 માર્ચ
1996 – ઈરાને સેટેનિક વર્સિસના લેખક સલમાન રશ્દી સામેનો ફતવો પાછો ખેંચ્યો.
1999 – ઈન્ફોસિસ કંપની Nasdaq (NASDAQ) ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થનારી પ્રથમ ભારતીય કંપની છે.
2001 – યુએન સેક્રેટરી-જનરલ કોફી અન્નાનનો એશિયાના ચાર દેશોનો પ્રવાસ પાકિસ્તાનમાં શરૂ થયો, અન્નાન કાશ્મીર પરના ભારતના વલણ સાથે સંમત થયા, તાલિબાને બૌદ્ધ મૂર્તિઓને તોડી પાડવા અંગેની અન્નાનની વિનંતીને નકારી કાઢી.
2004 – સ્પેનમાં ત્રણ રેલવે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટોમાં 190 લોકો માર્યા ગયા, 1200 ઘાયલ થયા.
2006 – ગ્રીક સંસદે અગ્નિસંસ્કારની મંજૂરી આપતો બહુમતી કાયદો પસાર કર્યો.
2008 –
મેઘાલયમાં 8મી વિધાનસભાના 57 સભ્યોએ શપથ લીધા. વિનિયોગ બિલ ઉત્તર પ્રદેશના બંને ગૃહોમાં અવાજ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના લાહોરમાં બે આત્મઘાતી બોમ્બ ધડાકામાં 26 લોકો માર્યા ગયા હતા. યુએસ સ્પેસ એજન્સી નાસાના એન્ડેવર સ્પેસ સ્ટેશન તરફ ઉડાન ભરી હતી.
2011 – ભારતીય સંરક્ષણ વૈજ્ઞાનિકોએ ઓરિસ્સાના દરિયાકાંઠે 350 કિમીની રેન્જ સાથે ધનુષ અને પૃથ્વી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
મહત્વની ઘટનાઓ
1996 – ઈરાને સેટેનિક વર્સિસના લેખક સલમાન રશ્દી સામેનો ફતવો પાછો ખેંચ્યો.
1999 – ઈન્ફોસિસ કંપની Nasdaq (NASDAQ) ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થનારી પ્રથમ ભારતીય કંપની છે.
2001 – યુએન સેક્રેટરી-જનરલ કોફી અન્નાનનો એશિયાના ચાર દેશોનો પ્રવાસ પાકિસ્તાનમાં શરૂ થયો, અન્નાન કાશ્મીર પરના ભારતના વલણ સાથે સંમત થયા, તાલિબાને બૌદ્ધ મૂર્તિઓને તોડી પાડવા અંગેની અન્નાનની વિનંતીને નકારી કાઢી.
2004 – સ્પેનમાં ત્રણ રેલવે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટોમાં 190 લોકો માર્યા ગયા, 1200 ઘાયલ થયા.
2006 – ગ્રીક સંસદે અગ્નિસંસ્કારની મંજૂરી આપતો બહુમતી કાયદો પસાર કર્યો.
2008 –
મેઘાલયમાં 8મી વિધાનસભાના 57 સભ્યોએ શપથ લીધા. વિનિયોગ બિલ ઉત્તર પ્રદેશના બંને ગૃહોમાં અવાજ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનના લાહોરમાં બે આત્મઘાતી બોમ્બ ધડાકામાં 26 લોકો માર્યા ગયા હતા. યુએસ સ્પેસ એજન્સી નાસાના એન્ડેવર સ્પેસ સ્ટેશન તરફ ઉડાન ભરી હતી.
2011 – ભારતીય સંરક્ષણ વૈજ્ઞાનિકોએ ઓરિસ્સાના દરિયાકાંઠે 350 કિમીની રેન્જ સાથે ધનુષ અને પૃથ્વી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.
આજનો દિન વિશેષ વી.શાંતા
૧૧ માર્ચ
વી.શાંતા
ગરીબો અને દર્દીઓની સેવા કરનાર ડૉ.વિશ્વનાથ શાંતાનો 7 જન્મ ૧૧ માર્ચ, ૧૯૨૭ ના રોજ ચેન્નાઈના માઈલાપુર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ચેન્નાઈની રાષ્ટ્રીય કન્યાશાળામાં મેળવ્યું. શાંતા નાનપણથી જ ડૉકટર બનવાની ઈચ્છા હતી. તેમણે ઈ.સ.૧૯૪૯ માં મદ્રાસ મેડિકલ કૉલેજમાં સ્નાતક પૂર્ણ કર્યું | અને ઈ.સ.૧૯૫૫ માં તેમણે અનુસ્નાતક એમ.ડી પૂર્ણ કર્યું.
‘નોબેલ પુરસ્કાર મેળવનાર વૈજ્ઞાનિક એસ.ચંદ્રશેખર તેમના મામા હતા અને પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને નોબેલ પુરસ્કાર વિજેતા સિ.વી.રમણ તેમના નાના ના ભાઈ હતા. ઈ.સ.૧૯૫૪ માં ડી.મુત્તલક્ષ્મી રેડ્ડીએ કેન્સર સંસ્થાની સ્થાપના કરી. ૧૩ એપ્રિલ,૧૯૫૫ માં વી.શાંતા કેન્સર સંસ્થામાં સેવા કરવાના હેતુથી જોડાયા. આ સંસ્થામાં જ વી.શાંતા એ દેશની પ્રથમ બાળ કેન્સર હોસ્પિટલની સ્થાપના કરી. ગ્રામ્યકક્ષાએ જે લોકો કેન્સરથી પીડાય છે. તેવા દર્દીઓ કેન્સરના પ્રથમ સ્ટેજમાંથી નિદાન માટે કાર્ય શરૂ કર્યું. તમાકુને કારણે પુરુષોને કેન્સર થતાં જ વી.શાંતાએ વ્યસનમુક્તિ કરાવવા હેતુથી કિલનિકની સ્થાપના કરી.
વિવિધ પ્રકારના કેન્સરને નિયંત્રણમાં લાવવા વી.શાંતાએ અનેક પ્રયાસો કર્યા. અનેક પ્રયોગો બાદ વી.શાંતાને મળેલ પરિણામ તેમણે આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલમાં પ્રકાશિત કર્યા અને ઈ.સ.૧૯૭૫ માં ભારતમાં પ્રથમ ‘કેન્સર સંશોધન અને સારવાર કેન્દ્ર’ ની સ્થાપના કરી. ઈ.સ.૧૯૮૪ માં આ સંસ્થાને કૉલેજનું નવું સ્વરૂપ આપ્યું અને કેન્સર ક્ષેત્રે કાર્ય કરતાં ડૉકટરોને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. ઈ.સ.૨૦૦૦ માં ભારતમાં પ્રથમ કેન્સર હોસ્પિટલની સ્થાપના કરી. વી.શાંતાએ તબીબી ક્ષેત્રે અદ્રુત સેવા અને સંશોધન કરવા બદલ ઈ.સ.૧૯૮૬ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, ઈ.સ.૨૦૦૫ માં પદ્મભૂષણ અને રેમન મેગ્સસે પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. વી.શાંતા ‘વિશ્વ સ્વાથ્ય સંસ્થા’ ના સલાહકાર સમિતિના સભ્ય હતા.
10-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
10 માર્ચ
♦️♦️1973: એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત બર્મુડામાં આ દિવસે બ્રિટીશ રાજ્યપાલ અને તેના સાથીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
♦️♦️1969: માર્ટીન લ્યૂથર કિંગના ખૂની જેમ્સ અર્લ રેને 99 વર્ષની જેલની સજા ફટકારી.
♦️♦️1959 તિબેટના પાટનગરમાં ચીનની નીતિઓ વિરુદ્ધ બળવો શરૂ થયો જોકે ચીને ઓક્ટોબર ૧૯૫૫ માં એક જ દાયકા પહેલાં તિબેટ પર કબજો શરૂ કર્યો હતો
મહત્વની ઘટનાઓ
1876 - ગ્રેહામ વેઇલે પ્રથમ વખત ટેલિફોન પર તેના મિત્ર સાથે વાત કરી. તેણે તેના મિત્રને કહ્યું, “મારો અવાજ સાંભળો, હું એલેક્ઝાંડર ગ્રેહામ બેલ છું.”
1945 – માધવરાવ સિંધિયા, કોંગ્રેસ નેતા
1998 – ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુહાર્તો સતત સાતમી વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા.
2002 – પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ યાસર અરાફાતની હિલચાલ પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો, પાકિસ્તાને સાર્ક આંતરિક મંત્રીઓની પરિષદનો પ્રસ્તાવ મૂક્યો.
2006 – પાકિસ્તાનના ક્વેટા શહેરમાં લેન્ડમાઇન બ્લાસ્ટમાં 26 લોકો માર્યા ગયા.
2007 – વિશ્વનાથન આનંદ યુક્રેનના વાસિલીવાંચુકને હરાવીને ચેસમાં પ્રથમ સ્થાને પહોંચ્યો.
2008 –
માનિક સરકારના નેતૃત્વમાં ત્રિપુરામાં ડાબેરી મોરચાએ ફરીથી સત્તા સંભાળી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીડી લપાંગે મેઘાલયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
મલેશિયાના અબ્દુલ્લા બદાવી ફરીથી દેશના વડાપ્રધાન બન્યા.
2010 – ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર થયું.
આજનો દિન વિશેષ ઉડુપી રામચંદ્ર રાવ
ભારતીય અવકાશ વૈજ્ઞાનિક અને ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે રહી ચૂકેલા ઉડુપી રામચંદ્ર રાવનો જન્મ ૧૦ માર્ચ, ૧૯૩૨ના રોજ કર્ણાટકના અડમારું ગામમાં થયો હતો. મદ્રાસ યુનિવર્સિટીમાંથી ઈ.સ.૧૯૫૧ મા વિજ્ઞાન વિષય સાથે સ્નાતક પૂર્ણ કર્યા બાદ ઈ.સ.૧૯૫૩ મા બનારસ, યુનિવર્સિટીમાંએમ.એસ અને ઈ.સ.૧૯૬૦ માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ વધુ અભ્યાસ અર્થે તેઓ પરદેશ જઈ ટેક્સાસ અને ડલાસ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું.
ઉડુપી રામચંદ્ર રાવ ઈ.સ.૧૯૬૬ અનુસંધાન પ્રયોગશાળા’ અમદાવાદ ખાતે પરત ફર્યા બાદ ‘ભૌતિક યાપક તરીકે કાર્ય કર્યું. ઈ.સ.૧૯૭૨ માં ભારતમાં અવકાશ સંશોધન સંસ્થા ાપના કરવાની જવાબદારી પોતાના શિરે લીધી. તેમના માર્ગદર્શન હેઠળ ૧૯૭૫ માં પ્રથમ ભારતીય ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ થી શરૂઆત કરતાં સંચાર હવામાન વિજ્ઞાન સેવાઓ હેતુથી ૧૮ થી વધુઉપગ્રહમાં સફળતા મેળવી.
ઉડુપી રામચંદ્ર રાવ એ અવકાશ વિજ્ઞાનક્ષેત્રે અનેક સંશોધન કર્યા તેમ ૩૫૦ થી વધુ વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રના લેખ પ્રકાશિત કર્યા અને અનેક પુસ્તકોનું લેખન કર્યું છે. ઉડુપી રામચંદ્ર રાવને ભારત સરકાર તરફથી વિજ્ઞાનક્ષેત્રે મહત્વપૂર્ણ સેવા આપવા બદલ ઈ.સ.૧૯૭૬ માં પદ્મભૂષણ, ઈ.સ.૧૯૭૩ માં નાસા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા દ્વારા ગૃપ અચિવમેન્ટ પુરસ્કાર,ઈ.સ.૧૯૭૫ માં અકાદમી ઓફ સાયન્સ ઉપરાંત દેશ-પરદેશના ૩૭ કરતાં વધુ પુરસ્કાર અને અનેક યુનિવર્સિટી તરફથી પદવીઓ એનાયત કરી સમ્માન કરવામાં આવ્યું છે.
9-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 માર્ચ
1999 – બ્રિટીશ ઉદ્યોગપતિ સ્વરાજ પાલને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ બર્મિંગહામ દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી, ફ્રાન્સિસ્કો ફ્લોરેસ અલ સાલ્વાડોર (ડી. અમેરિકા)ના પ્રમુખ તરીકે ચૂંટાયા.
2003 – ઇન્ટરપોલે પૂર્વ પેરુવિયન રાષ્ટ્રપતિ અલ્વાર્ટો ફુજીમોરી સામે ધરપકડ વોરંટ બહાર પાડ્યું.
2004 – પાકિસ્તાને 2000 કિ.મી. સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલ ‘શાહીન-2’ (હતફ-6)નું રૂ.ની ફાયરપાવર સાથે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
2005 – થેક્સિન શિનાવાત્રા બીજી મુદત માટે થાઈલેન્ડના વડા પ્રધાન તરીકે ચૂંટાયા.
2007 – યુકેમાં ભારતીય ડોકટરોને ભેદભાવપૂર્ણ ઇમિગ્રેશન નિયમો પર કાનૂની સફળતા મળી.
2008 –
ગોવાના રાજ્યપાલ એસસી જમીરે મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સંભાળ્યો.
મલેશિયામાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહેમદ બદાવીનો પરાજય થયો હતો.
2009 – વિજય હરારે ટ્રોફી જીતવા માટે તમિલનાડુએ પશ્ચિમ બંગાળને 66 રનથી હરાવી.
2018 – બિપ્લબ કુમાર દેબે ભારતના ત્રિપુરા રાજ્યના દસમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
મહત્વની ઘટનાઓ
1999 – બ્રિટીશ ઉદ્યોગપતિ સ્વરાજ પાલને યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ બર્મિંગહામ દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી, ફ્રાન્સિસ્કો ફ્લોરેસ અલ સાલ્વાડોર (ડી. અમેરિકા)ના પ્રમુખ તરીકે ચૂંટાયા.
2003 – ઇન્ટરપોલે પૂર્વ પેરુવિયન રાષ્ટ્રપતિ અલ્વાર્ટો ફુજીમોરી સામે ધરપકડ વોરંટ બહાર પાડ્યું.
2004 – પાકિસ્તાને 2000 કિ.મી. સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલ ‘શાહીન-2’ (હતફ-6)નું રૂ.ની ફાયરપાવર સાથે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
2008 –
ગોવાના રાજ્યપાલ એસસી જમીરે મહારાષ્ટ્રના રાજ્યપાલનો વધારાનો ચાર્જ સંભાળ્યો.
મલેશિયામાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહેમદ બદાવીનો પરાજય થયો હતો.
2009 – વિજય હરારે ટ્રોફી જીતવા માટે તમિલનાડુએ પશ્ચિમ બંગાળને 66 રનથી હરાવી.
2018 – બિપ્લબ કુમાર દેબે ભારતના ત્રિપુરા રાજ્યના દસમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
આજનો દિન વિશેષ ઝાકીર હુસેન
ઝાકીર હુસેન ભારતના પ્રસિદ્ધ તબલાવાદક ઝાકીર હુસેનનો જન્મ ૦૯ માર્ચ, ૧૯૫૧ ના રોજ મુંબઈમાં થયો હતો. માત્ર ૧૨ વર્ષની ઉંમરે ઝાકીર હુસેન એ સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો. ઈ.સ.૧૯૭૩ માં ઝાકીર હુસેનનો પ્રથમ આલ્બમ ‘લીવીંગ ઈન ધ મૈટેરિયલ વર્લ્ડ’ રજૂ થયો. ઈ.સ.૧૯૭૩ ઈ.સ.૨૦૦૭ સુધી
ઝાકીર હુસેન એ દુનિયાના અંક દેશોમાં આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં અને આલ્બમોમાં તબલા વાદક તરીકે ઉત્કૃષ્ટ કાર્ય કર્યું. ઝાકીર હુસેન આપણા ભારત દેશ ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં લોકપ્રિય
કલાકાર છે.
ભારત સરકાર દ્વારા ઝાકીર હુસેનને ‘પદ્મશ્રી’ પુરસ્ક સંગીતક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ ‘પદ્મભૂષણ’ પુરસ્કાર
આપવામાં આવ્યો હતો. ઝાકીર હુસેનને ઈ.સ.૧૯૯૨ થી ઈ.સ.૨૦૦૯ થી સંગીતના પ્રતિષ્ઠિત પુરસ્કાર ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
8-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
8 માર્ચ
♦️♦️8 માર્ચ, 1909માં અમેરિકન સોશ્યલિસ્ટ પાર્ટીએ પહેલી વાર રાષ્ટ્રીય મહિલા દિવસ મનાવ્યો હતો.
♦️♦️8 માર્ચ, 1930માં મહાત્મા ગાંધીએ સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કર્યું હતું.
♦️♦️8 માર્ચ, 2004માં ઇરાકે ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા નવા સંવિધાન પર હસ્તાક્ષર કર્યા હતા.
♦️♦️8 માર્ચ, 2009માં ભારતના અગ્રણી ગોલ્ફ ખેલાડી ખિતાબ જીત્યો. જ્યોતિ રંધાવાએ થાઇલેન્ડ ઓપનનો
♦️♦️8 માર્ચ, 1989માં ભારતીય મહિલા ક્રિકેટ ખેલાડી હરમનપ્રિત કૌરનો જન્મ થયો.
મહત્વની ઘટનાઓ
1911 – પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.
2001 – શેરોનની રાષ્ટ્રીય એકતાની સરકારે ઇઝરાયેલમાં શપથ લીધા.
2006 – રશિયાએ ઈરાન મુદ્દે પોતાનો ઠરાવ પાછો ખેંચ્યો.
2008 –
બોમ્બે સ્ટોક એક્સચેન્જે લિસ્ટિંગ સંબંધિત જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દસ કંપનીઓના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કર્યું.
ફૂટપાથના ફિલ્મફેરે બાળકો માટે કૈરો ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
2009 – ભારતની અગ્રણી ગોલ્ફર જ્યોતિ રંધાવાએ થાઈલેન્ડ ઓપન ટાઈટલ જીત્યું.
2017- મધ્યપ્રદેશમાં ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટમાં ISISની શંકા; દેશ પર ISISનો પહેલો હુમલો.
2018- નેફિયુ રિયોએ ભારતના નાગાલેન્ડ રાજ્યના 9મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
2018- ભારતની સર્વોચ્ચ અદાલતે શરતી ઈચ્છામૃત્યુને મંજૂરી આપી.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રીય મહિલા દિન
૦૮ માર્ચ
આંતરરાષ્ટ્રીય મહિલા દિન
મહિલાઓની સ્વતંત્રતાને ઉજવવાનો દિવસ એટલે ૦૮ માર્ચ. સ્ત્રીત્વને સન્માનવાનો દિવસ… બહેન-દીકરીઓને એમના અસ્તિત્વનો મહત્તાનો અહેસાસ કરાવવાનો દિવસ. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા દર વર્ષે ૦૮ માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે.
પ્રથમ વખત ઈ.સ.૧૯૦૯ માં સોશ્યલ પાર્ટી ઓફ અમેરિકા દ્વારા સમગ્ર અમેરિકામાં ૨૮ ફેબ્રુઆરી એ મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવવા પાછળનો મુખ્ય હેતુ સ્ત્રીઓને તેમનું મહત્વ સમજાવવાનો અને તેમનામાં જાગૃતિ લાવવાનો છે. સ્ત્રીઓને દેવીસમાન ગણી તેમની પૂજા કરવામાં સ્ત્રી અને તેની મહત્તા વિશે ઘણું લખાયું છે.
પણા શાસ્ત્રો પણ કહે છે, કે જ્યાં છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આજની નારી સ્વતંત્ર છે. સમયે અબળા મનાતી નારી હવે સબળા બની છે. દરેક ક્ષેત્રે આગળ રહે છે. પંડિત જવાહરલાલ નહેરુ કહેતા કે, “કોઈપણ દેશની મહિલાઓની સ્થિતિ પરથી તમે તે દેશની સામાજિક અને માનસિક પરિસ્થિતિનું અનુમાન લગાવી શકો છો.’ અર્વાચીન યુગમાં પણ સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતીજી અને મહર્ષિ અરવિંદ આ વિચારકોએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને વૈદિક સમયમાં મહિલાઓની આદર્શ સ્થિતિ પુનઃ પ્રસ્થાપિત કરવા પર ભાર મુક્યો છે.
બંગાળના વિચારક રાજા રામમોહનરાય, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરથી લઈ અનેક વિચારકોએ નવજાગરણ અર્થે ખાસ પ્રયત્નો કર્યા હતા.કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં સ્ત્રીઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. આજે સ્ત્રીઓ પ્લેન ચલાવે છે, બસ ચલાવે છે,કોર્પોરેટ કંપનીઓ ચલાવે છે, ફિલ્મો બનાવે છે અને દેશ સુદ્ધાં સફળતાપૂર્વક ચલાવે છે. આજના આ બદલતા જમાનામાં સ્ત્રી એક સબળ તસ્વીર તરીકે ઉભરી રહી છે. જો કે હજુ પણ આપણા દેશમાં ઘણી જગ્યાઓએ સ્ત્રીઓને લઈને એજ રિવાજો અને માન્યતાઓ છે.
7-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
7 માર્ચ
♦️♦️7 માર્ચ, 1875માં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે આજે જ ટેલીગ્રાફની શોધ કરી હતી.
♦️♦️7 માર્ચ, 1911માં પ્રસિદ્ધ હિન્દી લેખક સચ્ચિદાનંદ હીરાનંદ વાત્યાયન અજ્ઞેયનો ઉત્તર પ્રદેશમાં જન્મ થયો.
♦️♦️7 માર્ચ, 2008માં અંતરીક્ષ યાત્રીઓએ મંગળ ગ્રહ પર ઝરણાની શોધ કરી હતી.
♦️♦️7 માર્ચ, 1949માં ભારતના રાજનીતિજ્ઞ ગુલામ નબી આઝાદનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
2001 – ફિજીમાં વચગાળાની સરકારે રાજીનામું આપ્યું.
2002 – ઇસ્લામાબાદમાં સાર્ક માહિતી મંત્રીઓની કોન્ફરન્સ શરૂ થઈ, કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ફરીથી દ્વિપક્ષીય મુદ્દા ઉઠાવ્યા.
2003 – રાષ્ટ્રપતિ ફિડેલ કાસ્ટ્રોને ક્યુબાની સંસદ દ્વારા છઠ્ઠી મુદત માટે પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા, જે વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી સરકારના વડા છે.
2006 – ઈરાનના રાષ્ટ્રપતિએ દેશની પરમાણુ પ્રવૃત્તિઓને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર પરમાણુ એજન્સી પાસેથી વળતરની માંગ કરી.
2007 – ભારત અને પાકિસ્તાન આતંકવાદની તપાસમાં મદદ કરવા તૈયાર.
2008 –
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં શાસક ડાબેરી મોરચાએ સતત ચોથી વખત જીત મેળવી છે.
અવકાશયાત્રીઓએ મંગળ પર એક તળાવ શોધ્યું.
2009 – મેટલ્સની અગ્રણી સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકાની ત્રીજી સૌથી મોટી તાંબા ઉત્પાદક કંપની એસારકોના સંપાદનની જાહેરાત કરી.
આજનો દિન વિશેષ નરી કોન્ટ્રાક્ટર
૦૭ માર્ચ
નરી કોન્ટ્રાક્ટર
ભારતના પ્રસિદ્ધ પૂર્વ ક્રિકેટ ખેલાડી નરી કોન્ટ્રાકટરનો જન્મ ૨૭ માર્ચ, ૧૯૩૪ ના રોજ ગુજરાતના ગોધરામાં થયો હતો. ૦૨ ડિસેમ્બર,૧૯૫૫ થી તેમણે ટેસ્ટ મેચથી ક્રિકેટ કારકીર્દિની શરૂઆત કરી હતી.
ક્રિકેટ કારકિર્દીમાં તેમણે ૩૧ ટેસ્ટ મેચ અને ૧૩૮ વન-ડે મેચ રમ્યા હતા. ૦૭ માર્ચ,૧૯૬૨ ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે ચાલી રહી મેચ દરમ્યાન ચાર્લી ગ્રિફિથની ઓવર દરમ્યાન માથા પર દડો વાગતા જ નરી કોન્ટ્રાક્ટરનું માથુ ફાટી ગયુ. માથા પર થયેલ ગંભીર ઈજાને કારણે નરી કોન્ટ્રાક્ટરની ક્રિકેટ કારકિર્દી પૂર્ણ થઈ ગઈ.ભારત સરકારે ક્રિકેટ રમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ઈ.સ.૧૯૬૨ માં પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.
6-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
6 માર્ચ
♦️♦️6 માર્ચ, 1944માં અમેરિકાએ દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમ્યાન મિત્ર સાથે મળીને બર્લિન પર ભારે બોમ્બ વરસાવ્યા હતા.
♦️♦️6 માર્ચ, 1961માં ભારતનું પહેલું નાણાકીય દૈનિક અખબાર ‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’ બોમ્બેમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
♦️♦️6 માર્ચ, 1990માં ભારતે ઇન્દિરા ગાંધી ગોલ્ડ કપ હોકિ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો.
♦️♦️6 માર્ચ, 2008માં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે સરબજીતસ સિંહની દયા અરજી નામંજૂર કરી હતી.
મહત્વની ઘટનાઓ
1953 – જોસેફ સ્ટાલિનનું 74 વર્ષની વયે અવસાન થયું.
1967 – જોસેફ સ્ટાલિનની પુત્રી સ્વેત્લાના ભારતમાં રશિયન દૂતાવાસ દ્વારા યુએસ પહોંચી.
1996 – ઇરાકે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ હેઠળ ‘ફૂડ ફોર ઓઇલ’ યોજના સ્વીકારી, આઇરિશ રિપબ્લિક આર્મીએ બ્રિટન સાથે 25 વર્ષનું યુદ્ધ જાહેર કર્યું, ઝડપી યુદ્ધવિરામને નકારી કાઢ્યો.
2001 – ફીજીમાં મહેન્દ્ર ચૌધરી સામે પક્ષમાં બળવો.
2009 – ભારતીય વાયુસેનામાં ત્રણ દાયકા સુધી સેવા આપ્યા પછી, મિગ-23 સ્કીંગ-વિંગ ફાઇટર એરક્રાફ્ટે તેની છેલ્લી ઉડાન ભરી.
2018- કોનરાડ સંગમાએ ભારતના મેઘાલય રાજ્યના 12મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા.
આજનો દિન વિશેષ મોટુરિ સત્યનારાયણ
૦૬ માર્ચ
મોટુરિ સત્યનારાયણ
દક્ષિણ ભારતમાં હિન્દી પ્રચાર આંદોલનના ૪ સંગઠક, હિન્દીના પ્રચાર-પ્રસાર- વિકાસના યુગ-પુરુષ, ગાંધી-દર્શન તેમજ જીવન મૂલ્યોના પ્રતિક તેમજ હિન્દી ભાષાને રાજભાષા તરીકે જાહેર કરનાર મોટુરિ સત્યનારાયણ . નો જન્મ ૦૨ ફેબ્રુઆરી,૧૯૦ર ના રોજ આંધ્રપ્રદેશના કૃણા – જિલ્લાના દોન્ડપાડુ ગામમાં થયો હતો. હિન્દી આંદોલનના પ્રણેતા મોટુરિ સત્યનારાયણ એ કેન્દ્રિય હિન્દી સંસ્થાની સ્થાપના કરી. કેન્દ્રિય હિન્દી સંસ્થાના નિર્માણ પૂર્વે મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાના માધ્યમથી દક્ષિણ ભારતમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે.
હિન્દી સાહિત્ય તેમજ હિન્દી ભાષાના શિક્ષણ હેતુથી ઈ.સ.૧૯૫૨ માં આગ્રામાં હિન્દી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. ઈ.સ.૧૯૫૮ માં હિન્દી વિદ્યાલયનું નામ “અખિલ ભારતીય હિન્દી વિદ્યાલય, આગ્રા’ રાખવામાં આવ્યું. મોટુરિ સત્યનારાયણ કહ્યું કે, ભારત એક બહુભાષી રાષ્ટ્ર છે. આપણા દેશની દરેક ભાષા બીજી ભાષા જેટલી જ મહત્વપૂર્ણ છે. મોટુરિ સત્યનારાયણ કેન્દ્રિય હિન્દી શિક્ષણ મંડળ આગ્રાના અધ્યક્ષ રહ્યા છે. ઈ.સ.૧૯૮૯ માં હિન્દી ભાષાના પ્રચારપ્રસાર તેમજ હિન્દી શિક્ષણક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરવા બદલ ‘ગંગાશરણસિંહ પુરસ્કાર’ થી સમ્માનિત કરવામાં આવ્યા.
મોટુરિ સત્યનારાયણને આંધ્રપ્રદેશ યુનિવર્સિટી દ્વારા ડી.લીટ, ભારત સરકાર દ્વારા હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ પદ્મશ્રી, પદ્મભૂષણ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. ૦૬ માર્ચ, ૧૯૯૫ નાના રોજ મોટુરિ સત્યનારાયણનું નિધન થયું.
Chકaહીર સિતડી તીણી વીર દીકરીનહીનર દિન
5-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
5 માર્ચ
♦️♦️5 માર્ચ, 1931માં મહાત્મા ગાંધીએ સવિનય આજ્ઞા ભંગ આંદોલન પૂર્ણ કર્યુ હતું.
♦️♦️5 માર્ચ, 1982માં વેનેરા 14 નામક રશિયન ઉપગ્રહ બુધની કક્ષામાં પહોંચ્યો હતો.
♦️♦️5 માર્ચ, 2001માં મક્કા મદીનામાં ઇદ દરમ્યાન થયેલ ભાગદોડમાં લગભગ 40 યાત્રઓના મોત થયા હતા.
♦️♦️5 માર્ચ, 2008માં સમુદ્રથી જમીન પર હુમલો કરનાર બ્રહ્મોસ મિસાઇલનું ભારતે સફળ પરીક્ષણ કર્યું હતું.
♦️♦️5 માર્ચ, 2010માં ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓમાંથી એક જી પી બિડલાનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1968 – માર્ટિન લ્યુથર કિંગની હત્યા.
1983 – ઓસ્ટ્રેલિયામાં લેબર પાર્ટીના નેતા બોબ હોક વડાપ્રધાન બન્યા.
1997 – ભારત અને તેર અન્ય દેશોએ ઇન્ડિયન ઓશન રિમ એસોસિએશનની રચનાની જાહેરાત કરી.
1999 – કોમનવેલ્થ ઓફ નેશન્સનાં કાર્યકારી સચિવ બોરીસ બેરાનોવસ્કીની બરતરફી, ફિલ્મ અભિનેતા સુનીલ દત્ત, કોલંબોથી તેમની 17-સભ્ય ટીમ સાથે, દક્ષિણ એશિયાના 13,000 કિમી લાંબા સદ્ભાવના પ્રવાસની શરૂઆત કરી.
2002 – કોમનવેલ્થ સમિટનું સમાપન થયું.
2003 – અલ-કાયદાના ટોચના આતંકવાદી મુસ્તફા અહેમદ અલ-હવાસાવીની રાવલપિંડીમાં ધરપકડ કરવામાં આવી.
2006 – પાકિસ્તાનમાં અલકાયદા અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં 100 લોકો માર્યા ગયા.
આજનો દિન વિશેષ ગંગુબાઇ હંગલ
ભારતીય શાસ્ત્રીય સંગીતના મશહૂર ગીતકાર ગંગુબાઇ હંગલનો જન્મ ૦૫ માર્ચ, ૧૯૧૩ ના રોજ ધારવાડ, કર્ણાટકમાં થયો હતો. ઈ.સ.૧૯૨૮ માં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમનું પરિવાર | હુબલી શહેરમાં સ્થાયી થયું હતું. ગંગુબાઇ એ હુબલીમાં ‘કૃષ્ણાચાર્ય સંગીત અકાદમી’માં શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું. ગંગુબાઈએ ગુરૂ સવાઈ ગંધર્વ પાસે શિક્ષણ મેળવ્યું તેમજ ભારતરત્ન સમ્માનિત પંડિત ભીમસેન જોષીની સાથે સંગીતનું શિક્ષણ મેળવ્યું.
ગંગુબાઈને ભૈરવ, અસારવી, તોડી, ભીમપલાસી, પુરિયા, ધનશ્રી, મારવા, કેદાર અને ચંદ્રકૌંસ રાગમાં માસ્ટર હતા.શાસ્ત્રીય સંગીતકારોના દિગ્ગજોમાં ગંગુબાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈ.સ.૧૯૪૫ બાદ ઉપશાસ્ત્રીય શૈલીમાં ગાયન બંધ કરી શુદ્ધ શાસ્ત્રીય શૈલીના રાગમાં ગાયન કરતાં રહ્યા.ગંગુબાઈ હંગલને કર્ણાટક રાજ્ય તેમજ ભારત સરકાર તરફથી અનેક પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું છે.
ઈ.સ.૧૯૬૨ માં કર્ણાટક સંગીત નૃત્ય અકાદમી પુરસ્કાર, ઈ.સ.૧૯૭૧ માં પદ્મભૂષણ, ઈ.સ.૧૯૭૩ માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર,ઈ.સ.૧૯૯૭ માં દીનાનાથ પુરસ્કાર તેમજ ઈ.સ.૧૯૯૮ માં મણિકરત્ન પુરસ્કાર,ઈ.સ.૨૦૦૨ માં પદ્મવિભૂષણ પુરસ્કારથી સમ્માન કરવામાં આવ્યું.૨૧ જુલાઈ,૨૦૦૯ ના રોજ ૯૬ વર્ષની વયે હૃદયરોગને કારણે ગંગુબાઈ હંગલનું દેહાવસાન થયું.
4-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
4 માર્ચ
♦️♦️4 માર્ચ, 1951માં પ્રથમ એશિયન ગેમ્સ નવી દિલ્હીમાં યોજાઈ હતી.
♦️♦️4 માર્ચ, 1977માં રોમાનિયામાં આવેલા ભયંકર ભૂકંપમાં 1541 લોકોના મોત થયા.
♦️♦️4 માર્ચ, 2009માં બ્રહ્મોસ મિસાઇલના નવા સંસ્કરણનું પરીક્ષણ રાજસ્થાનના પોખરણથી કરવામાં આવ્યું હતું.
♦️♦️4 માર્ચ, 1980માં અભિનેત્રી કામાલિની મુખર્જીનો જન્મ થયો હતો.
♦️♦️4 માર્ચ, 1939માં પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અને ગદર પાર્ટીના સંસ્થાપક લાલા હરદયાળનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૪૧૧ – અમદાવાદ શહેરને ગુજરાત સલ્તનતની રાજધાની બનાવવામાં આવી.
-
૧૮૮૨ – બ્રિટનની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ પૂર્વ લંડનમાં શરૂ કરવામાં આવી.
-
૧૯૩૩ – ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ યુનાઇટેડ સ્ટેટ્સના ૩૨મા રાષ્ટ્રપતિ બન્યા.
-
૧૯૮૦ – રાષ્ટ્રવાદી નેતા રોબર્ટ મુગાબે ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવીને ઝિમ્બાબ્વેના પ્રથમ અશ્વેત વડાપ્રધાન બન્યા.
-
૧૯૮૫ – ખાદ્ય અને ઔષધ વહીવટીતંત્રએ એચઆઇવી ચેપ માટેના રક્ત પરીક્ષણને મંજૂરી આપી.
આજનો દિન વિશેષ રાષ્ટ્રીય સુરક્ષા દિન
૦૪ માર્ચ
રાષ્ટ્રીય સુરક્ષા દિન NATIONAL SAFETY
ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિન ૦૪ માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસથી એક સપ્તાહ સુધી સુરક્ષા અભિયાન પણ શરૂ થઈ ? જાય છે. કાર્યસ્થળો પર સુરક્ષાને મહત્વ આપવા ઝ , , ભારત દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવવામાં આવે છે.
૦૪ માર્ચ,૧૯૬૬ ન દિને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની સ્થાપના થઈ હતી. તેમણે ઔદ્યોગિક સુરક્ષા માટે એક નવી દિશા આપી. આજે દરેક ક્ષેત્રે કર્મચારીઓ માટે સુરક્ષા હેતુથી તાલીમ આપવામાં આવે છે. સુરક્ષા પ્રત્યે લોકો વધુ જાગૃત થાય એ હેતુથી શાળા કક્ષાએથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. – ઈ.સ.૧૯૩૦ માં એચ.ડબલ્યુ.હેનરીચ નામના જર્મન વૈજ્ઞાનિકે કહ્યું હતુ કે “ દુર્ઘટના થતી નથી, કરવામાં આવે છે.
લોકોની આંતરિક – વૈચારિક ત્રુટિઓને દૂર કરવા તાલીમ આપવી, કાયદા ઘડવા જોઈએ. ભારતમાં ઈ.સ.૧૯૪૮ માં કારખાના અધિનિયમની બન્યો. નવા અધિનિયમ હેઠળ કારખાનાની અંદર કાર્યવ્યવહારમાં પરિવર્તન આવ્યું.
3-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
3 માર્ચ
♦️♦️3 માર્ચ 1509: દિવા નું યુદ્ધ આ દિવસે લડવામાં આવ્યું હતું. તેને ચૌલની બીજી યુદ્ધ પણ કહેવામાં આવે છે.
♦️♦️3 માર્ચ 1934: પ્રથમ વખત વિમાન દ્વારા પારસેલ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ. તેની શરૂઆત કંપની દ્વારા કરવામાં આવી હતી જે આજે લફથાંસા તરીકે ઓળખાય છે.
♦️♦️3 માર્ચ 1963: રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજનનો જન્મ થયો હતો.
♦️♦️3 માર્ચ 1969: તમિલ નેતા સી.એન. અન્નાદુરાઇનું અવસાન થયું હતુ.
♦️♦️3 માર્ચ 1916: બનારસ હિન્દુ યુનિવર્સિટી શરૂ થઈ.
♦️♦️3 માર્ચ 1988: પ્રથમ પરમાણુ સબમરીના (આઈએનએસ ચક્ર) ભારતીય સેનામાં જોડાયો.
મહત્વની ઘટનાઓ
૧૮૪૭ – એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જેમને સૌપ્રથમ વ્યવહારુ ટેલિફોનની શોધનો યશ આપવામા આવે છે.
1575 – મુઘલ સમ્રાટ અકબરે તુકારોઈના યુદ્ધમાં બંગાળી સૈન્યને હરાવ્યું.
1939 – મહાત્મા ગાંધીએ ભારતના મુંબઈ શહેરમાં નિરંકુશ શાસનનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો.
1971 – ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું.
1999 – અબ્દુલ રહેમાન ઇઝરાયેલની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થનાર આરબ મૂળના પ્રથમ વ્યક્તિ બન્યા.
2000 – ક્રોએશિયાના જનરલ તિહોમિર બ્લાસ્કીને ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ દ્વારા 45 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.
2005 – યુક્રેનિયન રાષ્ટ્રપતિ વિક્ટર યુશ્ચેન્કોની આગેવાની હેઠળની રાષ્ટ્રીય સંરક્ષણ પરિષદ, ઇરાકમાંથી તેના સૈનિકોને પાછી ખેંચી લેવાનું નક્કી કરે છે.
2006 – ફિલિપાઇન્સમાં કટોકટીની સ્થિતિ હટાવવામાં આવી.
2007 – પાકિસ્તાને હતફ-2 અબ્દાલી બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું.
આજનો દિન વિશેષ જમશેદજી તાતા
૦૩ માર્ચ
જમશેદજી તાતા
ભારતની વિશ્વ પ્રસિદ્ધ ઔદ્યોગિક કંપની ‘ટાટા સમૂહ’ ના સ્થાપક જમશેદજી નસરવાનજી તાતાનો જન્મ ૦૩ માર્ચ, ૧૮૩૯ ના રોજ ગુજરાતમાં થયો હતો. આ ૧૪ વર્ષની વયે તેઓ પિતા સાથે રહેવા મુંબઈ ગયા. ગર ઈ.સ. ૧૮૬૮ સુધી પિતાની પેઢીમાં કામ કર્યું ત્યારબાદ ૨૧,૦૦૦ ની મૂડીથી પોતાની ટ્રેડીંગ કંપની સ્થાપી. ઈ.સ.૧૮૬૯ માં ચીંચપોકલીમાં એક જૂની ઓઈલ નીલ લઈ તેમાં અલેક્ઝાન્ડર નામની કાપડ મિલની સ્થાપના કરી.
ત્યારબાદ ઈ.સ.૧૮૭૪ માં તેમના મિત્રોની સાથે રહી L૧૫,૦૦,૦૦૦ ની મૂડીથી એક નવી કંપનીની શરૂઆત કરી જેનું નામ સેન્ટ્રલ ઈન્ડિયા સ્પિનિંગ,વિવિંગ એન્ડ મેન્યુફેક્યરિંગ કંપની રાખવામાં આવ્યું.ભારતને જમશેદજીના રૂપે એક એવા વ્યક્તિ મળ્યા કે જેમની પાસે નાવિન્ય વિચાર અને નવી કલ્પનાઓ હતી. જેને તેઓ વાસ્તવિકમાં બદલી શકતા હતા. મુંબઈમાં આવેલ પ્રસિદ્ધ ‘તાજમહલ હોટેલ’ જમશેદજી ટાટાએ બનાવી છે.
જયારે કોઇપણ કામદારોને લગતા કાયદા ન હતા ત્યારે પણ પહેલેથી જ કામદારો પ્રત્યે અપાર સ્નેહ અને કૂણી લાગણી રાખનાર ઉદ્યોગપતિ જમશેદજી ટાટા હતા. જમશેદજી ટાટાએ તેમના જીવનના ત્રણ સ્વપ્ન જોયા હતા – પોતાનું સ્ટીલનું કારખાનું, વિશ્વકક્ષાની વૈજ્ઞાનિકો તૈયાર કરતી સંસ્થા અને પોતાનો હાઇડ્રો-ઈલેક્ટ્રિક પ્લાન્ટ; ત્રણ માટે અથાગ પ્રયત્નો કર્યા પણ પોતાના જીવનમાં તે સ્વપ્ન સાકાર થતું જોઈ શકે તે પહેલાં જ ૧૯ મે,૧૯૦૪ ના રોજ જર્મનીમાં અંતિમ શ્વાસ લીધા.
2-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
2 માર્ચ
♦️♦️2 માર્ચ, 1901માં વિશ્વની પહેલી વાયરલેસ ટેલિગ્રાફ કંપની હવાઇમાં ખુલી હતી.
♦️♦️2 માર્ચ, 1982માં બિહારની રાજધાની પટનામાં મહાત્મા ગાંધી સેતુનું ઉદ્દઘાટન કરાયું eg.
♦️♦️2 માર્ચ, 2006માં ભારત અને અમેરિકા વચ્ચેનો ઐતિહાસિક પરમાણુ કરાર નવી દિલ્હીમાં સમાપ્ત થયો હતો.
♦️♦️2 માર્ચ, 1986માં ભારતીય તીરંદાજ ખેલાડી જયંત તાલુકદારનો જન્મ થયો હતો.
♦️♦️2 માર્ચ, 1949માં ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ‘ભારત કોકિલા’ તરીકે જાણીતા સરોજિની નાયડુનું અવસાન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1995 – ઇક્વાડોર અને પેરુ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે બંને દેશો વચ્ચે કરાર.
1997 – ચીને તેના સંરક્ષણ બજેટમાં 12 ટકાનો વધારો કર્યો.
1999 – કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર ટેસ્ટ ટ્રીટી (CTBT) પર હસ્તાક્ષર કરવા માટે ભારત સાથે ગુપ્ત કરારના સમાચાર. અમેરિકા દ્વારા ઇનકાર.
2000 – ચિલીના ભૂતપૂર્વ લશ્કરી સરમુખત્યાર જનરલ ઓગસ્ટો પિનોચેટ, બ્રિટન દ્વારા મુક્ત થયા પછી ઘર છોડ્યું.
2002 – કૂલમ (ઓસ્ટ્રેલિયા)માં કોમનવેલ્થ સમિટ શરૂ થઈ, પાકિસ્તાનમાં ફરી જોડાવાનો ઈન્કાર, પેલેસ્ટાઈન ઈઝરાયેલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા.
2006 –
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર નવી દિલ્હીમાં પૂર્ણ થયો.
રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશના દિલ્હીમાં આગમન બાદ ભારતે અમેરિકા સાથે પરમાણુ ઉર્જા અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આજનો દિન વિશેષ સરોજિની નાયડુ
સુપ્રસિદ્ધ કવયિત્રી અને ભારત દેશના સર્વોતમ રાષ્ટ્રીય નેતાઓ પૈકીના એક સરોજિની નાયડુનો જન્મ ૧૩ ફેબ્રુઆરી,૧૮૭૯ માં હૈદરાબાદમાં થયો હતો. સરોજિની નાયડુને પોતાના માતાપિતા તે પાસેથી કાવ્ય રચનાની પ્રતિભા મળી હતી. બાળપણથી જ તીવ્ર બુદ્ધિના કારણે ૧૨ વર્ષની નાની ઉંમરમાં તેમણે ૧૨મા ધોરણની પરિક્ષા પાસ કરી અને ૧૩ વર્ષની ઉંમરે તેણે લેડી ઓફ ધી લેક નામની કવિતાની રચના કરી અને લગભગ ૨,૦૦૦ પંક્તિઓનું એક વિસ્તૃત નાટક લખીને તેમણે અંગ્રેજી ભાષા પર પોતાની યોગ્યતા સાબિત કરી. ઈ.સ. ૧૮૯૪ માં ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ ઈંગ્લેન્ડ ગયા અને અભ્યાસ સાથે કવિતાઓ પણ લખતા.
સરોજિની નાયડુએ લંડનની કિંગ્સ કૉલેજ અને ત્યારબાદ કેમ્બ્રિજની ગર્ટન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું. તેઓ લગભગ ૨૦ વર્ષ સુધી કવિતાઓ લખતા રહ્યા. ઈ.સ.૧૯૦૫ માં સરોજિની નાયડુનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ ગોલ્ડન બ્રૅશહોલ્ડ’ પ્રકાશિત થયો. જેને ખૂબ પ્રશંસા મળી. ત્યારબાદ ઈ.સ. ૧૯૧૨ માં ‘બર્ડ ઓફ ટાઈમ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. ઈ.સ.૧૯૨૪ માં સરોજિની નાયડુ મહાત્મા ગાંધીજીને મળ્યા. તે મુલાકાત પછી તેમનું જીવન બદલાઈ ગયું. તેમણે વિદ્યાર્થી અને યુવાનોની સભામાં પ્રવચન આપ્યા. તેમની રાજકીય સક્રિયતાને કારણે દેશની અસંખ્ય મહિલાઓનો આત્મવિશ્વાસ વધ્યો અને તેઓએ પણ સ્વતંત્રતા આંદોલન તેમજ સમાજના અન્ય ક્ષેત્રોમાં ભાગ લેવાનું શરૂ કર્યું.
સરોજિની નાયડુ નીડર અને સાહસિક હતા. ઈ.સ.૧૯૧૯ માં પંજાબમાં જલિયાંવાલા બાગમાં હત્યાકાંડથી નારાજ થઈને તેમને સામાજિક સેવા માટે આપવામાં આવેલ કેસર-એ-હિન્દનું બિરુદ પરત કર્યું હતું. આઝાદીની લડત માટે સરોજિની નાયડુએ અનેક અધિવેશનમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા મળ્યા બાદ સરોજિની નાયડુની ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી તે વિસ્તાર વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો વિસ્તાર હતો.
સરોજિની નાયડુને ખાસ કરીને રાષ્ટ્રીય નેતા અને નારી-મુક્તિના સમર્થક તરીકે યાદ કરવામાં આવે છે. સ્વદેશમાં તેમને ગાને વાલી ચીડિયા અને ઈંગ્લેન્ડમાં તેમને ભારત કોકિલા કહીને સન્માનિત કરવામાં આવ્યા.ભારત કોકિલા, રાષ્ટ્રીય નેતા અને નારી મુક્તિ આંદોલનન સમર્થક સરોજિની નાયડુ ૦૨ માર્ચ,૧૯૪૯ ન દિવસે સરોજિની નાયડુ મૃત્યુ પામ્યા.
1-3
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
1 માર્ચ
♦️♦️1 માર્ચ, 2006માં અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બૂશ રાજકિય યાત્રા માટે ભારત પહોંચ્યા હતા.
♦️♦️1 માર્ચ, 2010માં વિશ્વ કપમાં પાકિસ્તાનને હારની ધૂળ ચટાવી ભારતીય હોકી ટીમે હોકી ભારતે પાક.ને આ મેચમાં 4-1થી હરાવ્યું.
♦️♦️1 માર્ચ, 2014માં ચીનના કુનર્મિંગ રેલવે સ્ટેશનમાં અમુક આતંકવાદીઓએ ચાકૂથી હુમલો કરી 29 લોકોની હત્યા કરી હતી.
♦️♦️1 માર્ચ, 1951માં બિહારના વર્તમાન સીએમ અને લોકપ્રિય નેતા નીતીશ કુમારનો જન્મ થયો હતો.
♦️♦️1 માર્ચ, 2017માં ગુજરાતી ભાષાના પ્રખ્યાત હાસ્ય લેખક તારક મેહતાનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૦ – યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ વસ્તી ગણતરીને અધિકૃત કરવામાં આવી.
-
૧૭૯૬ – ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું બાટાવિયન રિપબ્લિક દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
-
૧૮૭૨ – યલોસ્ટોન નેશનલ પાર્કની વિશ્વના પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સ્થાપના કરવામાં આવી.
-
૧૮૯૩ – ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નિકોલા ટેસ્લાએ સેન્ટ લૂઇસ, મિઝોરીમાં રેડિયોનું પ્રથમ જાહેર પ્રદર્શન કર્યું.
-
૧૯૧૪ – ચીન યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (વૈશ્વિક ડાક સંઘ)માં જોડાયું.
-
૧૯૪૭ – આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશે (IMF) નાણાકીય કામગીરી શરૂઆત કરી.
-
૧૯૬૧ – યુગાન્ડાએ તેની પ્રથમ ચૂંટણી યોજી.
-
૧૯૯૨ – બોસ્નિયા અને હર્ઝેગોવિનાએ સોશિયાલિસ્ટ ફેડરલ રિપબ્લિક ઓફ યુગોસ્લાવિયાથી તેની સ્વતંત્રતા જાહેર કરી.
-
૧૯૯૮ – ટાઇટેનિક વિશ્વભરમાં ૧ અબજ ડોલરથી વધુની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ બની.
-
૨૦૦૩ – આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયે હેગમાં તેનું ઉદ્ઘાટન સત્ર યોજ્યું.
-
૨૦૦૬ – અંગ્રેજી ભાષાના વિકિપીડિયાએ તેના દસ લાખમા લેખ (‘જોર્ડનહિલ રેલવે સ્ટેશન’)નું સીમાચિહ્ન હાંસલ કર્યું.
આજનો દિન વિશેષ મેરી કોમ
૦૧ માર્ચ
મેરી કોમ
ભારતીય મહિલા મુક્કેબાજ અને ઓલમ્પિક કાંસ્યપદક વિજેતા મેરીકોમનો જન્મ ૦૧ માર્ચ,૧૯૮૩ના રોજ ઇમ્ફાલ, મણિપુરમાં થયો હતો. મેરીકોમનું પૂરું નામ મૈગતે ચંઝેઈઝંગ મેરી કોમ છે. મેરી કોમને બાળપણથી જ જ રમતગમતમાં રુચિ હતી.તેણીના મનમાં મુશ્કેબાજી પ્રત્યેનું આકર્ષણ ઈ.સ.૧૯૯૯ માં પેદા થયું હતું જયારે તેણે ખુમાને લમ્પક સ્પોટ્સ સેન્ટરમાં કેટલીક છોકરીઓને બોક્સિંગ રિંગમાં છોકરાઓ સાથે પ્રેક્ટિસ કરતી જોઈ.
મેરી કોમ એ ઈ.સ.૨૦૦૦ માં મણિપુરમાં મુક્કેબાજી પ્રશિક્ષક એમ.નરજીત સિંહના માર્ગદર્શન હેઠળ, ખુમાન લમ્પક સ્પોટ્સ સેન્ટર ખાતે મુક્કેબાજીની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. મેરી કોમ પાંચ વિશ્વ મુક્કેબાજી સ્પર્ધાના વિજેતા રહી ચૂક્યા છે અને તેમણે ૦૬ વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી દરેકમાં ૦૧ પદક મેડલ) જીતનારી વિશ્વના એકમાત્ર મહિલા મુક્કેબાજ છે. મેરી કોમ એ વર્ષ ૨૦૧૨ માં લંડન ખાતે યોજાયેલ સમર ઓલમ્પિકમાં ભાગ લેનારા અને ફ્લાયવેઈટ કેટેગરીમાં (૫૧ કિલોગ્રામ વર્ગમાં) કાંસ્ય પદક જીતનારા એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે.
આજે મેરીકોમની સફળતાએ અનેક ગરીબ પરિવારની યુવતીઓને પહેલા માત્ર પુરુષોની ગણાતી એવી મુશ્કેબાજીની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રભાવિત કરી છે.મેરીકોમ એ અનેક મુશ્કેબાજી સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બન્યાં છે. વર્ષ ૨૦૦૩ માં ભારત સરકારે આર્જુન પુરસ્કાર, વર્ષ ૨૦૦૬ માં પદ્મશ્રી પુરસ્કાર અને વર્ષ ૨૦૦૯ માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર અને વર્ષ ૨૦૧૩ માં પદ્મભૂષણ પુરસ્કારથી મેરી કોમને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
24-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
24 ફેબ્રુઆરી
♦️♦️1822માં વિશ્વના પહેલા સ્વામી નારાયણ મંદિરનું અમદાવાદમાં ઉદ્દઘાટન કરાયું હતું.
♦️♦️2003માં ચીનના જિજિયાંગ પ્રાન્તમાં આવેલા ભૂકંપમાં 257 લોકોના મોત થયા હતા.
♦️♦️2015માં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા કિસ્ટોન એક્સએલ પ્રોજેક્ટનું સમર્થન કર્યું હતું.
♦️♦️1939માં હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા અને નિર્માતા નિર્દેશક જોય મુખર્જીનો જન્મ થયો હતો. IY 2018માં અભિનેત્રી શ્રીદેવીનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૩૯ – કરનાલનું યુદ્ધ : ઈરાનના શાસક નાદર શાહની સેનાએ ભારતના મોગલ બાદશાહ મુહમ્મદ શાહની સેનાને હરાવી.
-
૧૮૨૨ – વિશ્વના પ્રથમ સ્વામિનારાયણ મંદિરનું કાલુપુર, અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
-
૧૯૨૦ – એડોલ્ફ હિટલરે જર્મનીના મ્યુનિચમાં નાઝી પક્ષની સ્થાપના કરી.
-
૧૯૭૧ – ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકે તેના અધ્યક્ષ હેમંતકુમાર બોઝની ત્રણ દિવસ પહેલાં જ થયેલી હત્યા બાદ કેન્દ્રીય સમિતિની તાકીદની બેઠક યોજી નવા અધ્યક્ષ તરીકે પી.કે.મુકૈયા થેવરની નિમણૂક કરી.
-
૧૯૯૧ – ખાડી યુદ્ધ: જમીની દળો સાઉદી અરેબિયાની સરહદ પાર કરીને ઇરાકમાં પ્રવેશતાં યુદ્ધના ભૂમિગત તબક્કાની શરૂઆત થઈ.
-
૨૦૦૮ – ફિડલ કાસ્ટ્રો ૩૨ વર્ષના લાંબા કાર્યકાળ બાદ ક્યુબાના પ્રમુખ પદેથી નિવૃત્ત થયા.
-
૨૦૧૦ – ભારતના સચિન તેંડુલકર એકદિવસીય (વન ડે) ક્રિકેટમાં સૌ પ્રથમ બેવડી સદી ફટકારનાર રમતવીર બન્યા.
આજનો દિન વિશેષ ઇબ્ન બતુતા
૨૪ ફેબ્રુઆરી
ઇબ્ન બતુતા એક વિદ્વાન આફ્રિકી યાત્રી હતા જેમ્નનો જન્મ ૨૪ ફેબ્રુઆરી, ૧૩૦૪ ના રોજ આફ્રિકાના મોરક્કો પ્રદેશના પ્રસિદ્ધ સ્થળ તાંજીયારમાં થયો હતો. ઇબ્ન બતુતાનું પૂરું નામ મુહમ્મદ બિન અબ્દુલ્લા ઇબ્ન બતુતા હતું. જેઓમુહમ્મદ તુગલના રાજ્યકાળમાં ભારત આવ્યા. સુલતાન મુહમ્મદ એ તેમની દિલ્લીના પ્રધાન કાઝી તરીકે નિયુકિત કરી ઇબ્ન બતુતાએ તેમની ભારત યાત્રાનું બહુમૂલ્ય વર્ણન કર્યું છે.
ઇબ્ન બતુતાએ સુલતાન મુહમ્મદ દ્વારા રાજધાની દિલ્લીથી લઈ દૌલતાબાદ લેવાનો નિર્ણય એ અંગેનો ઉલ્લેખ કર્યો છે. ઇબ્ન બતુતાના ભ્રમણવૃતાંતને ‘તુહફતઅલ નજાર ફી ગરાયબ અલ અમસાર વ્ અજાયબ અલ અફસાર’ નું નામ આપવામાં આવ્યું છે. ઇબ્ન બતુતાનું ભારત પ્રવાસમાં ભારતીય ઈતિહાસની અત્યંત ઉપયોગી સામગ્રી મળી છે.
28-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
28 ફેબ્રુઆરી
♦️♦️28 ફેબ્રુઆરી, 1819માં સર સ્ટેનફોર્ડ સિંગાપોરની શોધ કરી.
♦️♦️28 ફેબ્રુઆરી, 1928માં ભારતીય વૈજ્ઞાનિક સીવી રમને રમન પ્રભાવની શોધ કરી જે માટે તેમને નોબલ પુરસ્કાર અપાયો હતો અને તેથી આ દિવસ દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.
♦️♦️28 ફેબ્રુઆરી, 1943માં કોલકાતાનો હાવડા પુલ શરૂ થયો.
♦️♦️28 ફેબ્રુઆરી, 2004માં ફિલ્મ મિલિયના ડોલર બેબીને ચાર ઓસ્કાર પુરસ્કાર મળ્યા.
♦️♦️28 ફેબ્રુઆરી, 1936માં જવાહરલાલ નેહરૂના પત્ની કમલા નેહરૂનું સ્વિટ્ઝરલેન્ડમાં નિધન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૯૯૧ – પ્રથમ ખાડી યુદ્ધનો અંત આવ્યો.
-
૧૯૨૮ – ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો.
-
૨૦૦૨ – ગુજરાતમાં ધાર્મિક હિંસા દરમિયાન નરોડા પાટિયા હત્યાકાંડમાં ૯૭ અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૬૯ લોકો માર્યા ગયા.
આજનો દિન વિશેષ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
૨૮ ફેબ્રુઆરી
રાષ્ટ્રીય વિજ્ઞાન દિન
સર સી. વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિઝાગ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું.
રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ભારત રત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન એક મહાન ભૌતિક વિજ્ઞાની હતા. સર સી. વી. રામનનો જન્મ તિરુચિરપલ્લી તમિલનાડુ ખાતે હિંદુ બ્રામણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તામિલ છે.તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું.
રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઈ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસ.સી ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસ.સી ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦%થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકત્તા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.
વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ રામન ઇફેકટનો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું, જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવે છે.
27-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
27 ફેબ્રુઆરી
♦️♦️27 ફેબ્રુઆરી , 1931માં ક્રાંતિકારી . અને સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદે ઇલાહાબાદના અફ્રેડ પાર્કમાં બ્રિટિશ પોલીસની સાથે ઘર્ષણ બાદ ધરપકડથી બચવા પોતાને ગોળી મારી દીધી.
♦️♦️27 ફેબ્રુઆરી , 2002માં ગોધરા ગુજરાતમાં અયોધ્યાથી પરત આવતા કારસેવકોના ડબ્બમાં મુસલમાનોએ આગ લગાવી દેતા 59 હિન્દુ કારસેવકોના મોત થયા.
♦️♦️27 ફેબ્રુઆરી , 2009માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પોતાની લોકસભા સીટના ઉત્તરાધિકારી પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનને બનાવ્યા.
♦️♦️27 ફેબ્રુઆરી , 2010માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મજબૂત સ્તંભ અને પ્રખ્યાત સમાજસેવક નાનાજી દેશમુખનું નિધન થયું.
મહત્વની ઘટનાઓ
1994 – ઉત્તર કોરિયા તેના પરમાણુ પ્લાન્ટને આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ માટે ખોલવા સંમત થયું.
1995 – કોપીરાઈટ મુદ્દાઓ પર યુએન અમેરિકા અને ચીન વચ્ચે કરાર.
1999 – રેપ ગાયક લૌરીન હિલે પાંચ ગ્રેમી એવોર્ડ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો.
2001 – ક્રિકેટના મહાન ખેલાડી સર ડોન બ્રેડમેનનું અવસાન થયું.
2002 – અફઘાનિસ્તાનના વચગાળાના વડા પ્રધાન હામિદ કરઝાઈ ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા.
2004 – મેસેડોનિયાના રાષ્ટ્રપતિ બેરીસ ટ્રેઝ કોવસ્કીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું.
2006 – ઈરાન અને રશિયા પરમાણુ વિશુદ્ધીકરણ પર સમજૂતી પર પહોંચ્યા.
2007 – નેપાળ સરકાર દ્વારા રાજાની સંપત્તિના રાષ્ટ્રીયકરણની જાહેરાત.
આજનો દિન વિશેષ ગણેશ વાસુદેવ માવલંકર
| ૨૭ ફેબ્રુઆરી |
ગણેશ વાસુદેવ માવલંકર
પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકરનો જન્મ ૨૭ નવેમ્બર, ૧૮૮૮ ના રોજ વડોદરામાં થયો હતો. ગણેશ વાસુદેવ માવલંકરને ‘દાદા સાહેબ” નામથી જાણીતાં છે. પ્રારંભિક શિક્ષણ વડોદરામાં પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે તેઓ અમદાવાદ આવી બી.એ ની ડિગ્રી મેળવી કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરવા તેઓ મુંબઈ યુનિવર્સિટી ગયો. વકીલાત અમદાવાદથી શરૂ કરી.વકીલાતની સાથોસાથ ગણેશ વાસુદેવ માવલંકર સાર્વજનિક કાર્યોમાં લાગી ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીનાં સંપર્કમાં આવ્યા. ગણેશ વાસુદેવ માવલેકર વ ખેડા સત્યાગ્રહમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ઈ.સ. ૧૯૨૨ માં અસંહથોગ આંદોલનમાં જોડાવા તેમણે વકીલાત છોડી દીધી. આંદોલન પૂર્ણ થયા બાદ તેમણે ફરી વકીલાત શરૂ કરી અને ઈ.સ.૧૯૩૭ માં વકીલાત હંમેશને માટે મૂકી દીધી.
પંઢરપુર વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો માટે મંદિર પ્રવેશ સત્યાગ્રહના નેતા ગણેશ વાસુદેવ માવલંકર જ હતા.ઈ.સ.૧૯૩૭ માં મુંબઈ વિધાનસભાના સદસ્ય અને અધ્યક્ષ તરીકે ચૂંટાયા.સ્વતંત્રતા બાદ સર્વસંમતિથી તેમની નિમણુક લોકસભાના અધ્યક્ષ તરીકે કરવામાં આવી. ગણેશ વાસુદેવ માવલંકર એ સાયમન કમિશનનો બહિષ્કાર કરવા અમદાવાદમાં પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. તેઓ સંવિધાન સભાના મુખ્ય સદસ્ય હતા. તેમણે મરાઠી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં અનેક ગ્રંથોનું નિર્માણ કર્યું છે. ૨૭ ફેબ્રુઆરી,૧૯૫૬ ના રોજ મહાનવિભૂતિ ગણેશ વાસુદેવ માવલંકરનું દેહાવસાન થયું.
26-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
26 ફેબ્રુઆરી
♦️♦️26 ફેબ્રુઆરી, 1857માં પશ્ચિમ બંગાળના બહરામપુરમાં અંગ્રેજો વિરુદ્ધ પહેલો સૈન્ય વિદ્રોહ થયો હતો.
♦️♦️26 ફેબ્રુઆરી, 1972માં વર્ધા નજીક અરવીમાં સ્થિત વિક્રમ અર્થ સેટેલાઇટ સ્ટેશન ભારતના ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરિએ દેશને સમર્પિત કર્યુ.
♦️♦️26 ફેબ્રુઆરી, 1975માં અમદાવાદમાં દેશનું પહેલું પતંગ સંગ્રહાલય શંકર કેન્દ્ર સ્થાપિતા કરાયું હતું.
♦️♦️26 ફેબ્રુઆરી, 1886માં ગુજરાતી ભાષાના આદિ કવિ નર્મદનું નિધન થયું હતું.
♦️♦️26 ફેબ્રુઆરી, 1903માં ભારતના દસમાં મુખ્ય ન્યાયાધીશ કૈલાશ નાથ વાંચૂનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૪૧૧ – અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો.
-
૧૬૧૬ – ગૅલિલિયો ગૅલિલિ પર રોમન કેથોલિક ચર્ચ દ્વારા પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તે દૃષ્ટિકોણ શીખવવા બદલ ઔપચારિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
-
૧૭૭૫ – બલમ્બંગન ટાપુ પર આવેલી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફેક્ટરીને મોરો ચાંચિયાઓએ નાશ કરી.
-
૧૯૫૪ – મનાલી શહેરથી લગભગ ૨ કિ. મી.ના અંતરે આવેલ મનાલ્સુ ખાડીના સ્ત્રાવ વિસ્તારને ‘પંજાબ પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ પ્રોટેક્શન એક્ટ ૧૯૩૩’ હેઠળ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો.
-
૨૦૧૯ – ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ટ્રેનિંગ કેમ્પો પર એર-સ્ટ્રાઈક કરી.
આજનો દિન વિશેષ વિનાયક દામોદર સાવરકર
૨૬ ફેબ્રુઆરી |
વિનાયક દામોદર સાવરકર
સ્વાતંત્ર્યવીર સાવરકર તરીકે ઓળખાતા વીર સાવરકરનો જન્મ ૨૮ , ૧૮૮૩ ના રોજ નાસિકના ભગુર ગામમાં થયો હતો. વીર સાવરકરનું પૂરું નામ વિનાયક દામોદર સાવરકર હતું. અંગ્રેજી સત્તા વિરુદ્ધ ભારતની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર દામોદર સાવરકર વીર સાવરકર તરીકે જાણીતાં થયા પ્રારંભિક શિક્ષણ નાસિકમાં જ પૂર્ણ કર્યા બાદ પુનામાં સ્નાતક પૂર્ણ કર્યું.
ઈ.સ.૧૯૩૭ માં ‘હિન્દુ મહાસભા’ ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ઈ.સ. ૧૯૪૦ અ પૂનામાં ‘અભિનવ ભારત’ નામની ક્રાંતિકારી સંગઠનની સ્થાપના કરી હતી. આઝાદી માટે કાર્ય કરનાર લોકો માટે તેમણે એક ગુપ્ત સોસાયટી બનાવી જેનું નામ ‘મિત્રમેલા’ તરીકે જાણીતું હતું,
વીર સાવરકર ભારતના પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે બ્રિટિશ સામ્રાજ્યના કેન્દ્રમાં તેમના વિરુદ્ધ ક્રાંતિકારી આંદોલનનું સંગઠન કર્યું હતું.
ઈ.સ.૧૯૦પ માં વીર સાવરકરે બંગભંગ આંદોલન બાદ ઈ.સ.૧૯૦૬ માં ‘સ્વદેશી’ નો નારો આપ્યો અને વિદેશી કપડાંની હોળી કરવામાં આવી હતી. પૂર્ણ સ્વતંત્રતાની માંગ સૌપ્રથમ વીર સાવરકરે કરી હતી. વીર સાવરકરે અનેક ગ્રંથોની રચના કરી જેમાં ‘ભારતીય સ્વાતંત્ર્ય યુદ્ધ’, ‘મેરા આજીવન કારાવાસ’ નો સમાવેશ થાય છે. સાવરકર એક મહાન સમાજસુધારક હતા. ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬ માં વીર સાવરકરનું નિધન થયું થયું હતું. ભારત સરકારે તેમના સમ્માન માટે એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
25-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
25 ફેબ્રુઆરી
♦️♦️25 ફેબ્રુઆરી, 1836માં સૈમુએલ કોલ્ટ રિવોલ્વર માટે પેટન્ટ લીધી હતી.
♦️♦️25 ફેબ્રુઆરી, 1962માં ભારતમાં સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસની જીત થઇ હતી.
♦️♦️25 ફેબ્રુઆરી, 1988માં સપાટીથી સપાટી સુધી મારનાર ભારતની પ્રથમ મિસાઇલ પૃથ્વીનું સફળ પ્રક્ષેપણ કરાયું.
♦️♦️25 ફેબ્રુઆરી, 2001માં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડોન બ્રેડમેનનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1586 – અકબરના દરબારી કવિ બીરબલ બળવાખોર યુસુફઝાઈ સાથેના યુદ્ધમાં માર્યા ગયા.
1788 – પિટ્સ રેગ્યુલેટરી એક્ટ પસાર થયો.
1921 – રશિયાએ જ્યોર્જિયાની રાજધાની તિબિલિસી પર કબજો કર્યો.
1925 – જાપાન અને ભૂતપૂર્વ સોવિયેત સંઘ વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા.
1945 – બીજા વિશ્વયુદ્ધમાં તુર્કીએ જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી.
1952 – નોર્વેની રાજધાની ઓસ્લોમાં 6ઠ્ઠી વિન્ટર ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ.
1760 – લોર્ડ ક્લાઇવ પ્રથમ વખત ભારત છોડીને 1765 માં પરત ફર્યા. રોબર્ટ ક્લાઈવ ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા.
1962 – દેશની ત્રીજી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો. જવાહરલાલ નેહરુ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા.
1975 – સાઉદી અરેબિયાના તત્કાલીન શાસક શાહ ફૈઝલની તેમના જ ભત્રીજા ફૈઝલ બિન મુસાદ દ્વારા હત્યા કરવામાં આવી.
1988 – પૃથ્વી, ભારતની પ્રથમ સપાટીથી સપાટી મિસાઈલ, સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી.
1995 – આસામમાં એક ટ્રેનમાં બે બોમ્બ વિસ્ફોટ થયા. સેનાના 22 જવાનો શહીદ થયા.
2000 – રશિયાની નીચલી સંસદ ડુમા દ્વારા ભારત સાથે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિને બહાલી આપવામાં આવી.
આજનો દિન વિશેષ અમરનાથ ઝા
| ૨૫ ફેબ્રુઆરી
અમરનાથ ઝા
ભારતના પ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર અને હું શિક્ષણશાસ્ત્રી અમરનાથ ઝા નો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૯૭ નાં રોજ બિહારના મધુબની જિલ્લાના એક ગામમાં થયો હતો. અમરનાથ ઝાએ અલાહાબાદમાં શિક્ષણ પૂર્ણ કરી અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે અલાહાબાદની કોલેજમાં ફરજ બજાવી. યુનિવર્સિટિમાં વાઈસ ચાન્સેલર તરીકે ફરજ બજાવી.
અનેક ભાષાનાં જાણકાર અમરનાથ ઝાને આગ્રા યુનિવર્સિટીએ સન્માનિત કર્યા હતા. અમરનાથ ઝાએ અનેકવાર આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત સરકારે ‘પદ્મભૂષણ’ આપી તેમને સન્માનિત કરેલ છે.
22-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
22 ફેબ્રુઆરી
♦️♦️1732માં અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જોર્જ વોશિંગ્ટનનો જન્મ થયો હતો.
♦️♦️1974માં બાંગ્લાદેશને પાકિસ્તાને માન્યતા આપી હતી. I 2011માં ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં આવેલા.
♦️♦️ભકંપથી 181 લોકોના મોત થયા હતા. 1944માં મહાત્મા ગાંધીજીના પત્ની કસ્તુરબા ગાંધીનું નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1495 – ફ્રાન્સના રાજા ચાર્લ્સ VIII ના નેતૃત્વમાં સૈન્ય ઇટાલીના નેપલ્સ પહોંચ્યું.
1724 – સ્વીડન અને રશિયાએ પરસ્પર સહાય અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા.
1746 – ફ્રેન્ચ દળોએ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ પર કબજો કર્યો.
1775 – યુરોપિયન દેશ પોલેન્ડની રાજધાની વોર્સોની બહારના વિસ્તારમાંથી યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા.
1784 – અમેરિકાનું પ્રથમ વેપારી જહાજ ચીન સાથેના વેપાર માટે ન્યૂયોર્કથી રવાના થયું.
1845 – ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેથી સેરામપુર અને બાલાસોર ખરીદ્યા.
1848 – લુઇસ ફિલિપના શાસનની નિષ્ફળતાઓ પેરિસમાં બળવો તરફ દોરી જાય છે.
1907 – ટેક્સી મીટર સાથેની પ્રથમ કેબ લંડનમાં કાર્યરત થઈ.
1935 – એરોપ્લેનને વ્હાઇટ હાઉસની ઉપરથી ઉડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
1942 – બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ફિલિપાઇન્સમાં આદિવાસીઓએ મોટી સંખ્યામાં જાપાની સૈનિકોનો નાશ કર્યો.
1964 – ઘાનામાં સરકારની એક-પક્ષીય વ્યવસ્થા અમલમાં આવી.
આજનો દિન વિશેષ ઈન્દુલાલ યાજ્ઞિક
૨૨ ફેબ્રુઆરી
ઈન્દુલાલ યાજ્ઞિક
મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ નડિયાદના નાગર કુટુંબમાં ઇ.સ. ૧૮૯૨ માં થયો હતો. જે ૧૯૦૬ માં હાઈસ્કૂલમાં અભ્યાસ પૂર્ણ કરી ગુજરાત કૉલેજમાં છે પ્રવેશ મેળવ્યો. ઈરલાલઘાનિક પર અરવિંદ ઘોષ અને એની જીત બેસેંટના વિચારોનો પ્રભાવ પડ્યો હતો. તેમણે મુંબઈમાં શરૂ કરેલ ‘યંગ ઈન્ડિયા’ અને ‘નવજીવન’ અને ‘સત્ય” માસિકો ગાંધીજીને સોંપી દીધા. ઈન્દુલાલ યાજ્ઞિકે હોમરૂલ લીગ આંદોલનમાં ભાગ લીધો તેમજ ગુજરાત’ ‘રાજકીય પરિષદ ની સ્થાપ્ના કરી.
આંદોલનપુરુષ, ઇન્દુલાલ યાજ્ઞિક માટે વપરાયેલું વિશેષણ તેમના વ્યક્તિત્વને સૌથી વધારે બંધબેસતું છે. તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે આંદોલન-ધરણાંવાળા વગેરે શાસનવાળાનો જંગ જામ્યો હતો ત્યારે ઇન્દુચાચાનું સ્મરણ તીવ્ર બન્યું હતું, જેમણે આજીવન આંદોલન કર્યા , કામદારો અને કિસાનો માટે અહિંસક લડતો લડયા, સ્થાપિત હિતો સામે જરૂર પડયે ‘મુક્કો’ બતાવ્યો અને સાથે સાથે ચૂંટણી જંગ પણ જીતી બતાવ્યા હતા. જો કે ,
ફકીરી પ્રકૃતિના ફાંકડા રાજનેતાને ક્યારે ય કોઈ પદ આર્કિષત કરી શક્યું નહોતું. મહાગુજરાત આંદોલનના અગ્રણી તરીકે તેમણે ધાર્યું હોત તો ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચતાં તેમને કદાચ કોઈ રોકી શક્યું ન હોત, પણ તેમને કોઈ પદમાં નહીં, માત્ર પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઇન્દુ ચાચાનું ગુજરાતની જનતા પર કેટલું ઋણ છે , એની આજની પેઢીને ભાગ્યે જ કલ્પના હશે. આજે ૨૨મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુચાચાનો જન્મ દિવસ છે ત્યારે તેમની વંદના કરવાનું કેમ યુકાય ?
23-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
23 ફેબ્રુઆરી
♦️♦️23 ફેબ્રુઆરી : ભારતના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ.હુસેનને 2010 માં કતારનું નાગરિકત્વ અપાયું હતું.
♦️♦️23 ફેબ્રુઆરી : 1969માં અભિનેત્રી મધુબાલાનું આ દિવસે અવસાન થયું હતું.
♦️♦️23 ફેબ્રુઆરી : 1945માં, અમેરિકાએ જાપાના નિયંત્રિત ટાપુ ઇવો જીમા પર પોતાનો ધ્વજ ફરકાવ્યો.
♦️♦️23 ફેબ્રુઆરી : 2014માં, 22મી વિન્ટર ઓલિમ્પિક રમતો રશિયાના સોચીમાં સમાપ્ત થઈ.
મહત્વની ઘટનાઓ
-
૧૯૪૧ – ડૉ. ગ્લેન ટી. સીબોર્ગ દ્વારા પ્લુટોનિયમનું સૌ પ્રથમ ઉત્પાદન કરવામાં આવ્યું.
-
૧૯૪૭ – ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન (ISO) ની સ્થાપના કરવામાં આવી.
-
૧૯૫૪ – પોલિયોનું પ્રથમ સામૂહિક રસીકરણ પિટ્સબર્ગમાં શરૂ કરવામાં આવ્યું.
-
૧૯૮૮ – સદ્દામ હુસૈને ઉત્તરી ઈરાકમાં કુર્દ અને એસ્સીરીયન લોકો વિરુદ્ધ અંફાલ નરસંહારની શરૂઆત કરી.
આજનો દિન વિશેષ અમૃતલાલ નાગર
૨૩ ફેબ્રુઆરી
હિન્દી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર અમૃતલાલ નાગરનો જન્મ ઉત્તરપ્રદેશનાં ગોકુલપુરા ગામમાં થયો હતો. માધ્યમિક સુધી શિક્ષણ મેળવ્યા બાદ તેઓ સાહિત્ય, ઈતિહાસ, પુરાણ, પુરાતત્વ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરે
ભાષાઓ તથા હિંદી, ગુજરાતી, મરાઠી, બાંગ્લા અને અંગ્રેજી ભાષાઓમાં સાહિત્ય ક્ષેત્રે કાર્ય કર્યું છે. આકાશવાણીમાં નાટ્યનિર્માતા તરીકે કાર્ય કર્યું .
ડિસેમ્બર ૧૯૫૩ થી મે ૧૯૫૬ સુધી અમૃતલાલ નાગર હિન્દી ભાષાના લોકપ્રિય કથાકાર હતા. તેમની રચિત મુખ્ય રચનાઓમાં ‘બુંદ ઓર સમુદ્ર’, ‘અમૃત ઓર વિષ’જેવાં વર્તમાન જીવન પર નાટક રચનાઓ છે. અમૃતલાલ નાગરને ‘બુંદ ઓર સમુદ્ર’ પર કાશી નાગરી પ્રચારિણી સભાના બટુક પ્રસાદ પુરસ્કાર તેમજ ‘સુહાગ કે નુપૂર’ પર ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા “પ્રેમચંદ પુરસ્કાર’ અને ‘અમૃત ઓર વિષ’ રચના માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. અમૃતલાલ નાગરનું નિધન ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૦ માં થયું હતું.
21-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
21 ફેબ્રુઆરી
1613 – માઈકલ રોમારોવ રશિયાના ઝાર બન્યા અને ત્યારથી ત્યાં રોમાનોવ રાજવંશનું શાસન સ્થાપિત થયું.
1707- ઔરંગઝેબનું અહમદનગરમાં અવસાન થયું.
1795 – ડચ લોકોએ સિલોન, શ્રીલંકા અંગ્રેજોને સોંપ્યું.
1842 – અમેરિકામાં સિલાઈ મશીનની પેટન્ટ કરવામાં આવી.
1848 – કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સે સામ્યવાદી પક્ષનો મેનિફેસ્ટો પ્રકાશિત કર્યો.
1907 – અંગ્રેજી ભાષાના કવિ એડનનો જન્મ.
1914 – બર્ડુનનું યુદ્ધ શરૂ થયું.
1916 – પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાંસમાં બર્ડનનું યુદ્ધ ફાટી નીકળ્યું.
1919 –
બાવરેવાના વડા પ્રધાન કુર્ટિજનરની મ્યુનિકમાં હત્યા કરવામાં આવી હતી.
બાર્સેલોનામાં ક્રાંતિ.
1925 – ન્યૂ યોર્કર મેગેઝિનની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન.
મહત્વની ઘટનાઓ
1959 – નવી દિલ્હીમાં પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાની સ્થાપના.
1963 – સોવિયેત સંઘે યુનાઇટેડ સ્ટેટ્સને ચેતવણી આપી કે ક્યુબા પર હુમલો વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.
1974 – યુગોસ્લાવિયાએ બંધારણ સ્વીકાર્યું.
1975 – સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગે કબજા હેઠળના આરબ પ્રદેશોમાં તેની દમનકારી ક્રિયાઓ માટે ઇઝરાયેલની સખત નિંદા કરી.
1981 – નાસાએ કોમસ્ટર-4 ઉપગ્રહ લોન્ચ કર્યો.
1986 – દક્ષિણ આફ્રિકાની સરકારે જોહાનિસબર્ગ અને ડરબનને અશ્વેતો માટે ખોલ્યા.
1990 – કંબોડિયાના વડા પ્રધાન હુન સેને બેંગકોકમાં પ્રિન્સ સિંઘાનુક સાથે શાંતિ મંત્રણા કરી.
1991 – અલ્બેનિયામાં, રાષ્ટ્રપતિએ પોલીસ બળવા પછી નવી સરકારની રચનાની જાહેરાત કરી.
1992 – વિદેશીઓને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જ પર ચીનથી કામ કરવાની મંજૂરી આપે છે.
1996 –
હબલ સ્પેસ દ્વારા મોકલવામાં આવેલી તસવીરોની મદદથી ‘બ્લેક હોલ’નું અસ્તિત્વ જાહેર કરવામાં આવ્યું હતું.
અવકાશયાન Soyuz TM 23 ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે.
1998 – યુએન સુરક્ષા પરિષદે ઈરાકને 5.2 બિલિયન ડોલરનું તેલ વેચવાની મંજૂરી આપી હતી.
આજનો દિન વિશેષ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
| ૨૧ ફેબ્રુઆરી |
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ
માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧ મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે
> MOTHER ઉજવણી કરવામાં આવે છે. આજે વિશ્વ માતૃભાષા દિવસ LANGUAGE છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. બાળક સૌ પ્રથમ જે ભાષામાં ‘મા’ બોલતા શીખે ઈ ભાષા. એવું કહેવાય છે કે માતૃભાષા એટલે … મા નો ખોળો.
માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ જ વિવિધ સંસ્કૃતિનો અને વિવિધ ભાષાઓનો સ્વીકાર છે. દરેક ભાષા સાથે એનું સાહિત્ય જોડાયેલું હોય છે અને એની સાથે એની સંસ્કૃતિ પણ. ભાષા ગમે તે પ્રાંતની હોય તો પણ પોતાની તો ‘મા’ જ રહેશે.ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષી રચિત અમર રચના…
જે જન્મતાં આશિષ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ એ જેનાં હિંચોળ્યા મમતાથી પારણા, રસપ્રભા ભાલણથઇ હતી જે નાચી અભંગ નરસિંહ-મીરાં અખા તણે નાદ ચડી ઉમંગેઆયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની દ્રઢાય ગોવર્ધનથી બની જે, અર્પેલ કાન્ત, દલપત પુત્રે તે ગુર્જરી ધન્ય બની ઋતુંભરા ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી.
20-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
20 ફેબ્રુઆરી
♦️♦️20 ફેબ્રુઆરી, 1835ના રોજ કલકત્તા મેડિકલ કોલેજને અધિકારીક રીતે ખોલવામાં આવી.
♦️♦️20 ફેબ્રુઆરી, 1847માં રોયલ કલકત્તા ટર્ફ ક્લબની સ્થાપના થઈ.
♦️♦️20 ફેબ્રુઆરી, 1936માં સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડીમાંના એક જરનૈલ સિંહનો જન્મ થયો હતો.
♦️♦️20 ફેબ્રુઆરી, 1707માં મુગલ સામ્રાજ્યના શાસક ઔરંગઝેબનું અહમદનગરમાં નિધન થયું હતું.
મહત્વની ઘટનાઓ
1547 – એડવર્ડ VI નો વેસ્ટમિંસ્ટર એબી ખાતે ઇંગ્લેન્ડના શાસક તરીકે રાજ્યાભિષેક થયો.
1798 – લુઇસ એલેક્ઝાન્ડ્રે બર્થિયરે પોપ પાયસ છઠ્ઠાને પદભ્રષ્ટ કર્યા.
1833 – ઇજિપ્ત સાથેના યુદ્ધમાં તુર્કીને મદદ કરવા માટે રશિયન જહાજો બાસફોરસ ખાડી પહોંચ્યા.
1835 – કલકત્તા મેડિકલ કોલેજ સત્તાવાર રીતે ખોલવામાં આવી.
1846 – અંગ્રેજોએ લાહોર પર કબજો કર્યો.
1847 – રોયલ કલકત્તા ટર્ફ ક્લબની સ્થાપના.
1868 – ‘અમૃત બજાર પત્રિકા’એ સાપ્તાહિક તરીકે બંગાળીમાં પ્રકાશન શરૂ કર્યું.
1872 – ન્યુ યોર્ક સિટીમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટસ ખુલ્યું.
1873 – કેલિફોર્નિયા યુનિવર્સિટીએ સાન ફ્રાન્સિસ્કોમાં તેની પ્રથમ મેડિકલ કોલેજ ખોલી.
1933 – એડોલ્ફ હિટલરે ચૂંટણીમાં નાઝી પાર્ટીને ટેકો આપવા જર્મન ઉદ્યોગપતિઓ સાથે ગુપ્ત રીતે મુલાકાત કરી.
1935 – કેરોલિન મિકલ્સન એન્ટાર્કટિક પહોંચનાર પ્રથમ મહિલા બની.
આજનો દિન વિશેષ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્ય સ્થાપના દિવસ
૨૦ ફેબ્રુઆરી | અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્ય સ્થાપના દિવસ
અરુણાચલ પ્રદેશ ભારતનું એક પૂર્વોત્તર રાજ્ય છે. અરુણાચલનો અર્થ હિન્દીમાં ઉગતા સૂર્યનો પર્વત એવો થાય છે. 4 અરુણાચલ પ્રદેશ ભારતનું એક અભિન્ન રાજ્ય છે. પરંતુ ચીનના 7 એક ભાગ દક્ષિણ તિબેટ પર તેનો અધિકાર છે. અરુણાચલ પ્રદેશની મુખ્ય ભાષા હિન્દી અને અસમિયા છે. અરુણાચલ પ્રદેશને ઈ.સ.૧૯૬ર પહેલા પૂર્વોત્તર સીમાંત એજન્સીના નામે ઓળખવામાં આવતું હતું. રાજ્યની પશ્ચિમ, ઉત્તર અને પૂર્વ દિશાએ અનુક્રમે ભૂતાન, તિબેટ,ચીન અને મ્યાનમાર દેશોની સરહદો લાગે છે.
૨૦ ફેબ્રુઆરી, ૧૯૮૭ ના રોજ અરુણાચલ પ્રદેશને પૂર્ણ ૨૪ મા રાજ્યનો દરજ્જો મળ્યો. ભારતના સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં અરુણાચલ પ્રદેશ ત્રીજા સ્થાને છે. ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતા રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ બીજા સ્થાને છે. રાજ્યના મહત્વના તહેવારોમાં અદીસ લોકો દ્વારા ઉજવાતો મોપિન અને સોલુંગ તહેવાર છે.
સેવન સિસ્ટર્સ પૈકીનું એક રાજ્ય એટલે મિઝોરમ. મિઝોરમ ભારતનું પૂર્વોત્તર રાજ્ય છે. મિઝોરમની પૂર્વ અને દક્ષિણ દિશાએ મ્યાનમાર તથા પશ્ચિમ દિશાએ બાંગ્લાદેશ, પશ્ચિમ-ઉત્તર દિશાએ ત્રિપુરા. ઉત્તર દિશાએ આસામ તથા ઈશાન દિશાએ મણિપુર આવેલું છે. ૨૦ ફેબ્રુઆરી,૧૯૮૭ માં આ ભારતનું રાજ્ય બન્યું હતું. ઈ.સ. ૧૯૭૨ માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તે પહેલાં સુધી મિઝોરમ આસામનો એક જિલ્લો હતું. મિઝોરમ ભારત દેશનું બીજું સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે. કૃષિ અહીંની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. મિઝોરમની વસ્તી વિવિધ સમૂહોની બનેલી છે. જેને સામાન્ય રીતે મિઝો કહેવામાં આવે છે. સ્થાનિક ભાષામાં જેનો અર્થ ઉરચ ભૂમિના નિવાસી એવો થાય છે.
19-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
19 ફેબ્રુઆરી
♦️♦️1986માં ભારતમાં પહેલી વખત કમ્યુટરાઇઝડ રેલ્વે રિઝર્વેશન ટિકિટ રજૂ કરાઇ.
♦️♦️2003માં સંયુક્ત અરબ અમીરાતે દાઉદના ભાઇ ઇકબાલ શેખ અને તેના સહયોગી એઝાઝ પઠાણને ભારતને સોંપ્યા.
♦️♦️1473માં પ્રસિદ્ધ યૂરોપિયન ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ નિકોલસ કોપરનિકસનો જન્મ થયો.
♦️♦️1915માં સ્વતંત્રતા સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેનું નિધન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૭૮ – થૉમસ અલ્વા ઍડિસને ફોનોગ્રાફના પેટન્ટ અધિકારો મેળવ્યા.
-
૧૯૪૯ – એઝરા પાઉન્ડને કવિતામાં પ્રથમ બોલિન્જેન પુરસ્કારથી નવાજવામાં આવ્યા.
-
૧૯૫૪ – ક્રિમિયાનું સ્થાનાંતરણ: સોવિયેત યુનિયનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટબ્યુરોએ ક્રિમિયન ઓબ્લાસ્ટને રશિયન એસએફએસઆર (‘રુસી સોવિયેત સમાજવાદી સંઘાત્મક ગણરાજ્ય’)માંથી યુક્રેનિયન સોવિયેત સામ્યવાદી ગણરાજ્યમાં તબદીલ કરવાનો આદેશ આપ્યો.
-
૧૯૫૯ – યુનાઇટેડ કિંગડમે સાયપ્રસને સ્વતંત્રતા આપી, જેની ઔપચારિક જાહેરાત ૧૬ ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ કરવામાં આવી.
-
૧૯૮૫ – વિલિયમ જે. શ્રોએડર કૃત્રિમ હૃદય મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
આજનો દિન વિશેષ છત્રપતિ શિવાજી
૧૯ ફેબ્રુઆરી
છત્રપતિ શિવાજી
ભારતીય ઇતિહાસનું એક અવર્ણનીય પાત્ર, વીર, * ધાર્મિક અને ઉદાર હૃદયના વિરલ વ્યક્તિત્વ એવા છત્રપતિ શ્રી, શિવાજીનો જન્મ ૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ માં મહારાષ્ટ્રના શિવનેરીમાં થયો હતો. શિવાજી મહારાજનું બાળપણ તેમના હાથ પિતા તરફથી ખૂબ ઉપેક્ષિત અને તિરસ્કૃત રહ્યું હતું. જે સમયે * શિવાજી મહારાજ પોતાના પિતાથી દૂર હતાં તે સમયે તેમના દાદા કોંડદેવજી જીજાબાઈની મદદ આવ્યાં તેમણે જીજાબાઈની સાથે બાળશિવાજીને અથાગ સ્નેહ આપ્યો અને સાથે સાથે ઘોડેસવારી, ભાલાફેંક, પટ્ટાબાજી, તલવારબાજી, સ્વધર્મ અને સ્ત્રી સન્માન પ્રત્યેનો આદર, નેતૃત્વ, રાજનીતિ, શૌર્ય અને શુરવીરતાના સર્વે ગુણો સાથેની શિક્ષા આપી.

૦. શિવાજીએ પૂણેની જાગીરની આસપાસ વસતા માવળા જાતિના લોકોને સંગઠિત કરી યુદ્ધની તાલીમ આપી માત્ર ૧૯ વર્ષની વયે શિવાજીએ મોગલ સૈન્ય અને શહેનશાહ ઔરંગઝેબની ઊંઘ હરામ કરી ઈ.સ.૧૬૪૪ ની આસપાસ તેમણે મોગલો પાસે રહેલ અનેક કિલ્લાઓ જીતી લીધા. ઈ.સ.૧૬૭૪ માં છઠી જૂને રાયગઢમાં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો ત્યારે પ્રજાએ તેમને અનેક લોકોના મસ્તક પર છત્ર બનીને રહેલા ‘છત્રપતિ શિવાજી’ ને નામે ઈતિહાસમાં પ્રસિદ્ધ થયા. તેમને આઠ રાણીઓ હતી. તેમણે પોતાના રાજ્યકાળ દરમ્યાન જમીનદારી પ્રથા દૂર કરી અને વિવિધ રાજ્યોને પોતાના અંકુશમાં લીધા શિવાજી મહારાજે અનેક કિલ્લાઓ જીતેલા પરંતુ સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ મહડ રાયરી પહાડને શિવાજી મહારાજે ઈ.સ.૧૬૭૪ માં પોતાની રાજધાની અને કર્મભૂમી બનાવી. ઈ.સ.૧૬૮૦ મા તેઓ ૫૦ વર્ષની ઉંમરે દેવલોક પામ્યા.
18-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
18 ફેબ્રુઆરી
♦️♦️18 ફેબ્રુઆરી : જહાંગિરે ઇ.સ. 1614માં મેવાડ પર કબજો કર્યો હતો.
♦️♦️18 ફેબ્રુઆરી : શ્યામજી કૃષ્ણવર્માએ 1905 માં લંડનમાં ઈન્ડિયા હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી હતી.
♦️♦️18 ફેબ્રુઆરી : 1911માં, વિમાન દ્વારા પહેલીવાર ભારતમાં ટપાલ પહોંચાડવાની, કામગીરી કરાઇ હતી.
♦️♦️18 ફેબ્રુઆરી : 1915માં, પ્રથમ વિશ્વ યુદ્ધમાં, જર્મનીએ ઇંગ્લેન્ડની નાકાબંધી કરી.
♦️♦️18 ફેબ્રુઆરી : 1945માં બીજા વિશ્વ યુદ્ધમાં ઇવા જીમાં માટેની લડાઇ શરૂ થઈ હતી.
♦️♦️18 ફેબ્રુઆરી : ભારત અને પાકિસ્તાન વચ્ચે 2006 માં થાર એક્સપ્રેસ શરૂ થઈ હતી.
મહત્વની ઘટનાઓ
-
૧૯૩૦ – ક્લાઇડ ટોમ્બોગને પ્લૂટોની શોધ કરી.
-
૧૯૬૫ – ગામ્બિયા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
-
૨૦૦૭ – નવી દિલ્હીથી ૮૦ કિલોમીટર ઉત્તરે આવેલા પાનીપત શહેર નજીક દિવાનામાં મધરાતે સમજૌતા એક્સપ્રેસમાં બોમ્બ ધડાકા થયા.
આજનો દિન વિશેષ રામકૃષ્ણ પરમહંસ
૧૮ ફેબ્રુઆરી રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી રામકૃષ્ણ પરમહંસનો જન્મ ૧૮ ફેબ્રુઆરી,૧૮૩૬ ના રોજ પશ્ચિમ બંગાળનાં હુગલી જિલ્લાના કામારપુકુર ગામમાં થયો હતો. તેમનું નામ ગદાધર હતું. રામકૃષ્ણ પરમહંસ ભારતીય હો રહસ્યવાદી, અને ‘અદ્વૈત વેદાંત’ ના તત્વજ્ઞાનના શિક્ષક ) હતા. મોટા થઈ કોઈના માર્ગદર્શન કે શાસ્ત્રોના અભ્યાસ વગર જ મા જગદંબાની કઠોર ઉપાસના કરી તે રામકૃષ્ણ પરમહંસ બન્યા.ઈશ્વરની પ્રાપ્તિ માટે કઠોર સાધના અને ભક્તિનું જીવન બતાવ્યું.
ગૃહત્યાગ કરી સત્તર વર્ષની વયે કલકત્તા ગયા. દક્ષિણેશ્વર ખાતે રાણી રસમણિએ બંધાવેલા વિશાળ કાલી મંદિરના પુજારી તરીકે પસંદગી થઇ.”\સ્વામી વિવેકાનંદના ગુરૂ રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન પૂછયો હતો કે ‘ તમે ઈશ્વરને જોયા છે તેવા પ્રશ્નનો ગોળ ગોળ જવાબ આપવાને બદલે રામકૃષ્ણ પરમહંસે કહ્યું. “હા,જોયા છે, તને જોવું છું એ રીતે જોયા છે. એકાદ માસ બાદ સ્વામી વિવેકાનંદ દક્ષિણેશ્વર ગયા ત્યારે રામકૃષ્ણ પરમહંસે તેમને પાસે બેસાડ્યા અને એમની છાતી પર પોતાનો જમણો પગ મૂકી દીધો.
અંગુઠાના સ્પર્શ સાથે જ સ્વામી વિવેકાનંદને અવનવા અનુભવ થવા લાગ્યા. ત્યાગ તેમજ સેવાનાં ઉચ્ચ આદર્શો અનુસાર તેમના જીવનને બદલ્યું. ૧૫ ઓગસ્ટ,૧૮૮૬ ના રોજ રામકૃષ્ણ પરમહંસે મહાપ્રયાણ કર્યું.
17-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
17 ફેબ્રુઆરી
♦️♦️17 ફેબ્રુઆરી, 1670માં છત્રપતિ શિવાજી મહારાજે મુગલો પાસેથી સિંહગઢ કિલ્લો જીત્યો.
♦️♦️17 ફેબ્રુઆરી, 1915માં મહાત્મા ગાંધીજીએ પહેલી વખત શાંતિનિકેતનની મુલાકાત કરી
♦️♦️17 ફેબ્રુઆરી, 1962માં જર્મનીના હેમ્બર્ગમાં આવેલા તોફાનમાં લગભગ 300 લોકોના મોત નીપજ્યા હતા.
♦️♦️17 ફેબ્રુઆરી, 2004માં ફુલનદેવી હત્યાકાંડના મુખ્ય આરોપી શમશેરસિંહ રાણા તિહાડ જેલમાંથી ફરાર થઇ ગયો હતો.
♦️♦️17 ફેબ્રુઆરી, 1954માં એક આદરણીય રાજકારણી અને ભારતના નવા બનેલા 29માં રાજ્ય તેલંગણાના પ્રથમ મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૮૬૭ – સુએઝ નહેરમાંથી પ્રથમ જહાજ પસાર થયું.
-
૨૦૦૮ – કોસોવોએ સર્બિયાથી સ્વતંત્રતા જાહેર કરી.
-
૨૦૧૧ – મુઅમ્મર ગદ્દાફીના શાસન સામે લિબિયામાં વિરોધનો દોર શરૂ થયો.
આજનો દિન વિશેષ રાણી ગાઈદિન લ્યું
| ૧૭ ફેબ્રુઆરી રાણી ગાઈદિનબ્લ્યુ નાગાલેન્ડના ઝાંસીની રાણી તરીકે પ્રસિદ્ધ રાણી છે. ગાઈદિનશૂનો જન્મ ૨૬ જાન્યુઆરી,૧૯૧૫ ના રોજ મણિપુરમાં થયો હતો. જેઓ ભારતના પ્રસિદ્ધ મહિલા ક્રાંતિકારીઓ પૈકીના એક હતા. તેમણે દેશને આઝાદી અપાવવા નાગાલેન્ડમાં ક્રાંતિકારી | આંદોલનો શરૂ કર્યા. ૧૩ વર્ષની વયે તેઓ નેતા જાદોનાગના સંપર્કમાં આવ્યા.
જાદોનાગ અંગ્રેજો સામે આંદોલન ચલાવી રહ્યા હતા. જાદોનાગને અંગ્રેજોએ ફાંસીની સજા આપી અને ગાઈદિનશૂએ આંદોલનને સાચી દિશામાં આગળ વધાર્યું.રાણી ગાઈદિનલૂ દ્વારા ચાલતા આંદોલન નિષ્ફળ કરવા અંગ્રેજોએ અનેક ગામડામાં આગ ચાંપી. સશસ્ત્ર નાગા જાતિના લોકોનું સંગઠન રાણી ગાઈદિનજૂના નેતૃત્વમાં ચાર હજારનું થઈ ગયું. ૧૭ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ અંગ્રેજોની સેનાએ અચાનક રાણી ગાઈદિનજૂના સંગઠન પર આક્રમણ કર્યું અને રાણી ગાઈદિનશૂની ધરપકડ કરી જેલની સજા આપવામાં આવી.
ચૌદ વર્ષ સુધી તેમણે જેલમાં સજા ભોગવી. ઈ.સ.૧૯૩૭ માં પંડિત જવાહરલાલ નહેરુએ આસામ પ્રવાસે જતા રાણી ગાઈદિનશૂની વીરતાનો પરિચય થતાં જ તેમણે રાણી ગાઈદિનજૂને ‘નાગાઓની રાણી’ ની ઉપમા આપી. જવાહરલાલ નહેરુએ રાણી ગાઈદિનશૂની જેલની સજામાંથી મુક્ત કરાવવા અનેક પ્રયાસો કર્યા.
રાણી ગાઈદિનશૂને ઈ.સ.૧૯૪૭ માં ભારત દેશ સ્વતંત્ર થતાં જ તેઓ જેલની બહાર આવ્યા. સ્વતંત્રતા આંદોલનમાં સાહસપૂર્ણ યોગદાન આપવા બદલ વડાપ્રધાન તરફથી તામ્રપત્ર અને રાષ્ટ્રપતિ તરફથી ‘પદ્મભૂષણ’ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું. રાણી ગાઈદિનશૂનું નિધન ૧૭ ફેબ્રુઆરી,૧૯૯૩ ના રોજ થયું હતું.
16-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
16 ફેબ્રુઆરી
♦️♦️16 ફેબ્રુઆરી, 1982ના રોજ જવાહરલાલ નેહરુ ઇન્ટરનેશનલ ગોલ્ડ કપ ફુટબોલ ટૂર્નામેન્ટનું આયોજન કલકત્તામાં કરવામાં આવ્યું હતું.
♦️♦️16 ફેબ્રુઆરી, 2008માં મધ્યપ્રદેશ શાસના દ્વારા પ્લેબેક સિંગર નિતિન મુકેશને લતા મંગેશકર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
♦️♦️16 ફેબ્રુઆરી, 2008માં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે રાજ્યમાં ‘મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના’ ની શરૂઆત કરી.
♦️♦️16 ફેબ્રુઆરી, 2009માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વર્ષ 2009-10 નુંવચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
♦️♦️16 ફેબ્રુઆરી, 1745માં મરાઠા સામ્રાજ્યના ચોથા પેશવા થોરલે માધવરાયનો જન્મ થયો
♦️♦️16 ફેબ્રુઆરી, 1944માં હિન્દી સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેનું અવસાન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૭૯૬ – સિલોન (હાલનું શ્રીલંકા)ના કોલંબો પર બ્રિટિશરોએ કબજો જમાવ્યો.
-
૧૯૩૭ – વોલેસ એચ. કેરોથર્સને નાયલોન માટે યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા.
-
૨૦૦૫ – રશિયા દ્વારા બહાલી અપાયા બાદ ક્યોટો પ્રોટોકોલ અમલમાં આવ્યો
આજનો દિન વિશેષ દાદાસાહેબ ફાળકે
૧૬ ફેબ્રુઆરી | દાદાસાહેબ ફાળકે ફિલ્મનિર્માતા નિર્દેશક અને લેખક દાદાસાહેબ ફાળકનો જન્મ ૩૦ એપ્રિલ, ૧૮૭૦ના રોજ મહારાષ્ટ્રના જ નાસિકમાં થયો હતો. દાદાસાહેબ ફાળકે ભારતીય કે ફિલ્મજગતના પિતામહ છે. તેમનું પૂરું નામ ધુન્દીરાજ M. ગોવિંદફાળકે હતું. તેમણે પ્રારંભિક શિક્ષણ મુંબઈમાં પૂર્ણ * કર્યું અને વડોદરામાં કલાશિક્ષણ મે મેળવ્યું. થોડાં સમય તેમણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગમાં કાર્ય કર્યું અને તેમણે પોતાનું પ્રિન્ટીંગ પ્રેસ ખોલ્યું.
મૂકફિલ્મોના એ જમાનામાં ઈસા મસીહાના જીવન પર એક ફિલ્મ જોયું. દાદાસાહેબ ફાળકે એ ફિલ્મ જોઈ તેમને પણ દેશના મહાપુરુષોના જીવન પર ફિલ્મ બનાવવા નક્કી કર્યું. ફિલ્મ નિર્માણ કરવાના હેતુથી તેઓ લંડન બે માસ રહી ફિલ્મ બનાવવા અંગે માહિતગાર થયા અને ફિલ્મનિર્માણ સામાન લઈ ભારત પરત ફર્યા અને ઈ.સ.૧૯૧૨ માં દાદરમાં ‘ફાળકે ફિલ્મ’ નામથી પોતાની ફિલ્મ કંપની સ્થાપી.
– ૨૦ વર્ષમાં તેમણે ૯૫ ફિલ્મો અને ૨૬ લઘુફિલ્મો બનાવી. રાજા હરિશ્ચંદ્ર ફિલ્મની સફળતા બાદ દાદાસાહેબ ફાળકે એ હિન્દુસ્તાન ફિલ્મ કંપનીની સ્થાપના કરી. દાદાસાહેબ ફાળકેના ૧૦૦ મી જન્મજયંતિ નિમિત્તે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવાની શરૂઆત કરવામાં આવી. દાદાસાહેબ ફાળકે એવોર્ડ ફિલ્મજગતનો સૌથી મોટો પુરસ્કાર ગણવામાં આવે છે જે આજીવન યોગદાન માટે ભારતની કેન્દ્ર સરકારને આપવામાં આવે છે. દાદાસાહેબ ફાળકેનું અવસાન ૦૬ ફેબ્રુઆરી, ૧૯૪૪ માં થયું હતું.
15-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
15 ફેબ્રુઆરી
♦️♦️15 ફેબ્રુઆરી, 1903માં દુનિયાનું સૌથી લોકપ્રિય સોફ્ટ ટોય ટેડીબિયરને મોરિસ મીબ્દોમ દ્વારા બજારમાં ઉતાયરવામાં આવ્યું હતું.
♦️♦️15 ફેબ્રુઆરી, 1965માં મૈપલ(એક ઘટાદાર ઝાડના પાનને કેનેડાએ તેના અધિકારિક ધ્વજમાં સ્થાન આપ્યું હતું.
♦️♦️15 ફેબ્રુઆરી, 2000માં જાણીતા ફિલ્મ નિર્માતા બી.આર ચોપડાને દાદાસાહેબ ફાડકે એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
♦️♦️15 ફેબ્રુઆરી, 2010માં શસ્ત્ર માઓવાદીઓએ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના સિલ્ડા કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 24 સૈનિકો માર્યા ગયા હતા.
મહત્વની ઘટનાઓ
1564 – મહાન ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મ.
1677 – ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ II એ ફ્રાન્સ સામે ડચ સાથે જોડાણ કર્યું.
1763 – પ્રશિયા અને ઓસ્ટ્રેલિયાએ શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા.
1764 – અમેરિકામાં સેન્ટ લુઇસ શહેરની સ્થાપના થઈ.
1798 – ફ્રાન્સે રોમને જોડ્યું અને તેને પ્રજાસત્તાક જાહેર કર્યું.
1806 – ફ્રાન્કો-પ્રુશિયન સંધિ પછી પ્રશિયાએ તેના બંદરોને બ્રિટિશ જહાજો માટે બંધ કર્યા.
1890 – અમેરિકન યુદ્ધ જહાજ મેને હવાના બંદર પર વિસ્ફોટ થયો.
1906 – બ્રિટનની લેબર પાર્ટીની રચના થઈ.
1909 – મેક્સિકોના એકાપુલ્કોમાં ફ્લોરેન્સ થિયેટરમાં લાગેલી આગમાં 250 લોકો માર્યા ગયા.
1926 – યુએસમાં કોન્ટ્રાક્ટ એર મેઇલ સેવાની રજૂઆત.
1942 – બીજા વિશ્વયુદ્ધમાં સિંગાપોરનું પતન થયું અને જાપાની દળોના હુમલા પછી, બ્રિટિશ જનરલ આર્થર પર્સિવલે આત્મસમર્પણ કર્યું. લગભગ 80,000 ભારતીય, બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન સૈનિકો યુદ્ધ કેદી બન્યા.
1944 – સેંકડો બ્રિટિશ વિમાનોએ બર્લિન પર બોમ્બ ફેંક્યો.
આજનો દિન વિશેષ ગેલીલિયો
ગેલેલિયો ગેલિલી (Italian pronunciation:ɡaliˈlɛːo ɡaliˈlɛi)(૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪[૧] – ૮ જાન્યુઆરી ૧૬૪૨),જે ગેલેલિયો ના નામે જાણીતો છે, એ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતો. તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિ(Scientific Revolution)માં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ(Copernicanism) ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને “ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી(observational astronomy)” “ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ” “ફાધર ઓફ સાયન્સ”,[૫] અને “ફાધર ઓફ મોર્ડન સાયન્સ”કહેવાય છે. સ્ટીફન હોકિંગ(Stephen Hawking) ના મત પ્રમાણે, “આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે.”
તેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ, અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.
૧૫ ફેબ્રુઆરીમહાન ખગોળશાસ્ત્રી ગેલીલિયોનો જન્મ ૧૫ ફેબ્રુઆરી, ૧૫૬૪ માં થયો હતો. તેઓ એક ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ગેલીલિયો તેમણે અને તત્વચિંતક હતા. તેમણે વૈજ્ઞાનિક ક્રાંતિમાં મોટોભાગ ભજવ્યો હતો.તેમણે ટેલીસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરીકોપરનિકનીઝમને સમ ઓબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલાં પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે.
ગેલીલિયોને ‘ફાધર ઓફ મોર્ડન ઓબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી’, ‘ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ’, ‘ફાધર ઓફ સાયન્સ અને ‘ફાધર ઓફ મોર્ડન સાયન્સ’ કહેવાય છે. તેમણે હોકાયંત્ર કરી. ગેલીલિયોએ પોત સુધારા કર્યા અને અન્ય કેટલાંક યંત્રોની શોધ પક્ષ રજૂ કરતું પુસ્તક ડાયલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ’ લખ્યું. સમય માપવા માટે ઘડિયાળમાં લોલકનો જે ઉપયોગ કરવામાં આવ્યો તે તેમણે કરેલા પ્રયોગનું જ પ્રદાન હતું. ગેલીલિયોનું દેહવિલય ૦૮ જાન્યુઆરી,૧૬૪૨ ના રોજ થયું હતું.
.
14-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
14 ફેબ્રુઆરી
1537 – ગુજરાતના બહાદુર શાહને પોર્ટુગીઝો દ્વારા છેતરપિંડી દ્વારા ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ભાગી જવાની પ્રક્રિયામાં ડૂબી ગયો.
1556 – પંજાબના ગુરદાસપુર જિલ્લાના કલાનૌરમાં અકબરનો તાજ પહેરાવવામાં આવ્યો.
1628 – શાહજહાં આગ્રાના સિંહાસન પર ચડ્યો.
1658 – દિલ્હીની સત્તા કબજે કરવા માટે મુઘલ વંશના પરસ્પર સંઘર્ષમાં દારાએ વારાણસી નજીક બહાદુરપુરના યુદ્ધમાં શુજાને હરાવ્યો.
1663 – કેનેડા ફ્રાન્સનો પ્રાંત બન્યો.
1670 – રોમન કેથોલિક સમ્રાટ લિયોપોલ્ડ Iએ યહૂદીઓને વિયેનામાંથી બહાર કાઢ્યા.
1743 – હેનરી પેલ્હેમ બ્રિટનના નાણા વિભાગના પ્રથમ વડા બન્યા.
1846 – ક્રાકો પ્રજાસત્તાકનો બળવો પોલેન્ડમાં ફેલાયો.
1881 – કોલકાતામાં ભારતની પ્રથમ હોમિયોપેથિક મેડિકલ કોલેજની સ્થાપના.
1899 – યુએસ કોંગ્રેસે ફેડરલ ચૂંટણીઓમાં વોટિંગ મશીનના ઉપયોગને મંજૂરી આપી.
1893 – હવાઈ યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બન્યો.
1912 – પ્રથમ ડીઝલ એન્જિનવાળી સબમરીન ઈંગ્લેન્ડમાં લોન્ચ કરવામાં આવી.
મહત્વની ઘટનાઓ
1931 – મહાન ક્રાંતિકારી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોરની જેલમાં ફાંસી આપવામાં આવી.
1943 – સોવિયેત દળોએ જર્મન દળો પાસેથી રોસ્ટોવને ફરીથી કબજે કર્યો.
1945 – પેરુ, પેરાગ્વે, ચિલી અને એક્વાડોર સંયુક્ત રાષ્ટ્રના સભ્ય બન્યા.
1958 – શાહ ફૈઝલ ઈરાક અને જોર્ડનનું વિલીનીકરણ કરીને રચાયેલા ફેડરેશનના વડા બન્યા.
1972 – અમેરિકાએ ચીન સાથેના વેપાર પ્રતિબંધો હળવા કરવાની જાહેરાત કરી.
ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પર આધારિત પ્રથમ ઉપગ્રહને અવકાશમાં પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો.
1990 – બેંગ્લોરમાં એક વિમાન દુર્ઘટનામાં ઇન્ડિયન એરલાઇન્સ 605 માં સવાર 92 લોકો માર્યા ગયા.
1992 – સોવિયત યુનિયનથી અલગ થયેલા અડધાથી વધુ પ્રજાસત્તાકોએ એક અલગ સૈન્ય બનાવવાની જાહેરાત કરી.
1993 – કપિલ દેવે 400 વિકેટ અને 5000 રનનો રેકોર્ડ બનાવ્યો.
1999 – ઇમ્ફાલમાં પાંચમી નેશનલ ગેમ્સ યોજાઇ.
2000 – ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના મેનેજિંગ ડિરેક્ટર માઇકલ કેમડાસ તેમના 13 વર્ષના કાર્યકાળ પછી નિવૃત્ત થયા.
2001 – અલ સાલ્વાડોરમાં ભૂકંપમાં 225 લોકો માર્યા ગયા.
2002 – ઓમર શેખે કહ્યું, પર્લ જીવિત નથી, પરંતુ શોધ ચાલુ છે.
આજનો દિન વિશેષ વિદ્યાનિવાસ મિશ્ર
૧૪ ફેબ્રુઆરી વિદ્યાનિવાસ મિશ્ર હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકાર, સફળ સંપાદક અને સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન અને ભાષાવિદ વિદ્યાનિવાસ મિશ્રનો 4 જન્મ ૨૮ જાન્યુઆરી,૧૯૨૬ ના રોજ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં થયો હતો. ઈ.સ. ૧૯૪૫ માં અલ્હાબાદ યુનિવર્સિટીમાં સ્નાતક પૂર્ણ કર્યું તેમજ ડોક્ટરેટની પદવી મેળવ્યા બાદ તેમણે અનેક જ વર્ષો સુધી આગ્રા,ગોરખપુર,કેલીફોર્નીયા અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાં આ અધ્યાપક તરીકે કાર્ય કર્યું અને કાશી વિદ્યાપીઠના કુલપતિ રહી ચૂક્યા હતા.
વિદ્યાનિવાસ મિશ્રએ લલિત નિબંધો લેખનકાર્યની શરૂઆત ઈ.સ.૧૯૫૬ માં કરી હતી. તેમનું પ્રથમ નિબંધ સંગ્રહ ઈ.સ.૧૯૭૬ માં “છિતવન કી છાંહ’ પ્રકાશિત કરવામાં આવ્યું. હિન્દી સાહિત્ય ક્ષેત્રે લલિત નિબંધની વિદ્યાની શરૂઆત પ્રતાપ નારાયણ મિશ્ર અને બાલકૃષ્ણ ભટ્ટ એ કરી હતી. લલિત નિબંધની વિદ્યાના લોકપ્રિય નામમાં હજારી પ્રસાદ ત્રિવેદી, વિદ્યાનિવાસ મિશ્ર અને કુબેરનાથ રાય નામ પ્રસિદ્ધ છે. વિદ્યાનિવાસ મિશ્ર એ સાહિત્યના સર્વાધિક મહત્વપૂર્ણ ભાગ લલિત નિબંધ છે. તેમના લલિત નિબંધ સંગ્રહોની સંખ્યા લગભગ ૨૫ થી વધુ છે. લોકસંસ્કૃતિ અને લોકમાનસ તેમના લલિત નિબંધો અભિન્ન અંગ છે. મુખ્ય લલિત નિબંધ સંગ્રહમાં ‘રાધા માધવ રંગ રંગી’, ‘મેરે રામ કા મુકુટ ભીગ રહા હૈ’, ‘તુમ ચંદન હમ પાની’, ‘મહાભારતનો કાવ્યર્થ વગેરે છે.
વિદ્યાનિવાસ મિશ્રએ ઈ.સ.૧૯૯૪ ની ૩૦ નવેમ્બર અને ૦૧ ડિસેમ્બરે આકાશવાણીની રાજેન્દ્રપ્રસાદ સ્મારક પ્રવચનમાળામાં ‘સાધુમન’ અને ‘લોકમત’ પર પ્રવચન આપ્યું હતું. થોડાં વર્ષો સુધી વિદ્યાનિવાસ મિશ્ર એ ‘નવભારત ટાઈમ્સ’ માં સંપાદક તરીકે કાર્ય કર્યું હતું. ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ અને ‘પદ્મભૂષણ’ પુરસ્કાર આપી સમાન કર્યું. આ ઉપરાંત ‘ભારતીય જ્ઞાનપીઠ’, ‘મૂર્તિદેવી પુરસ્કાર’ અને કે.કે.બિરલા ફાઉન્ડેશનના ‘શંકર સમાન’ થી નવાજવામાં આવ્યા હતા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૫ ના રોજ માર્ગ અકસ્માતને કારણે વિદ્યાનિવાસ મિશ્રનું દેહાવસાન થયું.
13-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
13 ફેબ્રુઆરી
542 – ઈંગ્લેન્ડની રાણી કેથરિન હવાઈને મૃત્યુદંડ આપવામાં આવ્યો.
1575 – રીમ્સમાં ફ્રાન્સના રાજા હેનરી III નો રાજ્યાભિષેક.
1601 – જ્હોન લેન્કેસ્ટર ઇસ્ટ ઇન્ડિયા કંપનીની લંડનની પ્રથમ મુલાકાતનું નેતૃત્વ કરે છે.
1633 –
ઇટાલિયન ખગોળશાસ્ત્રી ગેલિલિયો રોમ પહોંચ્યા પછી ધરપકડ કરવામાં આવી હતી.
વૈજ્ઞાનિક ગેલિલિયો ગેલિલી તેના અજમાયશ માટે રોમ આવ્યા હતા.
1688 – સ્પેને પોર્ટુગલને અલગ રાષ્ટ્ર તરીકે સ્વીકાર્યું.
1689 – વિલિયમ અને મેરીને ઈંગ્લેન્ડના સંયુક્ત શાસકો જાહેર કરવામાં આવ્યા.
1693 – વિલિયમ એન્ડ મેરીની કોલેજ વર્જિનિયા, યુએસએમાં ખુલી.
1713 – દિલ્હીના સુલતાન જહાંદર શાહની ગળું દબાવીને હત્યા કરવામાં આવી.
1739 – નાદિર શાહની સેનાએ કરનાલના યુદ્ધમાં મુઘલ શાસક મુહમ્મદ શાહની સેનાને હરાવી.
1788 – વોરન હેસ્ટિંગ્સ પર ભારતમાં અતિરેક માટે ઇંગ્લેન્ડમાં કેસ ચલાવવામાં આવ્યો.
1795 – અમેરિકામાં પ્રથમ રાજ્ય યુનિવર્સિટી ઉત્તર કેરોલિનામાં ખુલી.
1820 – ફ્રેન્ચ સિંહાસનના દાવેદાર ડક કી બેરીની હત્યા કરવામાં આવી.
મહત્વની ઘટનાઓ
1966 – સોવિયેત સંઘે પૂર્વ કઝાકિસ્તાનમાં પરમાણુ પરીક્ષણો કર્યા.
1974 – અસંતુષ્ટ નોબેલ પારિતોષિક વિજેતા એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનને સોવિયત સંઘમાંથી હાંકી કાઢવામાં આવ્યા.
1975 – તુર્કીએ સાયપ્રસના ઉત્તર ભાગમાં એક અલગ વહીવટ સ્થાપ્યો.
1984 – ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ નૌકાદળ માટે મુંબઈમાં મઝાગોન ડોકનું ઉદ્ઘાટન કર્યું.
1988 – બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ હુસૈન મુહમ્મદ ઇરશાદને હટાવવા માટે વિપક્ષી આંદોલનકારીઓની ઝુંબેશમાં સેંકડો લોકો ઘાયલ થયા.
1989 – સોવિયેત સૈનિકોએ અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરવાનું શરૂ કર્યું.
1990 – અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જર્મનીનું પુનઃ એકીકરણ કરવા સંમત થયા.
1991 – યુએસ ફાઇટર જેટ્સે બગદાદમાં ઘણા બંકરોનો નાશ કર્યો, સેંકડો સૈનિકો માર્યા ગયા.
2000 – ચાર્લ્સ શુલ્ઝ, ખૂબ જ પ્રિય પીનટ્સ કોમિક સ્ટ્રીપના સર્જકનું અવસાન.
2001 – પ્રથમ માનવરહિત અવકાશયાન અવકાશમાં એસ્ટરોઇડ ‘ઇરોસ’ પર ઉતર્યું.
મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં 6.6ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 400 લોકોના મોત થયા છે.
આજનો દિન વિશેષ વિશ્વ રેડિયો દિવસ
૧૩ ફેબ્રુઆરીસમગ્ર વિશ્વમાં ૧૩ ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૨ માં સૌપ્રથમવાર સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષણના પ્રચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતાની રેડિયોની ભૂમિકાને વિશ્વ રેડિયો દિવસ રેખાંકિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રએ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સંગઠન એ પ્રથમ વાર ‘રેડિયો દિવસ’ ઉજવવામાં આવ્યો. ૧૩ ફેબ્રુઆરી, સંઘ દ્વારા સ્વયં રેડિયો
૧૯૪૬ માં યુ.એન.ઓ એટલે કે સંયુક્ત પ્રસારણની શરૂઆત કરી હતી. રેડિયો દિવસની ઉજવણી કરવાનો હેતુ વિશ્વના મુખ્ય રેડિયો પ્રસારકો, સ્થાનિક રેડિયો અને સમગ્ર દુનિયાના રેડિયો શ્રોતાઓને એક મંચ પર લાવવા રેડિયો વિશ્વનું સૌથી સસ્તું મીડિયા સાધન છે. દુનિયાના કોઈપણ ખૂણામાં જઈને રેડિયો સાંભળી શકાય છે. જે લોકો કે જેમને વાંચતા-લખતાં નથી આવડતું તેઓ રેડિયો દ્વારા દુનિયાની સમગ્ર માહિતી મેળવી શકે છે.
આપતકાલીન પરિસ્થિતિઓમાં રેડિયો સંપર્ક સાધનની ભૂમિકા નિભાવે છે અને લોકોને સાવધાન અને સતર્ક કરે છે. કોઇપણ કુદરતી આપત્તિઓમાં રેડિયો ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.રુસ દેશ એ આજથી ૮૦ વર્ષ પહેલા રેડિયો પ્રસારણ શરૂ કર્યું હતું.
12-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
12 ફેબ્રુઆરી
♦️♦️12 ફેબ્રુઆરી, 1922માં મહાત્મા ગાંધીએ અસહયોગ આંદોલન પાછું લેવાની જાહેરાત કરી હતી.
♦️♦️12 ફેબ્રુઆરી, 1928માં ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની જાહેરાત કરી હતી.
♦️♦️12 ફેબ્રુઆરી, 1975માં ભારતે પોતાને એક શીતળા મુક્ત દેશ તરીકે જાહેર કર્યો હતો.
♦️♦️12 ફેબ્રુઆરી, 2009માં ભારતના 1 પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયે ડીલિઠ્ઠી ઉપાધિથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી.
♦️♦️12 ફેબ્રુઆરી, 1824માં આર્ય સમાજના પ્રવર્તક અને પ્રખર સુધારવાદી સંન્યાસી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો.
મહત્વની ઘટનાઓ
1899 – જર્મનીએ સ્પેન પાસેથી મરીનાસ કેરોલિન્સ અને પિલુ ટાપુઓ ખરીદ્યા.
1912 – ચીનમાં માંચુ રાજવંશે રાજ ત્યાગ કર્યો.
1922 – મહાત્મા ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીને અસહકાર ચળવળને સમાપ્ત કરવા માટે સમજાવ્યા.
1925 – ઉત્તર યુરોપમાં બાલ્ટિક દેશ એસ્ટોનિયાએ કમ્યુનિસ્ટ પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો.
1928 – ગાંધીજીએ બારડોલીમાં સત્યાગ્રહની જાહેરાત કરી.
1934 – ફ્રાન્સમાં કામદારો સામાન્ય હડતાળ પર ગયા.
1938 – જર્મન દળો ઑસ્ટ્રિયામાં પ્રવેશ્યા.
1953 – બ્રિટન અને ઇજિપ્તે સુદાનને લગતા કરાર પર હસ્તાક્ષર કર્યા.
સોવિયેત સંઘે ઈઝરાયેલ સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા.
આજનો દિન વિશેષ સ્વામી દયાનંદ સરસ્વતી
૧૨ ફેબ્રુઆરી‘હું બંધનો છોડાવવા આવ્યો છું.’ – સ્વામી દયાનંદ સરસ્વતી “સ્ત્રીઓને શિક્ષિત કરવાથી અને સુસંસ્કૃત બનાવવાથી જ દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ થઈ શકશે.”દિવ્ય ચેતનાના સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ૧૨ ફેબ્રુઆરી,૧૮૨૪ ના રોજ મોરબી જિલ્લાના ટંકારા ગામે થયો હતો. તેમનું મૂળ નામ મૂળશંકર હતું. મૂળશંકરે શિવના મંદિરે જઈને કરવી નિરથર્ક છે. હું એનો વિરોધ કરું છું.ઈ.સ.૧૮૪૬ માં કિશોરાવસ્થામાં સત્યની ખોજમાં ઘરેથી મીકલી ગયા. દયાનંદ સરસ્વતી નામ આપ્યું. દયાનંદ સરસ્વત ગુરુની શોધમાં ગુજરાત છોડીને કસી ચાલ્યા મનોબળની સાથે હિમાલયમાં તપસ્યા.
મૃત્યુ બાદ સ્વામીએ તેમને દીક્ષા આપી વર્ષમાં ધર્મશાસ્ત્રમાં અધ્યન કર્યું. ત્યાં યોગાભ્યાસ કર્યો. એના પછી દ્રઢ ૧૦-૧૨ વર્ષની તપસ્યા પછી મહર્ષિ દયાનંદ સરસ્વતી દિવ્ય ચેતનાના સ્વામી ગયા. હિંદુ ઉદ્ધાર માટે એમણે કઠોર પરિશ્રમ કર્યો હતો. તેમણે મુર્તિપુજાનો વિરોધ, વિરોધ, બુરખા પ્રથાનો વિવાહ સમર્થન, હરિજનોને યજ્ઞોપવીત,પશુબલિનો પરજ્ઞાતિય લગ્નો વગેરે અંગે નવું ચિંતન પ્રગટ કર્યું. તેમણે બ્રિટિશ શાસન, ઇસ્લ ૬-ખ્રિસ્તી ધર્મસાંસ્કૃતિક આક્રમણ અને હિંદુ ધર્મમાં પરિવર્તનની આડે આવતાં સાંપ્રદાયિકબળો સામે મોરચો માંડ્યો હતો.
યોજનાનો ૧૦, એપ્રિલ ૧૮૭૫ માં મુંબઈમાં ‘આર્યસમાજ’ ની સ્થાપના કરી હતી. સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રમુખ રચનામાં સત્યાર્થપ્રકાશ, પાખંડ અખંડ,વેદ ભાસ્ય ભૂમિકા, ઋગ્વેદ ભાષ્ય,પંચમહાયજ્ઞ વિધિ વગેરે છે.મહાન સમાજસુધારક સ્વામી દયાનંદ સરસ્વતીનું નિધન ૩૦ ઓક્ટોબર,૧૮૮૩ ના રોજ અજમેરમાં થયું હતું.
11-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
11 ફેબ્રુઆરી
-
1543 – ફ્રાન્સ સામે ઈંગ્લેન્ડ અને રોમ વચ્ચેનો કરાર.
-
1613 – મુઘલ શાસક જહાંગીરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરત ખાતે ફેક્ટરી સ્થાપવાની પરવાનગી આપી.
-
1720 – સ્વીડન અને ઈરાન વચ્ચે શાંતિ કરાર.
-
1793 – ઈરાની દળોએ નેધરલેન્ડમાં વેન્લો પર કબજો કર્યો.
-
1794 – યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટનું સત્ર પ્રથમ વખત સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું.
-
1798 – ફ્રાન્સે રોમ પર કબજો કર્યો.
-
1814 – યુરોપિયન દેશ નોર્વેએ સ્વતંત્રતા જાહેર કરી.
-
1826 – લંડન યુનિવર્સિટીની સ્થાપના ‘યુનિવર્સિટી કોલેજ લંડન’ તરીકે કરવામાં આવી.
-
1889 – જાપાનનું બંધારણ અમલમાં આવ્યું.
-
1916 – એમ્મા ગોલ્ડમેનને જન્મ નિયંત્રણ પર ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી.
-
1919 – ફ્રેડરિક એબર્ટ જર્મનીના પ્રમુખ તરીકે ચૂંટાયા.
મહત્વની ઘટનાઓ
-
૧૮૫૬ – અવધના રાજા વાજિદ અલી શાહને પદભ્રષ્ટ કરી અવધ રજવાડું બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ભેળવી દેવામાં આવ્યું.
-
૧૯૭૯ – ઇરાની ક્રાંતિએ અયાતુલ્લાહ રુહુલ્લાહ ખોમેનીની આગેવાની હેઠળ ઇસ્લામિક ધર્મશાસ્ત્રની સ્થાપના કરી.
-
૧૯૯૦ – નેલ્સન મંડેલાને 27 વર્ષ સુધી રાજકીય કેદી તરીકે રાખ્યા બાદ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનની બહારની વિક્ટર વર્સ્ટર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
-
૧૯૯૯ – પ્લૂટોએ નેપ્ચ્યૂનની ભ્રમણકક્ષાને પાર કરી. તે ૨૨૩૧ સુધી નેપ્ચ્યૂનની ભ્રમણકક્ષા સાથે ફરીથી સંપર્ક સાધે તેવી અપેક્ષા નથી.
-
૨૦૦૧ – એક ડચ પ્રોગ્રામરે ટેનિસ સ્ટાર અન્ના કુર્નિકોવાના ટ્રિક ફોટો દ્વારા લાખો ઇમેઇલ્સ સંક્રમિત કરીને ‘અન્ના કુર્નિકોવા વાઇરસ’નો ફેલાવો કર્યો.
-
2005 – ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં ડેમ તૂટી પડ્યો, 100 થી વધુ લોકો માર્યા ગયા.
-
2009 – પ્રખ્યાત આસામી લેખક ડો. લક્ષ્મી નંદન બોરાને સરસ્વતી સન્માનની જાહેરાત કરવામાં આવી.
-
2010 – ભારતના પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ શ્રીકુમાર બેનર્જી અને બ્રિટિશ હાઈ કમિશનર રિચાર્ડ સ્ટેગએ ભારત-યુકે સિવિલ ન્યુક્લિયર એગ્રીમેન્ટ પર સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર કર્યા.
આજનો દિન વિશેષ તિલકા માંઝી
| ૧૧ ફેબ્રુઆરી તિલકા માંઝી ભારતીય સ્વાધીનતા સંગ્રામ દરમ્યાન પ્રથમ શહીદ થનાર તિલકા માંઝીનો જન્મ ૧૧ છે ફેબ્રુઆરી, ૧૭૫૦ ના રોજ બિહારના સુલતાનગંજમાં થયો હતો. તિલકા માંઝીને “જાબરા પહાડી’ તરીકે ઓળખવામાં આવતાં હતા. તિલકા માંઝી નાનપણથી જ જંગલી પશુઓનો શિકાર કરતાં હતા.ગરીબ આદિવાસીઓની જમીન પર અધિકાર જમાવવા અંગ્રેજો અત્યાચાર કરતાં હતા. તિલકા માંઝીએ ‘બનૈચારીજોર’ સ્થળેથી અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું. અંગ્રેજ અધિકારી ક્લીવ લેન્ડની હત્યા કરવા બદલ તિલકા માંઝીની ધરપકડ કરવામાં આવી.
વીર તિલકા માંઝી અને તેમની સેનાએ પર્વતીય વિસ્તારમાં છુપીને અંગ્રેજો સામે લડવાનું શરૂ કર્યું. તિલકા માંઝીના નેતૃત્વમાં તેમના સૈનિકોએ સંથાલના આદિવાસીઓએ અંગ્રેજો સામે લડાઈ કરી અને અંતે તિલકા માંઝીની ધરપકડ કરવામાં આવી. ઈ.સ.૧૭૮૫ માં એક વૃક્ષમાં બાંધીને તિલકા માંઝીને ફાંસી આપવામાં આવી. તિલકા માંઝી પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે ભારતને ગુલામીમાંથી મુક્ત કરવા અંગ્રેજો સામે સૌપ્રથમ લડાઈ કરી હતી. આજે પણ આ વીર પુરુષ તિલકા માંઝીને ભારત માતાના અમર સપૂત તરીકે યાદ કરવામાં આવે છે.
10-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
10 ફેબ્રુઆરી
♦️♦️10 ફેબ્રુઆરી, 1846માં સિખ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સોબરાઉ જંગની શરૂઆત થઇ હતી.
♦️♦️10 ફેબ્રુઆરી, 1921માં મહાત્મા ગાંધીજીએ કાશી વિદ્યાપીઠનું ઉદ્દઘાટન કર્યું હતું.
♦️♦️10 ફેબ્રુઆરી, 1931માં નવી દિલ્હી ભારતની રાજધાની બની.
♦️♦️10 ફેબ્રુઆરી, 1981માં ખગોળશાસ્ત્રી રાય,પેંથરે ધૂમકેતુની શોધ કરી હતી.
♦️♦️10 ફેબ્રુઆરી, 2009માં પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન અર્પણ કરાયો હતો.
મહત્વની ઘટનાઓ
-
૧૫૦૨ – વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બનથી ભારતની બીજી સફરે રવાના થયા.
-
૧૮૪૬ – પ્રથમ એંગ્લો-શીખ યુદ્ધ: સોબ્રાઉનનું યુદ્ધ: યુદ્ધની અંતિમ લડાઇમાં બ્રિટિશરોએ શીખોને હરાવ્યા.
-
૧૯૪૦ – સોવિયેત યુનિયને પોલેન્ડના કબજા હેઠળના પૂર્વીય પોલેન્ડથી સાઇબિરિયામાં પોલેન્ડના નાગરિકોની સામૂહિક દેશનિકાલની શરૂઆત કરી.
-
૧૯૯૬ – આઇબીએમ સુપર કોમ્પ્યુટર ડીપ બ્લુએ પ્રથમ વખત ચેસમાં ગેરી કાસ્પારોવને હરાવ્યો.
-
૨૦૦૯ – સંચાર ઉપગ્રહો ઇરિડિયમ ૩૩ અને કોસ્મોસ ૨૨૫૧ ભ્રમણકક્ષામાં અથડાયા, જેનાથી બંનેનો નાશ થયો.
-
૨૦૧૩ – અલ્હાબાદમાં કુંભ મેળા દરમિયાન થયેલી ભાગદોડમાં ૩૬ લોકોના મોત થયા છે અને ૩૯ લોકો ઘાયલ થયા.
-
૨૦૨૧ – બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પરંપરાગત કાર્નિવલ કોવિડ–૧૯ રોગચાળાને કારણે પ્રથમ વખત રદ કરવામાં આવ્યો.
આજનો દિન વિશેષ દિલ્લી ભારતની રાજધાની
૧૦ ફેબ્રુઆરી દિલ્લી ભારતની રાજધાની દિલ્લીને ભારતની રાજધાની તરીકે ૧૦ ફેબ્રુઆરી, ૧૯૩૧ ના રોજ જાહેર કરવામાં આવ્યું. દિલ્લી સૌથી વધુ વસ્તી ગીચતાવાળા રાજ્યોમાં પ્રથમ છે. સૌથી વધુ સાક્ષરતાવાળા રાજ્યોમાં ની ૫૬.૩૪ ટકા સાથે પાંચમાં ક્રમે છે. ૧૨ ડિસેમ્બર, ૧૯૧૧ ના રોજ દિલ્લીમાં લોર્ડ હાર્ડિગ દ્રિતિયના શાસનમાં દરબારનું આયોજન થયું હતું.
જેમાં બંગલાના વિભાજનને રદ કરવાની સાથે ભારતની રાજધાની કોલકત્તાથી દિલ્લી સ્થાનાંતરિત કરવાની જાહેરાત થઈ. ડિસેમ્બર ૧૯૧૧ માં થયેલી જાહેરાતને અનુસંધાને ઈ.સ.૧૯૧૨ માં દિલ્લી ભારતની રાજધાની બની. ઈ.સ.૧૯૫૬ માં દિલ્લીને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો. ઈ.સ.૧૯૯૧ માં ૬૯ માં બંધારણીય સુધારા દ્વારા દિલ્લીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર બનાવવામાં આવી અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિધાનસભાની રચના થઈ. દિલ્લીને રેલીઓના નગર તરીકે ઓળખવામાં આવે છે.
ભારતનો સૌથી ઊંચો કુતુબમિનાર દિલ્લીમાં આવેલો છે. સૌથી મોટી જામા મસ્જિદ દિલ્લીમાં આવેલી છે. ભારતમાં પ્રથમ દૂરદર્શન કેન્દ્રની સ્થાપના દિલ્હી ખાતે થઈ હતી. વર્ષ ૨૦૧૫ માં દિલ્લી ઈ-રેશનકાર્ડ શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું તેમજ દેશનું સૌપ્રથમ કેરોસીનમુક્ત રાજ્ય દિલ્લી છે.
9-2
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
9 ફેબ્રુઆરી
♦️♦️9 ફેબ્રુઆરી, 1951ના રોજ સ્વતંત્ર ભારતમાં પહેલી વસ્તી ગણતરી માટે સુચિ બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું.
♦️♦️9 ફેબ્રુઆરી, 1975માં રશિયન અવકાશયાન ‘સોયુજ 17’ અંતરિક્ષમાં 29 દિવસ પસાર કરી ધરતી પર પાછું ફર્યું હતું.
♦️♦️9 ફેબ્રુઆરી, 1999માં ભારતીય નિર્દેશક શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ ને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી.
♦️♦️9 ફેબ્રુઆરી, 2007માં પાકિસ્તાની વિપક્ષ પાર્ટી જમાયતી ઉલેમા ઈસ્લામીએ જિન્નાને સ્વતંત્રતા સેનાનીના લીસ્ટમાંથી હટાવ્યા.
♦️♦️9 ફેબ્રુઆરી, 1993માં ભારતીય ગ્રાન્ડ માસ્ટર ખેલાડી પરિમાર્જન નેગીનો જન્મ થયો. હતો.
♦️♦️9 ફેબ્રુઆરી, 1899માં સ્વતંત્રતા સેનાની બાલકૃષ્ણ ચાપેકરનું અવસાન થયું.
મહત્વની ઘટનાઓ
-
૧૮૯૫ – વિલિયમ જી મોર્ગને મિન્ટોનેટ નામની એક રમત બનાવી જે બાદમાં વોલીબોલ તરીકે ઓળખાઈ.
-
૧૯૦૦ – આંતરરાષ્ટ્રીય પુરુષ ટેનિસ ટુર્નામેન્ટ ડેવિસ કપની શરૂઆત કરવામાં આવી.
-
૧૯૮૬ – હેલીનો ધૂમકેતુ છેલ્લે આંતરિક સૌરમંડળમાં દેખાયો.